કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝૂંબેશ

પંચાયત/ પાલિકા ચૂંટણીઓ ટૂંકમાં જાહેર થશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારો ઉમેરો તથા સુધારા કરવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી 17 થી 24 નવેમ્બર દરમિયાન ખાસ ઝૂંબેશ સુધારણા માટે ખાસ કાર્યક્રમ યોજાશે. 17, 23 અને 24…

જૂની પેન્શન યોજનાનો ઠરાવ થતા જિ. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉજવણી

વર્ષ ૨૦૦૫ પહેલાંના શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ થવા બદલ જિલ્લા પંચાયત ખાતે ફટાકડા ફૂટ્યા વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા તા. ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ ૨૦૦૫ પહેલાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે “જૂની પેન્શન યોજના”નો ઠરાવ બહાર પાડવામાં આવેલ હતો. રાજ્ય…

વાંકાનેર શહેરની મધ્યમમાં વિશાળ હોલ ભાડેથી આપવો છે

વાંકાનેર શહેરમાં સૌથી વધુ અવર-જવર વાળા રોડ પર આવેલ ગોડ્સ ગિફ્ટ કોમ્પ્લેક્સમાં જગ્યા ભાડે રાખવા માટે આજે જ સંપર્ક કરો… વાંકાનેર શહેરના હાર્દસમા ભમરીયા કુવાની બાજુમાં કુદરતી હવા ઉજાસ તથા ધમધમતી બજારમાં બાંધકામની મંજૂરી ધરાવતા GOD’S GIFT કોમ્પલેક્ષમાં કોઈપણ ધંધા…

વાંકાનેર ખાતે નવેમ્બર માસનું પુસ્તક પરબ યોજાયું

સેલ્ફી પૉઈન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. નવેમ્બર મહિનામાં તા. ૧૦/૧૧/૨૦૨૪, રવિવારના રોજ પુસ્તક…

વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહલગ્ન યોજાશે

વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન સંવત ૨૦૮૧, પોસ વદ – ૩ ને તારીખ ૧૬/૦૧/૨૦૨૫ ગુરૂવારના રોજ દર વર્ષની જેમ ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી…

પી.એમ.ઈન્ટર્નશીપ માટે કરો ઓનલાઇન અરજી

એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ યુવાઓ મફત લાભ મેળવી શકશે ૧૦/૧૧/૨૦૨૪ (કાલ) સુધીમાં અરજી કરવી ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની…

પંચાસિયામાં શનિવારે સિદ્દીકે અકબરનો પ્રોગ્રામ

રસિકગઢના કેન્સર પીડિતને મદદની જરૂર વાંકાનેર: તાલુકાના પંચાસિયામાં બચ્ચાઓની હોસલા અફજાઈ માટે 09/11/2024 શનિવારે ઈશા નમાઝ બાદ જશને સિદ્દીકે અકબરનો પ્રોગ્રામ રાખેલ છે, પ્રોગ્રામ બાદ નીયાઝ રાખેલ છે.. સ્થળ: ખોરજીયા વલી જીવાના પ્લોટમા, ઢોરાનો પ્લોટ, પંચાસિયા; બધા સુન્ની મુસ્લિમ ભાઈઓ…

જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો

ધ્રાંગધ્રાના રાજા સાથેનો બાપાનો પ્રેરણાદાયી પ્રસંગ વાંકાનેર: લોહાણા યુવક મંડળ દ્વારા વાંકાનેરમાં સંત સીરોમણી જલારામ બાપાની 225મી જન્મજયંતિની ત્રિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવશે. આ તકે આગામી તા.8ના રોજ (આવતી કાલે) પ્રારંભે પ્રભાતફેરી ત્યાર બાદ દિવાનપરા સ્થીત ભગવાજીભાઈ ખુશાલચંદ રાજવીર…

ગેલેક્સી બેંક દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકામાં મોમીન સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગેલેક્સી બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુસ્લિમ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું…

હાલના મુસ્લિમ સમાજની પરિસ્થતિ: જવાબદાર કોણ?

વાંકાનેરના મુસ્લિમોને આ લેખ કેટલો લાગુ પડે છે? કાબેલ આગેવાનો સ્વીકારવા માટે અનિચ્છા અયોગ્ય આગેવાનો દ્વારા પોતાનો સ્વાર્થ પુરો કરવો મુસ્લિમ સમાજની હાલની પરિસ્થિતિ માટે મુસ્લિમ સમાજ પોતે જ પ્રાથમિક રીતે જવાબદાર છે. આ નિવેદન એકદમ તીખુ અને તુરત સ્વીકારવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!