કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

મર્હુમ ખુરશીદહૈદર ઉર્ફે મીરસાહેબનું પેઢીનામું

પીર મશાયખ (રહે.) થી પહેલાનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૧ અને ર અમોએ ‘પીર મશાયખ (રહ.)નો મઝહબ‘ નામની પુસ્તિકામાંથી સાભાર લીધેલ છે. પીર મશાયખ (રહે.) થી પછીનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૩ થી ૬ અમોએ પીર વિઝારતહુસૈન વલ્દ…

મીર સાહેબની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મંગળવારના

વાંકાનેર: મોમીન મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું તા. 9/3/2024 શનિવારની સાંજે દુઃખદ અવસાન થયું છે. તા. 12/3/2024 મંગળવારના રોજ સર્વ સમાજ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે. એક પણ સમાચાર નહીં…

મીર સાહેબની દફનવિધિ અને જિયારતનો કાર્યક્રમ

દફનવિધિ વાંકાનેર: મોમિન મોટી જમાતના સજ્જાદાનશીન અને પીરો મુર્શીદ અલ્હાજ પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય વાંકાનેર) અલ્લાહ તઆલાની રહેમતમાં પહોચી ગયા છે. બાવા સાહેબના દફનનો કાયર્કમ તાઃ ૧૦-૦૩-૨૦૨૪ ચાંદ ૨૮ શાબાન ૧૪૪૫ રવિવારના (આજે) નીચે…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ

જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

વાંકાનેર વિસ્તારનો મોમીન સમાજ અને ગૌ-હત્યા

શું કોઈ હિન્દુ નોન-વેજ ખાતો જ નથી? અંગત દુશ્મનીનો બદલો ગાયના નામે લેવાય તેની સામે વાંધો છે હિન્દૂ ભાઈઓ જ ગાયને કસાઇઓ પાસે કતલખાને મોકલી રહ્યા છે: મોહન ભાગવત મોમીન મહેનત કરી પરસેવો પાડી ખાનારી કોમ છે એ ખરું છે…

બ્રહ્માકુમારી વિદ્યાલયમાં શિવરાત્રીની ઉજવણી

જડેશ્વર અને ભંગેશ્વર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી વાંકાનેર: સમગ્ર દેશની અંદર શિવરાત્રી અને તેની સાથો સાથ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, વાંકાનેરમાં પણ બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે અરુણોદયનગરમાં શિવરાત્રીની અને વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું…

ઇફકોની દિલ્હીના જનરલ બોર્ડમાં નિમણૂંક

ચંદ્રપુરના જલાલભાઈતથા વાંકીયાના ગુલમહંમદભાઈની નિમણુંક વાંકાનેર તાલુકા માટે ગૌરવની વાત વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયા તથા વાંકીયા ગામના અગ્રણી ગુલમહંમદભાઈ બ્લોચની ઇફકો કંપની-દિલ્હીના જનરલ બોર્ડમાં પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેથી ગઈ કાલે વાંકાનેર…

વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિના ચિત્રો, સુત્રો સાથે રેલી યોજવામાં આવી હતી. લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરમાં મતદાન…

મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય રદ કરો

ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાની રજુઆત વાંકાનેર: અહીંના ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાએ પ્રધાનમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય તાત્કાલીક રદ કરવો જોઈએ. તેમણે પત્રમાં જણવ્યું છે કે…

ગારીડામાં પીરની દરગાહ ખાતે સમુહલગ્ન સંપન્ન

હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન વાંકાનેર: તાલુકાના ગારીડા ગામના ટેકરા ઉપર પીર સૈયદ અબ્દુલ્લાશા પીરની દરગાહ ખાતે રામ રહીમ કમીટી દ્વારા બીજા (દ્વિતીય) સમુહલગ્નનું આયોજન કરાયું હતું. આ સમુહ લગ્નમાં નવ મુસ્લિમ તથા બે હિન્દૂ નવદંપતિઓ લગ્ન બંધનથી જોડાયા હતા. તમામ દંપતિઓને…

Content Copying Forbidden !!

error: Content is protected !!