કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

પદયાત્રીનું ડમ્પર નીચે માથું કચડાઈ જતાં મોત

સમઢીયાળા અને રાતડીયાના સાત વ્યક્તિઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ અને રાતડીયા ગામેથી સાત વ્યક્તિઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે માળિયા મિયાણા તાલુકામાં હરીપર પાસે દેવ…

નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ મળી

સરકારની ગાઈડલાઇન્સ મુજબ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત તહેવારોને ધ્યાને રાખી વાંકાનેરમાં નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ રાબેતા…

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની…

બહુચરાજીના પદયાત્રીઓનું રામધામ ખાતે સન્માન

બહુચરાજીના સંઘમાં પાટણ, સુરત-અમદાવાદ સહિતના વિસ્તારોના ભાવીકો જોડાયા વાંકાનેર: મુળ બહુચરાજી ગામના વતની ઠકકર જયંતિલાલ શિવાજીના પરિવાર દ્વારા બહુચરાજીથી વીરપુર પગપાળા સંઘ લઈ જવાની પરંપરા આજે 43 વર્ષ પછી પણ અકબંધ છે. આ પગપાળા સંઘનું છેલ્લા એકત્રીસ વર્ષથી નેતૃત્વ સંભાળતા…

હડમતીયા ગામ સ્થિત પાલણપીરનો ઇતિહાસ

પુજ્ય પાલણપીરની જગ્યા અનેરો ઇતિહાસ ધરાવે છે અહીં ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાના રિવાજ છે ભાદરવા વદ નોમ, દશમ અને અગિયાર સે લોકો અહીં સંસારની માયાજાળમાથી મુક્ત થઇને ભક્તિભાવમાં લિન થાય છે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે…

સ્પર્ધામાં ઘીયાવડ શાળાની વિદ્યાર્થિનીઓ ઝળકી

રાજ્યકક્ષાએ કરાટેમાં જુના કણકોટની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ મેળવ્યા વાંકાનેર : ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોતોકાન કરાટે યુનાઇટેડ ગુજરાત દ્વારા 5th ISKU ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન ટેક્નોફાઈટ માર્શલઆર્ટ એકેડમી દ્વારા સંકલિત રાજકોટ ખાતે કરાયું હતું. જેમાં કરાટેની કુમેત ઈવેન્ટમાં વાંકાનેરની…

નવઘણભાઈ મેઘાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા

કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડનો પત્ર મોકલાયો સફળ રાજકીય કારકિર્દીમાં અણધારી કરુણતા વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એઆઈસીસી ડેલિગેટ અને કારોબારીએ નિયુક્ત કરેલ વ્હઇપ માટેના અધિકૃત વ્યક્તિ શૈલેષ પરમારે તા. 6-1-2023 ના રોજ એક સસ્પેન્શન લેટર હોલગઢ નિવાસી શ્રી…

પાડધરા ફિડરના લાઈટ ધાંધિયા સામે આક્રોશ

તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહેલ તથા મકતાનપુર- માટેલ ગામના ખેડૂતોની ફિડરનું રિનોવેશન કરવા માંગ વાંકાનેર તાલુકાના પાડધરા ફિડર હેઠળ આવતા મકતાનપર તથા માટેલ સહિતના ગામોના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી પુરતો વિજ પુરવઠો મળતો ન હોય અને અવાર નવાર લાઇનમાં ફોલ્ટ…

કાયમી ભરતી કરવા માટે મુ.મંત્રીશ્રીને રજુઆત

યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારાની જ્ઞાન સહાય ભરતી રદ કરવા રજુઆત વાંકાનેર વિસ્તારના યુવાનો હોય કે ખેડુતો હોય માટે હર હંમેશ લડતા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્ભાઈ પટેલ સાહેબને જ્ઞાન સહાય ભરતી રદ…

મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે 27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે. આ મતદાર યાદી ક્લેક્ટર કચેરી, મતદાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!