કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

વક્ફના નવા સૂચિત કાયદાનો મુસ્લિમો દ્વારા વિરોધ કેમ?

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના કોર્ડીનેટર અને વાંકાનેર એપીએમસીના પૂર્વ પ્રમુખશ્રી શકીલ પીરજાદાએ એક નિવેદનમાં વક્ફ અંગેના નવા કાયદા વિષે ટૂંકી ભાષામાં સચોટ જાણકારી આપી છે, જે નીચે મુજબ છે…. મારી જાણકારી પ્રમાણે સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરુ છું. મુસ્લિમો…

હસનપર પ્રાથમિક શાળાના શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની હસનપર પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક તથા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી શ્રી ધવલભાઈ બી. મહેતાએ તા. ૧૫/૦૯/૨૦૨૪ના રોજ તેમના પિતાશ્રી સ્વ. ભરતભાઈ મુળજીભાઈ મહેતાની ૭ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેર પુસ્તક પરબ ટીમને…

કાનપર શાળાને ડોકટરના જન્મદિવસે ભેટ

સરપંચના દીકરી ડોક્ટર મિરાલ એમ. બાદીએ ભેટ આપી વાંકાનેર: કાનપર ગામના સરપંચશ્રી બાદી અસ્માબેન મહેબુબભાઇના દીકરી ડોક્ટર મિરાલબેન એમ. એ પોતાનો જન્મદિવસ જુદી જ રીતે ઉજવ્યો. શાળા સમય બાદ સહ પરિવાર સાથે શાળાએ આવી પોતાના જન્મદિવસે શાળાના બાળકો માટે કીમતી…

બી.આર.સી.ભવન ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

જોધપર, વઘાસિયા, વરડુસર અને લિંબાળા શાળાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું વાંકાનેર: તા.૧૩/૦૯/૨૦૨૪ ના રોજ બી.આર.સી. ભવન વાંકાનેર ખાતે જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત કલા ઉત્સવ યોજાયો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.જી. વોરાસાહેબ અને બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ…

કણકોટ મુકામે વાનગી સ્પર્ધાનું આયોજન સંપન્ન

સ્પર્ધકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના સિંધાવદર સેજામાં આવેલ…

વાંકાનેર રાજપરિવાર ગજાનન મહારાજના દર્શને

રાજાશાહી ગયે તો સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં રાજાશાહીમાં જે રાજા પ્રજાવત્સલ રાજવીની છાપ છોડી ગયા તે રાજવીઓના વંશજોને પ્રજા આજે પણ પૂરું માન સન્માન આપે છે… આમ તો વાંકાનેરના પૂર્વ મહારાજ કુમાર શ્રી રણજીતસિંહજી (IAS, નિવૃત્ત) વર્ષોથી…

કડીવાર કુટુંબ (દાદી વાળા) ના તારલાઓના સન્માનનો કાર્યક્રમ

વાંકાનેર: વિસ્તારમાં વસતા કડીવાર કુટુંબ (દાદી વાળા) ના તેજસ્વી વિદ્યાર્થીઓ, નવી સરકારી નોકરી મેળવતા કર્મચારીઓ, નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓ તેમજ હાજી સાહેબોનો સન્માન કાર્યક્રમ યોજવાનું નક્કી થયેલ છે, વધુ વિગત નીચે મુજબ છે…. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કડીવાર…

ગણપતિ વિસર્જન જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે જ કરવું

વાંકાનેર: હાલ સમગ્ર વાંકાનેર પંથકમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ પંડાલોમાં ગણેશ સ્થાપના કરી પુજન-અર્ચન કરવામાં આવી રહ્યા હોય, ત્યારે આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન માટે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને વાંકાનેર નગરપાલિકા દ્વારા…

ગણેશોત્સવમાં અનિચ્છનીય બનાવ રોકવા પોલીસ એલર્ટ

નવાપરાનો શખ્સ જડેશ્વર ચેમ્બરની બંધ દુકાનો પાસેથી રાત્રીના અંધારામાં પકડાયો મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર વોચ મોરબી: સુરતમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે મોરબી જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે…

Content Copying Forbidden !!

error: Content is protected !!