કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

દીઘલિયા શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા. ૨૨ માર્ચ, ૨૦૨૪ ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિશ્વ જળ દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શાળાના શિક્ષક સતીશકુમાર સરડવાએ જળની ઉપયોગિતા જણાવી હતી. આ ઉપરાંત…

કાનપર પ્રા. શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી

વાંકાનેર: તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકોએ વનની મુલાકાત લઇ, વનનું માનવ જીવનમાં શું મહત્વ રહ્યું છે તેની સમજ મેળવી. “વન દ્વારા વરસાદ” એ થીમ ઉપર વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કર્યું. “વૃક્ષ…

લિયાકતભાઈ બાદી (ગેલેક્સી)ની દીકરીનું જીવનનું પ્રથમ રોઝુ

વાંકાનેર: તાલુકાના કેરાળા ગામના વતની અબ્દુલભાઇ (ગેલેક્સી બેન્ક વાળા)ના દીકરા લીયાકતભાઈ – 8238277777 (ગેલેક્સી હોસ્પિટલ વાળા)ની છ વર્ષની દીકરી નિસ્ફાએ પોતાના જીવનના પ્રથમ બે રોઝા કરેલ છે અને આજે એમનો જન્મ દિવસ છે, કમલ સુવાસ પરિવાર મુબારકબાદી આપે છે. નીચેની…

અકસ્માતનો ભોગ બનેલા શખ્સ માટે મદદની અપીલ

વાંકાનેર: ઢુવા પાસે ગઈ કાલ 20-3-2024 ના રોજ ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા ટંકારા તાલુકાના ટોળ ગામના બાદી સોયબ ઉસ્માનગનીનું જોરદાર એક્સિડન્ટ થયેલ છે, તેઓને મોરબી દવાખાને લઇ ગયા હતા, પણ ત્યાંના ડોકટરે રાજકોટ લઇ જવાની સલાહ આપેલ હોવાથી હાલ રાજકોટ…

શિક્ષણ જગતમાં ભારે મોટા ધડાકા ભડાકાના એંધાણ

શિક્ષકો જ શિક્ષકોના દુશ્મન? પત્રકારના નામે ફ્રોડ અરજી ?? મોરબી: જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને મળીને કેટલાક શિક્ષકોએ એક પત્રકારને પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને રુબરુ મળીને ખૂલાસા કરવામાં આવેલ છે અને ચોક્કસ શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ…

રાજકોટ લોકસભાની 2019 ની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના નીચે મુજબના કુલ સાત વિસ્તાર આવે છે. જેમાં હાલ સાતેસાત ધારાસભ્યો ભાજપના છે. ગત લોકસભાની ચૂંટણીનું ટોટલ પરિણામ જોતા પહેલા તેમની નીચે આવતી ધારાસભાનું વર્ષ 2022 નું પરિણામ જાણીએ… (1) ટંકારા ધારાસભા વિસ્તાર (દુર્લભભાઈ…

મીરસાહેબના વફાતથી માર્કેટિંગ યાર્ડ પરિવાર- વાંકાનેર તરફથી ખિરાજે અકીદત

વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) ની દુઃખદ વફાત થયેલ છે, જે બાબતમાં માર્કેટિંગ યાર્ડ પરિવાર- વાંકાનેર તરફથી ખિરાજે અકીદત એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

શિક્ષકો વિરૂધ્ધ ખોટી અરજીઓ કરવાનો સનારીયો

દેશી મળ્યો:ટ્રાફિક નિયમના ભંગ વાંકાનેર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ સમૂહના અમુક લોકો દ્વારા વાંકાનેરના કેટલાક શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા વિરુદ્ધ તથ્ય વગરની આધાર પુરાવા વગરની નામી બેનામી અરજીઓ આરટીઆઈ કરી ડરાવવા ધમકાવવામાં આવે છે. તેવા આરોપ સાથે…

દીઘલિયા શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું

વાંકાનેર: તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે દીઘલિયા ગામના સરપંચ રસીદાબેન રસૂલભાઈ ખોરજીયા, એસ.એમ.સી. અધ્યક્ષ પાર્વતીબેન અલ્પેશભાઈ ઝાપડા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.…

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ

હેલ્પલાઈન નંબર 1095 પોલીસ સ્ટેશનેથી ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજે સોમવાર (11 માર્ચ 2024) થી શરુ થવા જઈ રહી છે. જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.20 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!