ચંદ્રપુરમાં શનિવારના મહેફિલ-એ-નાતનો પ્રોગ્રામ
વાંકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોને આમંત્રણ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે શનિવારના તા: 27/1/2024 ના રાત્રે ઈશાની નમાઝ બાદ રસુલભાઈ ખોરજીયા (99656 78692)ના ઘરે લગ્નપ્રસંગ નિમિત્તે યોજાનાર મહેફિલ-એ-નાતના પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝ પઠાણ ખાસ ઉપસ્થિત રહેશે,…