કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

વાંકાનેર: તા.૨૮/૦૨/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શિક્ષક તૌસિફભાઈ બાવરાએ જીવનમાં વિજ્ઞાનનામહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય શિક્ષક સતીશકુમાર સરડવાએ…

કાનપર શાળામાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવાયો

વાંકાનેર: તાલુકાના શ્રી કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામનની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 6…

કોઠારીયા જમાતે નક્કી કર્યું: તમે પણ કરો

રમઝાનમાં ધંધાદારી ફકીરોનો બાયકોટ કરો (1) કોઠારીયા મુસ્લિમ જમાત તરફથી જાહેરાત કરવામાં આવે છે કે રમઝાન માસમાં કોઈ પણ ફકીર કે ફેરીયા તથા ચંદાવાળા ભાઇઓએ બપોરના 11:00 થી સાંજના 4:30 વાગ્યા સુધી ગામમાં ફરવું નહીં (2) પેશેવર ફકીર /ભિખારીઓએ લાઉડ…

કેશરીદેવસિંહજીએ જુનપીર બાવાની દરગાહે ચાદર ચડાવી

પુત્ર અવતરતા માનતા પૂરી કરી વાંકાનેર: મહારાણા શ્રી કેશરીદેવસિંહજી (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા) એ તા. ૦૫/૦૩/૨૦૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે…

વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવાયો

વાંકાનેર: ૨૧/૨/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી પી.એમ શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવવામાં આવેલ, જેમાં વાંકાનેર બીઆરસી કો.ઓર્ડીનેટર સાહેબશ્રી પરમાર મયુરસિંહ જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ મેસરિયા સીઆરસી ગઢિયા દિવેશભાઈ લુણસર સીઆરસી વાઘેલા ભાવેશભાઇ…

ધોરણ ૧૦/ ૧૨ના વાંકાનેર/ટંકારાના પરીક્ષા કેન્દ્રો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તા. ૨૭/૦૨ થી ૧૭/૦3 દરમિયાન પરીક્ષાઓ…

કેરાળામાં દોરા ધાગા કરનાર પાસે વિજ્ઞાન જાથા ટીમ

વાંકાનેર: આજના આધુનીક યુગમાં હજુ પણ અંધ શ્રદ્ધા તેમજ દોરા ધાગાના ધતિંગ જોવા મળી રહ્યા છે ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ આવી શ્રદ્ધા દુર કરી લોકોને બચાવવાનું કાર્ય કરતી હોય છે ગઈ કાલે વિજ્ઞાન જાથાની ટીમે રંગેહાથ ધતિંગ કરનારને ઝડપી લીધો…

આજે રાજવી ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ

આજે વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ છે. ડો.એમ.કે રણજીતસિંહ સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે…

પાલિકામાં ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા?

વોર્ડ નંબર: બે  કુલ મતદારો: 4711 મતદાન મથકો:5 (વીશીપરા, હાઉસિંગ, અમરપરા, શિવાજી પાર્ક, કામદાર કલ્યાણ કેન્દ્ર, નવજીવન સોસાયટી) 1 નંગાજીભાઈ સવજીભાઈ ભાટી 1341 2 રાજેશભાઈ ભુરાભાઈ બદ્રકીયા 1039 3 ભાનુબેન ભરતભાઈ સારલા 1107 4 જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ 1161 5 ભૂમિકા…

વાંકાનેર નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ

વાંકાનેર: નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે. 15 બેઠકો માટે 32 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને તેના…

Content Copying Forbidden !!

error: Content is protected !!