કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: આજ રોજ જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ, જેમાં બાલવાટિકા ધોરણ 1 અને 2 ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 એમ ત્રણ વિભાગમાં…

મહિકાની જીનીયસ સ્કૂલમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી

PGVCLની ટીમ દ્રારા આયોજન વાંકાનેર: ભારત દેશમા દર વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે…. જે અંતર્ગત ઊર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા માટે PGVCL ગ્રામ્ય પેટાવિભાગ-1 વાંકાનેર દ્રારા આયોજીત ચિત્રસ્પર્ધા, નિબંધસ્પર્ધા અને વકતૃત્વસ્પર્ધાનુ આયોજન…

સોમવારથી નીલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા શ્રી રામકથા

વ્યાસપીઠે માધાપરના શાસ્ત્રી કિશોરઅદા એ. પાઠક વાંકાનેર: વર્ષો પુરાણુ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૧૬ થી તા. ૨૪ નવ દિવસ શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. ચાવડી ચોક નીલકંઠ શેરીમાં…

વકતૃત્વ સ્પર્ધા વિભાગમાં સર્વોચ્ચ સફળતા મેળવી

નિર્જરા રાવલ = બ્રહ્મસમાજનું ગૌરવ વાંકાનેર: સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજયકક્ષાના યુવા ઉત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું… જેમાં મુળ વાંકાનેરની બ્રહ્મ સમાજની વિદ્યાર્થીની અને રાજકોટની વિરાણી-સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી કુમારી નિર્જરા જતીનભાઇ રાવલે “વકતૃત્વ સ્પર્ધા”…

સંસ્કૃતિ વિદ્યાલયમાં નશાકારક બાબતો/ રોડ સેફટી અંગે સેમિનાર

વાંકાનેર: આજ રોજ સંસ્કૃતિ વિદ્યાલય – વાંકાનેર ખાતે નશાકારક બાબતો અને રોડ સેફટી અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું… જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી થી AEI બાદી સાહેબ દ્વારા વાંકાનેર વિસ્તારમાં નશાકારક અને રોડ સેફટી અંગેની વિદ્યાર્થીઓને જ્ઞાન અને સમજણ…

વાંકાનેર ધારાસભા બેઠકમાં 4825 સુધારા-વધારાની અરજીઓ

ટંકારા ધારાસભા બેઠકમાં 5372 અરજી વાંકાનેર: ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂર્ણ થઇ છે, મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન કુલ 5653 નાગરિકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા તેમજ 8225 નાગરિકોએ મતદાર યાદીમાં…

મેહુલ શાહે નિવાસ સ્થાન પર ઈસરોનું બોર્ડ મારેલ

જ્યોતિ વિધાલયના ધો.૧૦ના છાત્રોનું ભાવિ અધ્ધરતાલ વાંકાનેર કોર્ટમાં મેહુલ અને તેની માતા વિરૂધ્ધ અનેક કેસો ચાલે છે નોકરીઓ અપાવવાની લાલચ આપી ઉમેદવારો પાસેથી 3 થી 90 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ચર્ચા વાંકાનેર: સંદેશના અહેવાલ અનુસાર જે એપાર્ટમેન્ટમાં મેહુલ શાહ…

તીથવા નજીક માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા

વાંકાનેર: તાલુકાનાં જડેશ્વર મહાદેવ મંદિર નજીક તીથવા ગામના રસ્તા ઉપર આવેલ ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેરના તીથવા પાસે આવેલ શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન “માઁ નું…

સરતાનપર રોડ પર વરલીના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે રોડની સાઈડમાં બેસી એક ઈસમ વરલી મટકાના આંકડા લખતો મુદામાલ સાથે પકડાયો છે… જાણવા મળ્યા મુજબ અર્જુનભાઈ રાજુ ભાઇ સોલંકી જાતે કોળી (ઉ.વ.૨૨) રહેવાસી હાલ-સરતાનપર તા.વાંકાનેર મુળ ગામ-રાજકોટ, હુડકોચોક ડી, આશાપુરા સોસાયટી વાળો જાહેરમાં…

કાનપર શાળાની શુભેચ્છા મુલાકાતે ધારાસભ્યશ્રી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીએ કાનપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, તેમની સાથે ભાજપ અગ્રણી યુસુફભાઈ શેરસિયા, ગોપાલભાઈ દલાલ, અશ્વિનભાઈ મેઘાણી તથા સરપંચશ્રી, ગામના અગ્રણી મહેબુબભાઇ બાદી, જુબેરભાઈ પેરેડાઇઝ એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ પણ શ્રી કાનપર શાળામાં ચાલતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!