કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

મોદીનું બેનર રાતો રાત ઉતરી ગયું !

અર્જુનસિંહ વાળાની રજૂઆતની અસર વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા રેલવે બ્રિજ પાસે એક વોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું. આ વોર્ડિંગ પર નરેન્દ્ર મોદીનું પ્રચાર કરતો બેનર લગાવવામાં આવ્યું હતું જેની સામે આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર અર્જુનસિંહ વાળાએ આચારસંહિતાનો ભંગ થતો…

શાંતિપૂર્ણ મતદાન કરવા ક્ષત્રિયોને અપીલ

રાજેન્દ્રસિંહ જાડેજા અને વજુભા ઝાલાનો પત્ર વાંકાનેર: હાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે તેને લઈને અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ અને વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટેની આપીલ કરવામાં આવેલ છે…

કેસરીદેવસિંહ સામે કરણીસેનાની પ્રતિક્રિયા

મોરબી કરણીસેના અધ્યક્ષે રાજવીની પ્રતિક્રિયાની આલોચના રુપાલાએ બકવાસ કર્યો ત્યારે કેમ નિવેદન ન આપ્યું ? મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા આ…

ભાજપને હરાવવાનો ક્ષત્રિય સંમેલનમાં હૂંકાર

વાંકાનેર: છેલ્લા 33 દિવસથી ચાલતા ક્ષત્રિય આંદોલનના પડઘા ગઈ કાલે વાંકાનેરમાં પણ પડયા હતા. અહીં એક સંમેલન કુળદેવી ટ્રસ્ટના મેદાન દિગ્વીજયનગર પેડક વાંકાનેર ખાતે રાજપુત સમાજ દ્વારા મળ્યું હતું, જેમાં શહેર અને તાલુકા ઉપરાંત રાજકોટથી ક્ષત્રિય આગેવાનો ઉમટી પડયા હતા.…

વાંકાનેરમાં આજે ક્ષત્રિય સમાજનું સંમેલન

દિગ્વીજયનગરમાં સાંજના ૫-૦૦ કલાકે મળશે વાંકાનેર : ભાજપની ગણતરી નહીં હોય કે ક્ષત્રિયોનુ આદોલન આટલું બધું અસરકારક સાબિત થશે. માત્ર રાજકોટ લોકસભા વિસ્તાર અને રૂપાલા પૂરતું સીમિત રહેવાને બદલે આ આંદોલન હવે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે સમાજમાં ઠેઠ નીચે સુધી…

ધાનાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ વઘાસીયા ગામે પ્રચારમાં ધર્મસ્થળનો ઉપયોગ કર્યા અંગે ફરિયાદ વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે પોલીસ સ્ટેશને નોંધાયેલા અન્ય ગુન્હા રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ધર્મસ્થાનનો પ્રચાર માટે ઉપયોગ કર્યો હોવાના આરોપ સાથે આચારસંહિતા…

સાંસદોનો પગાર કેટલો હોય છે?

સાંસદોનો પગાર કેટલો હોય છે? કઇ કઇ સુવિધાનો ઉઠાવી શકે છે લાભ? લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે બીજા તબક્કાના મતદાન કાલ 26 એપ્રિલના થશે. પ્રજાના પ્રતિનિધિ તરીકે પાર્લામેન્ટમાં બેસતા સાંસદો સરકારમાંથી અનેક ભથ્થા મેળવી…

મહિકાના વિદ્યાર્થીનો સંશોધન પ્રોજેક્ટ પૂર્ણ

મહિકાના વિદ્યાર્થીનો સંશોધન પ્રોજેક્ટ પૂર્ણ દરિયાઈ વાતાવરણમાંથી બેક્ટેરિયાની બે નવી પ્રજાતિઓ શોધી કાઢી વાંકાનેર: તાલુકાના મહીકા ગામના મોહમ્મદસાકીલ બાદી આત્મીય યુનિવર્સિટીમાં M.Sc બાયો ટેક્નોલોજીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા સેમેસ્ટરમાં તેમણે નિબંધ સંશોધન પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો…

હવે ક્ષત્રિય આંદોલનથી ભાજપ ડર્યું

કેસરીદેવસિંહનું રાજકીય ભવિષ્ય ઉજળું મનાય છે વાંકાનેર: રૂપાલાના વિવાદમાં રાજપૂતો હવે બહાર કાઢેલી તલવાર મ્યાનમાં મૂકવા તૈયાર નથી. હવે વાત ક્ષત્રિયોના આન બાન અને શાનની છે, ત્યારે ક્ષત્રિયોએ મોટાપાયે વિરોધ દર્શાવવાનું શરૂ કર્યુ છે. સાથે જ ભાજપ વિરોધી મતદાન કરવા…

વિઝારતહુસૈનબાવાના જન્મ દિવસે કાર ભેટ

વાંકાનેર: હજરત પીર સૈયદ વિઝારતહુસૈન બાવા સાહબના યૌમે વિલાદત (જન્મ દિવસ) 20 એપ્રિલના રોજ હતો, આ મુબારક પ્રસંગ પર ઓલવીસ મોટર્સ ગ્રુપ તેલાવ તરફથી બાવાસાહેબને કાર ભેટ આપવામાં આવી હતી (સુબ્હાનઅલ્લાહ) ઉલ્લેખનીય છે કે તેલાવ સાણંદ તાલુકામાં આવેલું છે અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!