કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે. ડૉ.સાગર ઘોડાસરા એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરીકન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,સમય :…

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

વાંકાનેર આગામી તા.08/07/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… ▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી▶️…

શિક્ષકોનો આક્રોશ: અમે શિક્ષક છીએ કે બળદ?

શૈક્ષણિક સત્રની શરૂઆતથી શાળાઓમાં એક પછી એક કાર્યક્રમોની ભરમાર મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ   ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની…

મહોરમ અન્વયે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરજો

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાનનું જાહેરનામુ વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર…

સિંધાવદરમાં ઉજવાશે ગુરુ પૂર્ણિમા મહોત્સવ

જાહેર આમંત્રણ વાંકાનેર: ભગવાન શ્રી રામચંદ્રજી તથા ગુરુવર્ય સંત શ્રી લાલજી મહારાજના આશીર્વાદ થી “ગુરુપૂર્ણિમા’” મહોત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવવા માં આવશે. તો આપ સૌ સેવક હરિભકતો એ પધારવા મહંત શ્રી આનંદરામ બાપુનુ ભાવ ભર્યું આમંત્રણ છે. તા. ૧૦/૦૭/૨૦૨૫,…

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ– 2025 અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમ

ગેલેક્સી હોલ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે સફળ આયોજન સંપન્ન વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર શહેર ખાતે મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરી તથા ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સહયોગથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ – 2025ના સુવર્ણ અવસરે શૈક્ષણિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ગેલેક્સી સ્કૂલ…

ધોરણ – 5 માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અંગે

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

કોઠારીયા (વાંકાનેર) માટે અરજીઓ મંગાવાઈ મોરબી: કેન્દ્રીય શિક્ષા બોર્ડ અંતર્ગત આવતી જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોના પ્રવેશ માટે દર વર્ષે એડમિશન માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવતી હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન અરજી મગાવવામાં આવી રહી છે……

તાલુકાની શાળાઓમાં પ્રવેશોત્સવ/ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએથી અધિકારીઓ હાજર રહ્યાં વાંકાનેર: જે અંતર્ગત વાંકાનેર તાલુકામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સામાન્ય વહીવટ વિભાગમાંથી અંડર સેક્રેટરી સમીર ભગોરાસાહેબ અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એચ.બી. છૈયાસાહેબ દ્વારા જુદી જુદી શાળાઓમાં તા. 26/6/2025 સવારે 8:00…

સાંસદના જન સંપર્ક કાર્યાલયનો મોરબી ખાતે પ્રારંભ

વાંકાનેરને મળશે વધુ એક બાયપાસ રોડ

પ્રશંસનિય પગલું પધારવા જાહેર હાર્દિક આમંત્રણ વાંકાનેર: આગામી તારીખ ૩૦-૦૬-૨૦૨૫, સોમવારના રોજ (આવતી કાલે) લોક પ્રશ્નોને વાચા આપવા માટે નીચે મુજબ ના સમય, સ્થળે જન સંપર્ક કાર્યાલયનો મંગલ પ્રારંભ કેશરીદેવસિંહજી ઝાલા સાંસદશ્રી (રાજ્યસભા) કરી રહ્યા છે, આ અવસરે પધારવા સાંસદે…

માલધારી સમાજ દ્વારા અષાઢીબીજ મહોત્સવની ઉજવણી

ધારાસભ્યનો વટ પડે છે વાંકાનેર ખાતે સમસ્ત માલધારી સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર નિકળી હતી આ શોભાયાત્રા પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માલધારી સમાજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!