કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

સ્ટાર ફર્નિચર: તમારા ઘરના દરેક ખૂણે સુંદરતા અને આરામ લાવો!

સ્ટાર ફર્નિચર: તમારા ઘરના દરેક ખૂણે સુંદરતા અને આરામ લાવો !

વાંકાનેર: તમારા ઘરને વૈભવી અને આરામદાયક બનાવવા માટે સ્ટાર ફર્નિચર લાવ્યું છે તમામ પ્રકારના ક્વાલિટી ફર્નિચર – પલંગ, ટીપાઈ, કબાટ, ખુરશી-ટેબલ, ગાદલા અને સોફા. હવે તમે તમારા ઘર માટે એક સુંદર અને કાર્યક્ષમ સ્પેસ તૈયાર કરી શકો છો, જ્યાં આરામ…

આવતી કાલે ટંકારામાં એકયુરેટ સર્વે & પ્લાનીંગની શુભ શરૂઆત

આવતી કાલે ટંકારામાં એકયુરેટ સર્વે & પ્લાનીંગની શુભ શરૂઆત

સરકાર માન્ય જરીફ ઉદ્ઘાટન સમારંભતારીખ: ૧૫-૧૧-૨૦૨૫, શનિવારસવારે ૯ : ૩૦ કલાકે Accurate Survey & Planning સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમો આજના ઝડપી સમયની સાથે કદમ મીલાવી આપની લાગણી અને સાથ સહકારથી એક ડગલુ આગળ વધી નવું સાહસ એકયુરેટ સર્વે…

વાંકાનેર તાલુકામાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિનું જનક પંચાસિયા

વાંકાનેર બાયપાસમાં કપાત થતી જમીન

મોમીન સમાજમાં લગ્ન પ્રસંગ એક જ દિવસમાં આટોપવાની શરૂઆત પંચાસિયાથી થઇ પંચાસિયા ગામની વાંકાનેર તાલુકામાં કોઈ ગણતરી નહોતી, પંચાસિયા ગામને શિક્ષણને કોઈ લાગે નહી, પરંતુ આ ગામમાં 50 સરકારી નોકરિયાત હતા, ત્યારે પુરા તાલુકાના ગામડાના નોકરિયાત 50 હતા, એક બાજુ…

ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની સૌરાષ્ટ્રમાં પધરામણી

વ્હોરા સમાજમાં રૂહાની આનંદ વિવિધ ગામોમાં દિદાર આપશે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ છે તા.19ના બુધવારે જામનગરથી ધર્મયાત્રાનો પ્રારંભ રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ, સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોવાના…

વાંકાનેરમાં આવતી કાલે “હેપી હોમ”નું ભવ્ય ઉદઘાટન

વાંકાનેરમાં આવતી કાલે "હેપી હોમ"નું ભવ્ય ઉદઘાટન

ઉત્તમ કવોલીટી અને વ્યાજબી ભાવ અમારી પ્રતીષ્ઠા એ નિષ્ઠા અને પ્રતિષ્ઠાની પરંપરાને અનુસરી વાંકાનેરમાં અમે હેપી હોમ ના નામે ઘર વપરાશ પ્લાસ્ટીક, કોકરી, રમકડા, લેડીસ કટલેરી આઈટમનો સેલ શરૂ કરી રહ્યા છીએ ઓફર રૂપિયા 500/ ની ખરીદી પર સ્યોર ગિફ્ટ…

બાબરીયા સુરાપુરા ધામમાં 10મી ફેબ્રુઆરીએ સમુહલગ્ન

કાલે ટંકારા બાબરીયા સુરાપુરા ધામ ખાતે સમૂહલગ્નોત્સવ

26 દિકરીઓ પ્રભુતામાં ડગ માંડશે વહેલા તે પહેલાના ધોરણે નોંધણી શરૂ રાજકોટ: હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પાવનધરા ટંકારાના ટોળ-અમરાપર રોડ નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુરવીર થઈ ગયા. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી…

કોંગ્રેસની “ખેડૂત આક્રોશ યાત્રા”ને બહોળો પ્રતિસાદ

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય, જે યાત્રા ગઈ કાલે વાંકાનેર તાલુકામાંથી ભવ્ય સ્વાગત સાથે પસાર થઈ હતી,…

લીલાપર ચોકડીથી રાતીદેવડી રસ્તો સ્ટેટને સોંપવામાં આવ્યો

ઝાહીરઅબ્બાસ શેરસીયાની રજુઆત ફળી વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠકના ચૂંટાયેલા સભ્યો ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબીમાં લીલાપર ચોકડીથી લઈને વાંકાનેરના રાતીદેવડી સુધીનો રસ્તો છે જે અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં હતો તેને સ્ટેટ આરએન્ડબીમાં આપી દેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.…

ક્ષત્રિય સમાજ ખેરવાના પરિવારનો રાજકોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ કરવા હાકલ રાજકોટઃ ક્ષત્રિય ગિરાસદાર સમાજ ખેરવા (તાલુકો વાંકાનેર) ગામના ગિરાસદાર સમાજના હાલ પોતાને કર્મભૂમિ રાજકોટ બનાવનાર ૫૧ પરિવારનો સ્નેહમિલન અને સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ રાજકોટમાં સદગુરુનગરના મંગલમ ખાતે રામજી મંદિરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પરિવારના યુવાનો,…

ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર

વસુંધરા પાસે સવા કરોડના ખર્ચે ચેકડેમ બંધાશે

ગુજરાતના 19 ઓક્ટોબર 2025 ના નવનિયુક્ત મંત્રીશ્રીઓ નામ, મત વિસ્તાર, વિભાગ અને મોબાઈલ નંબર નીચે મુજબ છે… (1) શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ૪૧-ઘાટલોડીયા 99090 05881 General Administration, Administrative Reforms and Training,Planning, Non-Resident Gujaratis’ Division, Revenue andDisaster Management, Roads and Buildings…

Content Copying Forbidden !!

error: Content is protected !!