કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નોબલ રીફ્રેકટરીઝ તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નોબલ રીફ્રેકટરીઝ ઘનશ્યામભાઈ ઢોલરીયા તરફથી શુભેચ્છા સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

સતત ગેરહાજર રહેતા શિક્ષિકા સામે કાર્યવાહી

વાંકાનેર: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સરકારી શાળામાં ફરજ બજાવ્યા વગર જ ઘેર બેઠા પગાર ખાતા શિક્ષકોના કિસ્સા સામે આવ્યા છે અને અનેક કિસ્સામાં ડમી શિક્ષકો સરકારી શાળામાં ફરજ બજાવી રહ્યા હોવાનું ભોપાળું સામે આવ્યું છે ત્યારે વાંકાનેરના શિક્ષિકા વાઘેલા ઉર્વશીબેન પિતાંબરભાઈ…

તિરંગા યાત્રા: ભાજપી મિત્રોને ખાસ વિનંતી !!

શહેરના રસ્તાઓમાં પડેલા ખાડા અને રખડતા ઢોરનું ખાસ ધ્યાન રાખે વાંકાનેર: આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રામાં જોડાવવા માટે વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર શહેરનાં ચુંટાયેલા, તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને સૌ કાર્યકર્તાઓને ધારાસભ્ય શ્રી…

હજ અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ

આગામી વર્ષમાં હજ પઢવા જવાનો ઈરાદો રાખનાર માટે ખુશ ખબર વાંકાનેર: હજ 2025 (હિજરી 1446) માટેની જાહેરાત ભારત સરકાર લઘુમતી બાબતોનું મંત્રાલય અલ્પસંખ્યક્ત કાર્ય મંત્રાલય હજ કમિટી ઓફ ઈન્ડિયા (2002 ના સંસદ નંબર 35 ના અધિનિયમ હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા)…

નવોદય વિદ્યાલય પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ

વાંકાનેર: ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટેના પરીક્ષાના ફોર્મ ભરવાના નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે, જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય…

પોલીસ ભરતી માર્ગદર્શન મુસ્લીમ સમાજનો સેમિનાર

વાંકાનેર: વિસ્તારના મુસ્લીમ સમાજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આગામી પોલીસ ભરતીમાં કોન્સટેબલ તથા પી.એસ.આઇ.ની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવેલ છે, તેઓને વિના મૂલ્યે ફીઝીકલ તથા લેખીત પરીક્ષાના વર્ગો દ્રારા સમાજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિકાસમાં પોતાના યોગદાન દ્રારા, સામાજીક ઉત્થાન સાધવાના આ નેક…

લિંબાળા દરગાહ શરીફે 15 મી ઓગષ્ટના કાર્યક્રમો

ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામો હઝરત પીર સૈયદ મોહમ્મ્દ ફઝીલશાહ બાવાનું જાહેર આમંત્રણ વાંકાનેર: નેશનલ હાઇવે પર લિંબાળા પાસે આવેલ દરગાહ શરીફ કંપાઉન્ડમાં સ્વાતંત્ર દિન નિમિતે ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે…. જાણવા મળ્યા મુજબ…

કેસરીદેવસિંહજીએ કરવા જેવું કામ! આદર સાથે અર્પણ

…તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ વાંકાનેર: તાજેતરમાં પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય…

તાલુકાને 4 નવી સરકારી માધ્યમિક શાળા મળશે

ભીમગુડા, વરડુસર, લુણસર અને સતાપરનો સમાવેશ વાંકાનેર: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકામાં 4 નવી સરકારી માધ્યમિક શાળા આપવામાં…

આવતા સોમવારે જડેશ્વરનો મેળો યોજાશે

યાંત્રિક રાઈડસને મંજૂરી અંગે સવાલ વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે મેળો યોજાય છે. સૌરાષ્ટ્રમાં યોજાતા અનેક મેળાઓની શરૂઆત જડેશ્વરના મેળાથી થાય છે, એટલે કે સૌરાષ્ટ્રભરમાં અહીં સૌ પ્રથમ મેળો ભરાય છે. મેળાની શરૂઆત…

Content Copying Forbidden !!

error: Content is protected !!