કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ચંદ્રપુરમાં શનિવારના મહેફિલ-એ-નાતનો પ્રોગ્રામ

વાંકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોને આમંત્રણ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે શનિવારના તા: 27/1/2024 ના રાત્રે ઈશાની નમાઝ બાદ રસુલભાઈ ખોરજીયા (99656 78692)ના ઘરે લગ્નપ્રસંગ નિમિત્તે યોજાનાર મહેફિલ-એ-નાતના પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝ પઠાણ ખાસ ઉપસ્થિત રહેશે,…

મયુરસિંહ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના કારોબારી સભ્ય બન્યા

વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની અને નિવૃત્ત ડીવાયએસપી સ્વ. સજુભા ઝાલાના પુત્ર મૃદુભાષી શ્રી મયૂરસિંહજી સજુભા ઝાલાની ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેથી તેમની આ નિમણૂક બદલ મયુરસિંહજી ઝાલા પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી…

વાંકાનેરમાં ઈવીએમ-વીવીપેટનું ડેમોસ્ટ્રેશન

વાંકાનેર: મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી, વાંકાનેર અને ટંકારામાં મતક્ષેત્રમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સુચનાથી ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે મતદાર જાગૃતિ માટે મોબાઈલ ડેમોસ્ટ્રેશનની શરૂઆત થઇ ચૂકી છે અને આ ડેમોસ્ટ્રેશન થકી લોકો ઇવીએમ અને વિવિપેટ અંગે તમામ જાણકારી મેળવી…

મેસરિયામાં શોભાયાત્રાનું સફળ આયોજન થયું

મહા આરતી કરીને સર્વે ભક્તજનોએ મહાપ્રસાદ લીધો શ્રી રામજન્મભૂમિ અયોધ્યા ધામમાં ભગવાન શ્રીરામચંદ્રજી પ્રભુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી… આ શોભાયાત્રા આખા ગામમાં ફરી હતી, ત્યાર બાદ શ્રી આપાજાલા ધામમાં ભગવાન શ્રીરામપ્રભુજીનું…

રામ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી

ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આયોજન વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરની ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા અયોધ્યા નગરીમાં યોજાનારા રામ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રામભક્તોએ વિશાળ સંખ્યામાં જોડાઇને ડી .જે. નાં…

વિકસિત ભારત સંકલ્પ યાત્રા લીંબાળા ગામે

આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓની માહિતી અપાઈ વાંકાનેર : ‘૨૦૪૭ નું ભારત એટલે વિકસિત ભારત’ આવા સંકલ્પ સાથે દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજયમાં પણ સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતા રથ પરિભ્રમણ…

અયોધ્યા જઈને જીવ ગુમાવનાર એક વાંકાનેરવાસી

માં-બાપને કહ્યા વગર જ બાબરી મસ્જિદ ધ્વંશ વખતે અયોધ્યા પહોંચી ગયેલા વાંકાનેર: 1992માં જયારે અડવાણીજીની રથ યાત્રા નીકળી હતી અને ગામે-ગામથી ‘રામ મંદિરમાં એક શીલા અમારા ગામની પણ’ આંદોલનમાં વાંકાનેરમાંથી પણ ઈંટો એકઠી કરાતી હતી, ત્યારે વાંકાનેર આરોગ્યનગર બસ સ્ટેન્ડ…

ખેલ મહાકુંભમાં ગાંગીયાવદર પ્રથમ- વિઠ્ઠલપર દ્વિત્ય

વાંકાનેર: આજ તારીખ 19/01/2024 ને વાર શુક્રવારના રોજ વાંકાનેર તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગાંગીયાવદર પ્રાથમિક શાળાએ ખો-ખો રમતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને વિઠ્ઠલપર પ્રાથમિક શાળાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. તેમજ આજરોજ ખોખો…

તાલુકા પંચાયતનું આગામી વર્ષનું બજેટ મંજુર

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે સભાખંડ હોલમાં ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા હરિસિંહ ઝાલાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમાં કોંગ્રેસના 5 સભ્યો અને ભાજપના 11 સભ્યોની હાજર રહ્યા હતા. વાંકાનેર તાલુકા પંચાયત ખાતે કોઈ પણ જાતના…

વાંકાનેરથી ભડીયાદ પીર પગપાળા જવા રવાના

વાંકાનેર: ભડીયાદ ખાતે પીર મહેમુદશા બુખારી દાદા (ભડીયાદ પીર)ના ઉર્ષ પ્રસંગે વાંકાનેરથી ભડીયાદ પગપાળા અકીદતમંદો રવાના થયા છે. આ માટે મેદની જૂલુસના કરાયેલા આયોજન અંતર્ગત વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા મેદની બપોરે હઝરત ગેબનશાપીર દરગાહથી હઝરત દિનદારશાપીર…

Content Copying Forbidden !!

error: Content is protected !!