કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત આજે મીટિંગ

વાંકાનેર : આજ શુક્રવારે સવારે 10:00 કલાકે ભાજપ કાર્યાલય, પૂર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ, 8-એ નેશનલ હાઈવે, વાંકાનેર ખાતે ‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પ્રભારી રવિભાઈ સનાવડા પધરાવવાના હોય…

સુન્ની મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન

વાંકાનેર શહેરમાં સુન્ની મુસ્લિમના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્ન આગામી તા. ૨૮-૦૪-૨૦૨૪ ને રવિવારના રોજ યોજાશે જે સમૂહ લગ્નમાં જોડાવવા ઈચ્છુક દંપતીઓએ તા. ૧૫-૦૨-૨૪ થી તા. ૦૫-૦૩-૨૪ સુધીમાં ફોર્મ ભરી જવા જણાવ્યું છે સમૂહ લગ્નમાં જોડાવવા…

અનુ. જાતિ મોરચામાં વાંકાનેર વિસ્તાર માટે નિમણુંક

જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના ઝોન, કારોબારીનાં આમંત્રિત સભ્યોના નામ જાહેર મોરબી: જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ સાથે ચર્ચા કરીને અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી સમિતિના સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો, ઝોન પ્રભારી, આમંત્રિત સભ્યો તેમજ…

સાદાઈથી શાદી કરવા બદલ મોમીનને અભિનંદન !

વાંકાનેર તાલુકાના કાનપર ગામના શેરસીયા ઈલ્યાસભાઇ હાજીભાઇના દિકરા એહમદઅર્શદની શાદી અને નિકાહ તા ૨૨-૧-૨૦૨૪ના રોજ સાદગીથી થયેલ હતા. આજકાલ આવા પ્રસંગોએ ફોટા, વિડિઓ શૂટિંગ અને શણગાર થતા જ હોય છે. મોમીન સમાજમાં કેટલાક ખર્ચાળ કુરિવાજો ઘૂસી ગયા છે. ગરીબ કુટુંબે…

ગારીડાના બગ્ગા બાપુનું 139 મી વખત રક્તદાન

રીબડા ખાતે સ્વ.મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથિના સ્મરણાર્થે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ રક્તદાન કર્યું વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે હઝરત અબ્દુલ્લાશા પીરના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગ્ગા બાપુ જેઓની જન્મભૂમિ ધાંગધ્રા અને હાલ કર્મભૂમિ વાંકાનેરના ગારીડા ગામે વર્ષોથી વસવાટ કરે છે, વિવિધ…

મીરાદાતાર અને હાજીપીર દરગાહને 35 કરોડની ફાળવણી

ગાંધીનગર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ હેઠળના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જીલ્લાના ભુજ તાલુકામાં આવેલ હાજીપીરની દરગાહના વિકાસ માટે 20 કરોડ તેમજ મહેસાણા જીલ્લાના ઉનાવા ખાતે આવેલ મીરા દાતારની દરગાહ માટે 15 કરોડ ની ફાળવાણી કરી બંને દરગાહ…

ખીજડિયામાં તા. ૧૦ ના જલસો: યુટ્યુબ પર પ્રસારણ

વાંકાનેર: તાલુકાના ખીજડીયા ખાતે જો દસ્તારબંદીનો શાનદાર કાર્યક્રમ આગામી તા. ૧૦ શનીવારે ઇશાની નમાઝ બાદ યોજાનાર છે. આ દસ્તારબંદીનો જલ્સામાં પીરે તરીકત ડો. સૈયદ ગુલામ મોઇનુદીન કાદરી ચિશ્તીનું સ્થાન રહેશે. ખતીબે ખુસુસી, શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ શોએબ અલી અકબરી…

ઓળ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામ ખાતે સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તા. 20 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીરામ ચરિત માનસ પારાયણ નવાહયજ્ઞ અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું…. ઓળ ગામ રામજી મંદિર પ્રાણ…

સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાના સમૂહ લગ્ન

વિક્રમ સોરાણીની પ્રેસનોટ: વાંકાનેર તાલુકામાં 25-2-2024 ના રોજ યોજાશે વાંકાનેર: શિવાજી સેનાના અધ્યક્ષ અને ગઈ ધારાસભામાં ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડનાર વિક્રમ સોરાણીએ એક પ્રેસનોટમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાના સમૂહ લગ્ન અંગે જણાવ્યું છે કે તમામ સર્વ જ્ઞાતિના દીકરા- દીકરી સમૂહ…

જન્મદિને સોનાના દાણાની ગરીબ દીકરીઓને પ્રસાદી

જુગ જુગ જીઓ વઘાસિયાના દેવદિપસિંહ ! વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના જગદીશસિંહ ભુરૂભા ઝાલા કે જેઓ વાંકાનેર તાલુકા ભાજપના અગ્રણી છે, તેમણે તેમના પુત્ર દેવદિપસિંહ (ઉ.વ. 12) નો આજે જન્મ દિવસ હોઈ જન્મદિનની ઉજવણી માટે વાંકાનેર સીટી સ્ટેશન રોડ રહેતા ગરીબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!