કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

વાંકાનેરના બે માનવોનુ એવોર્ડ અર્પણ કરી સન્માન

નકલંકધામ હડમતિયા ગુર પુર્ણીમા મહોત્સવ દરમિયાન જીવણ સ્વામી એવોર્ડ અને પ્રેમદાસ એવોર્ડ અર્પણ વાંકાનેરનુ વિરલ વ્યક્તિત્વ અને મહામુલુ રતન એટલે મનજીભાઈ ગોવિંદભાઈ ધરોડીયા. લોકલાડીલુ નામ મનજીભાઈ માસ્તર એમણે વાંકાનેરની પ્રગતીમા સિંહ ફાળો આપ્યો છે. પ્રજાપતિ સમાજ માટે એમણે ખુબ ઉમદા…

મેસરીયા મંડળી: ડખ્ખામાં બીજી ફરિયાદ લખાઈ

વાંકાનેર: મેસરીયાના દેવકુભાઇ જગુભાઇ ધાધલ (ઉ.વ.૪૪) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના ચુંટાયેલ સભ્યોની પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની હોય પોતે પ્રમુખ પદનો ઉમેદવાર હોય તેમજ સામા પક્ષે ધીરૂભાઈ વશરામભાઈ રાઠોડ પ્રમુખ થવાના હોય અને બંન્ને…

દીઘલિયા શાળામાં દાતા તરફથી લોંગ બુકનું વિતરણ

વાંકાનેર: તાલુકાના દીઘલિયા ગામમાં આવેલ દીઘલિયા પ્રાથમિક શાળામાં દાતા તરફથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. થાણે ડિસ્ટ્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રમુખ બિજલબેન જગડ, મહિન્દ્રભાઈ અને એમના સાથીદાર દાતાઓના સહયોગથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.…

યુવા કોંગ્રેસ દ્વારા રોપાઓનું વિતરણ કરાયું

વાંકાનેર: યુવા કોંગ્રેસ દ્વારા પર્યાવરણના જતન અને રક્ષણ કરવા માટે રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય નજીક આશાન ફાર્મા ખાતે ખુલ્લી જગ્યામાં વિવિધ ફળો, ફૂલો, છાંયડા કરતા રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું, જેનો લાભ મોટી સંખ્યામાં…

પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત વાંકાનેર પોલીસ લાઈન ખાતે પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતોપોલીસ પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોના કૌશલ્ય વિકાસ થાય સાથે જ અભ્યાસની…

કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માનનું આયોજન

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન વાંકાનેર: વીર માંધાતા કોળી કેરીયર એકેડમી દ્રારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી…

દીઘલીયા સરપંચ રસુલભાઈનો આજે જન્મદિવસ છે

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના લોકપ્રિય સરપંચ રસુલભાઈ ખોરજીયાનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-7-1967 ના રોજ જન્મેલા રસુલભાઈ આજે 57  વર્ષ પુરા કરી 58 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ દીઘલીયા સરપંચ તરીકે છેલ્લી ત્રણ ટર્મથી સેવા આપી રહ્યા છે.…

કરબલાના શહિદોની સ્મૃતિમાં મનાવાતો આશુરાનો દિવસ

ઈસ્લામ જીંદા રહેતા હૈ, હર કરબલા કે બાદ, ઉનકે નિસાર કોઈ કૈસે હી રંજ મેં હો, જબ યાદ આ ગયે હૈ, સબ ગમ ભૂલા દીયે ઈસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઈમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા…

પ્રા. શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

અમદાવાદ: રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને…

પંચાસીયા દૂધ મંડળીના સભ્યો બિનહરીફ ચૂંટાયા

વાંકાનેર: તાલુકાના પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું જાહેરનામું તા: 15-7-2024 ના બહાર પડેલ હતું, જેના અનુસંધાને 15 ફોર્મ ઉપડેલ હતા, જે પૈકી 1 ફોર્મ રદ અને 3 ફોર્મ પાછા ખેંચાતા હુસેનભાઇ બાદી (માજી સરપંચ) અને ગુલામભાઇ પટેલની…

Content Copying Forbidden !!

error: Content is protected !!