કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

મુસ્લિમોની લાગણી દુભાવનાર કથાકાર વિરુદ્ધ રજુઆત

વાંકાનેર: મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને…

ચૂંટણીમાં OBC અનામતથી બદલાશે રાજનીતિ

ગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે  રાજ્યમાં પહેલી વાર 27% OBC અનામત સાથે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. જો કોઈ પણ વિધ્ન ના આવ્યું તો 4765 ગ્રામ પંચાયત, 17 તા. પંચાયત, 80 નગરપાલિકા, 2 જિ.…

નાગાબાવાજીના લોકમેળાના આયોજનની અઠ્ઠાવીસ શરતો

સોઇલ ટેસ્ટનો કોઈ ઉલ્લેખ શરતોમાં નથી હરરાજીની ૫૦% રકમ હરરાજી પૂર્ણ થયે ભરપાઈ કરવાની હતી વાંકાનેર: વર્ષ : ૨૦૨૪-૨૫ માટે શ્રી નાગાબાવાજીનાં મંદિર સામેનાં મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની શરતો (સાતમ, આઠમ, નૌમ, દશમ, અગ્યારસ તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪)…

ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીની જન્મજયંતીએ ભાવાંજલિ

ટંકારા: મહાત્મા ગાંધીના મૂલ્યો-વિચારોથી પ્રેરિત, સર્વધર્મ સમભાવ ધરાવતા ક્રાંતિકારી લોકસંત અને લોકસેવક જૈન મુનિશ્રી સંતબાલજીની 120મી જન્મજયંતી અવસરે એમની જન્મભૂમિ ટંકારા તાલુકાનાં ટોળ ખાતે ભાવાંજલિ અર્પણ કરી હતી…રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ…

એસ.એમ.પી.હાઈસ્કૂલે વાંકાનેરનું ગૌરવ વધાર્યું

અંડર 17 બહેનોમાં સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન વાંકાનેર: 68મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2024 માં જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં તક્ષશીલા વિદ્યાલય હળવદ મુકામે તારીખ 20-08-2024 મંગવારના રોજ યોજાયેલ તેમાં અંડર 17 બહેનોમાં વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન થઈ…સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ…

વાંકાનેરમાં જન્માષ્ટમી ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

ભવ્ય શોભાયાત્રા નિકળશે: ધારાસભ્ય સોમાણીની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમીતી દ્વારા આગામી જન્માષ્ટમી તથા ગણપતી ઉત્સવની ધામધુમથી ઉજવણી તેમજ શોભાયાત્રા અંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને અત્રેના ટાઉનહોલ ખાતે ધર્મશાળા બેઠક મળી હતી. આ ધર્મસભામાં સંતો-મહંતો ઉપરાંત કૃષ્ણભકતો…

કથાકાર રામગીરી માહારાજ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા રજુઆત

પયગંબર સાહેબ તથા ધર્મ વીરૂધ્ધ અપમાન જનક ટીપ્પણીઓ સબબ વાંકાનેર: તાજેતરમાં સોશ્યલ મીડીયા અને ન્યુઝ મીડીયા પર મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર વન્જાર ગામ, ઓરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામમાં એક કીર્તન સભા દરમ્યાન ધર્મના પયગંબર…

પાલિકાઓની ચૂંટણી પક્ષના સિમ્બોલ ઉપર લડશે કોંગ્રેસ

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી 72 નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ પર લડવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ પ્રમખની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ જાહેરાત કરી છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ-પાલિકા-પંચાયતોની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ સાથે…

કાછીયાગાળાના ભરવાડ સમાજના ભુવાનો એક કિસ્સો

“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું. વાંકાનેર- થાન રોડ પર તાલુકાનું છેવાડું કાછીયાગાળા ગામ છે. અત્યારે આ ગામમાં બસ્સો ઉપરના ઘરની વસ્તી છે, જેમાં તળપદા કોળી (ધરજીયા, ધોળકિયા, જરવરિયા, રંગપરા, સાપરા) ના લગભગ દોઢસો અને ભરવાડ…

એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદર/સમગ્ર વાંકાનેરનું ગૌરવ

વાંકાનેર: સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને રમગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત મુખ્ય કોચ SAG ની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના રમતોત્સવ જે શનિવારે તારીખ 17-08.2024…

Content Copying Forbidden !!

error: Content is protected !!