કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે નિમાયા

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ એડવોકેટ દીપકભાઈ પરમાર દ્વારા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે મનજીભાઇ બી. બેડવા (ગામ: ભલગામ, તા. વાંકાનેર, મો. 9879456599) અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ…

રવિવારે રાજકોટમાં બલોચ મકરાણી સમાજનું મહાસંમેલન

વાંકાનેર તાલુકા પંચાયત માજી પ્રમુખ ગુલમહમદ બલોચ મુખ્ય મહેમાનો પૈકી એક રાજકોટમાં આગામી તા.૫ રવિવારે બલોચ મકરાણી સમાજના સૌપ્રથમ રાજ્ય કક્ષાના ઐતિહાસિક મહાસંમેલનનું ધમાકેદાર આયોજન કરાયુ છે. બલોચ મકરાણી સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શ અને વિસ્તળત ચર્ચા-વિચારણા…

વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ નિમાયા

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન દિપક પરમારે વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે રાતીદેવળીના વોરા નવીનભાઈ અમૃતભાઈની નિમણુંક કરી છે…. શુભેચ્છકો તરફથી આ નિમણૂકથી નવીનભાઈને અભિનંદન વર્ષા થઇ રહી છે…

PM મોદીએ અજમેર દરગાહ પર 11મી વખત ચાદર મોકલી

25 તોપોની સલામી આપવામાં આવે છે ચાલી રહ્યો છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરીફ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 6 વાગ્યે એક કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીને…

અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ગૌ સેવકોની બેઠક મળી

ગૌ સેવકોનું અભિવાદન કરાયું વાંકાનેર: આગામી તા.14 જાન્યુઆરીને મકરસંક્રાંતીના દિને વિવિધ વિસ્તારોમાં છાવણી ઉભી કરી ગૌમાતા માટે ડોનેશન એકત્રીત કરતા ગૌભકતો તેમજ 365 દિવસ ગૌમાતાની સેવા કરતા ગૌ સેવકો સાથે રાજકોટમાં ચર્ચા વિચારણા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં વાંકાનેર,…

સ્વ. મીરસાહેબના જન્મદિવસ નિમીતે કેક અને ફ્રૂટ વિતરણ

વાંકાનેર: તા.૩૧/૧૨/૨૦૨૪ સ્વતંત્રતા સેનાની પરીવારના વંશજ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ.ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેમનુ અવશાન તા. ૯/૩/૨૦૨૪ ના રોજ થયુ હતુ. જે દુઃખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને…

જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકાનું પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર: શ્રી જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકા અને 23 વર્ષ સુધી જંકશન તાલુકા શાળામાં ફરજ બજાવનારા તાલુકા શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ભાવનાબેન ઠાકર તરફથી ગઈ કાલે તારીખ- 30/ 12/ 2024 ને સોમવારના દિવસે સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે પોતાની આ ભૂતપૂર્વ શાળા જંકશન…

મોમીન સમાજને- જિયારતનું ખાણું એ જિયાફત નથી

જો તમે યતીમ, ફકીર, મજબૂર કે ગરીબ હો તો જ જિયારતનું ખાણું ખાજો સિંધાવદર સમાજને રાહ ચીંધે છે એક ગરીબ કુટુંબનો સભ્ય બીમાર પડયો, સહકારી ઉપાડી, સગા-વહાલા સામે હાથ લંબાવ્યો, વેચી શકાય તેવી ઘરવખરી વેચી, ઘર આખું પૈસે ટકે ધોવાઈ…

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સંઘનો સન્માન કાર્યક્રમ

વાંકાનેર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલના ઉત્તમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના અનેક પ્રશ્નોના સફળ પરિણામ પ્રાપ્ત થયા છે. જે પૈકી તાજેતરમાં જ 01/04/2005 પહેલાના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા…

15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલી હદે વધ્યું છે કે, ઘણા બાળકો મોબાઈલના…

Content Copying Forbidden !!

error: Content is protected !!