કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

દીઘલિયા શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા.૦૩/૦૪/૨૦૨૫, ગુરુવારના રોજ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ-૮ ની વિદ્યાર્થિનીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને…

મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે પ્રસાદી લેવા આમંત્રણ

વાંકાનેર: સેવાકાર્ય સાથે સંકળાયેલ વાંકાનેર નું એક ખાસ ગ્રુપ AAA GROUP WANKANER દ્વારા સમગ્ર વાંકાનેર તાલુકાની અને શહેરની પ્રેમાળ જનતાને તા. 10/04/2025 ને ગુરુવારના રોજ મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે સવારે 10.30 થી 1.00 વાગ્યા સુધી લાડુની પ્રભાવના (પ્રસાદી) નો…

ધારાસભ્યશ્રી જીતુભાઇ ! તમને આ શોભતું નથી

દિનપ્રતિદિન સત્તાપક્ષના આગેવાનો દ્વારા જાહેરમાં લોકશાહીનું ચીરહરણ કરતાં બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ વાંકાનેરમાં ભાજપનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સામે આવ્યો છે. જેમાં નગરપાલિકાની અણઘડ કામગીરી બાબતે જનતાના પ્રશ્નોને વાચા આપતા લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર સાથે…

આવતા જુમેરાતે ધમલપર સ્થિત દાદુપીરનો ઉર્ષ મુબારક

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતા ગુરુવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. ગુરુવારે આમ ન્યાઝ તકસીમ થશે અને આવતા…

જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન

તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ વાંકાનેર અને ટંકારા તાલુકા માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો? વાંકાનેર: મોરબી જિલ્લા એસ.સી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસે અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ યોજાવા જઈ રહ્યું છે……

ભાટિયા સોસાયટીમાં શ્રી રામજી મંદિરે રામલલ્લાના જન્મના વધામણા

વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટી ખાતે શ્રી રામજી મંદિર ખાતે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગ્યે સોસાયટીના મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રામલલ્લાને વધાવવા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. અમરસિંહભાઈ પરમાર દ્વારા નિર્મિત શ્રી રામજી મંદિર ખાતે પ્રો.…

અમરાપર શાળાનું NMMS ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ

એક વિદ્યાર્થિનીનું સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્ક મેળવનાર પ્રથમ 422 માં સ્થાન ટંકારા : તાલુકાના અમરાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ધો.8ના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવાયેલી NMMS ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે… ધો.8 ના 17 વિદ્યાર્થીઓએ પરીક્ષા…

વાણંદ સમાજ દ્વારા શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા ગઈ કાલે ચૈત્ર સુદ આઠમનાં દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે માતાજીનો યજ્ઞ મહા આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું…

આવતા શનિવારે અમરાપરમા એહલે સુન્નત કોન્ફરન્સ

ટંકારા રોડ પર અમરાપર મુકામે તા.૧૨-૦૪-૨૦૨૫ શનીવાર બાદ નમાજે ઈશા અઝમતે સાહબ અને એહલે સુન્નત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મુફ્તી સુફી કલીમ હનફી સાહેબ (મુંબઈ), મૌલાના ખાલીદરઝા સાહબ (ઓખા), હઝરત સૈયદ સલીમબાપુ (બેડી-જામનગર), મુફ્તી અલાઉદીન સાહબ (સિંધાવદર), સૈયદ…

મહાદેવ ભૂતડાઓ સાથે માતાજીને પરણવા આવ્યા

વીશીપરા સ્થિત શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી કેસરીયા ગ્રુપનું આયોજન વાંકાનેર : શહેરના વીશીપરા સ્થિત શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી કેસરીયા ગ્રુપ આયોજિત પઢિયાર પરિવાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞમાં આજે શક્તિસિંહ ભૂપતસિંહ ઝાલા તરફથી શિવ પરિવારના દેવોનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!