મર્હુમ ખુરશીદહૈદર ઉર્ફે મીરસાહેબનું પેઢીનામું
પીર મશાયખ (રહે.) થી પહેલાનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૧ અને ર અમોએ ‘પીર મશાયખ (રહ.)નો મઝહબ‘ નામની પુસ્તિકામાંથી સાભાર લીધેલ છે. પીર મશાયખ (રહે.) થી પછીનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૩ થી ૬ અમોએ પીર વિઝારતહુસૈન વલ્દ…