વાંકાનેર ૨૧ માર્ચના રોજ ઔદ્યોગિક ભરતીમેળો
રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ. ટી. આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…