કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

ચંદ્રપુરના હુસેનભાઈ અને આસિફ પટેલ તરફથી ઈદ મુબારક

ચંદ્રપુરના હુસેનભાઈ અને આસિફ પટેલ તરફથી ઈદ મુબારક ચંદ્રપુરના કોપર વાયર કાકા મેન્યુફેક્ચરર હુસેન પટેલ અને ડિમોસ પોલ્ટ્રીવાળા આસિફ પટેલ (શેરસીયા) તરફથી ઈદ મુબારક

ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ તરફથી ઈદ મુબારક

ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ તરફથી ઈદ મુબારક મોમીન શેરી- વાંકાનેરમાં રહેતા ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ મેસાણીયા તરફથી ઈદ મુબારક

પાંચદ્વારકાવાળા ફૈઝ ગ્રુપ તરફથી ઈદ મુબારક

પાંચદ્વારકાવાળા ફૈઝ ગ્રુપ તરફથી ઈદ મુબારક હાઇવે લાલપર પાસે ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ અને ઘી ફૈઝ બ્રાઇટ શૈક્ષણિક સંકુલ ધરાવતા પાંચદ્વારકાના ઇસ્માઇલભાઈ, ગુલાબભાઇ, મહોમ્મદનિસાર અને મહોમ્મદઆદિલ બાદી તરફથી ઈદ મુબારક

રાતીદેવરીના ઇલ્મુદીન અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક

રાતીદેવરીના ઇલ્મુદીન અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક વડસર મુકામે ઔદિગીક એકમ ધરાવતા કલર કોટેડ પતરાના વિતરક રાતીદેવરીના ઇલ્મુદીનભાઇ અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક

સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો

વાંકાનેર: અમને મળેલ માહિતી મુજબ સૈયદ પીર મશાયખની ઔલાદો પીરઝાદા કુટુંબના કુલ ચુમ્માલીસ મજારો (એકતાલીસ સુન્ની અને ત્રણ શિયા) પૈકી દિલ્હીમાં એક, અમદાવાદમાં ચૌદ, ધોળકામાં સાત, સૂરતમાં સાત, મેતામાં ત્રણ, વાંકાનેરમાં સાત, ભેમાળ-દાંતા (બનાસકાંઠા) માં ત્રણ, ખંભાતમાં એક અને પેટલાદમાં…

માત્ર 8 વર્ષની ઉમરે પુરા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર: શહેરમાં રહેતા માત્ર 8 વર્ષની ઉમરે એક બાળકે પુરા મહિનાના રોઝા રાખ્યા છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં રહેતા માત્ર 8 વર્ષની ઉમરે શેખ આસીફભાઈ અને જસ્મીનાબેનના પુત્ર શેખ મોહમ્મદ અર્શ મુસ્લિમોના પવિત્ર રમજાન માસ દરમિયાન આખા રમજાન માસના…

શિક્ષકો/ યુવાનો દ્વારા ચલાવવામાં આવતું પુસ્તક પરબ

વાંકાનેર: માતૃભાષા અભિયાન અમદાવાદના માર્ગદર્શન અને સહકાર દ્વારા વાંકાનેર શહેરમાં શિક્ષકો દ્વારા વર્ષ ૨૦૧૮ થી પુસ્તક પરબનો એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ફૂટપાથ પર શિક્ષકોની ટીમ દ્વારા પુસ્તક પરબ ચલાવવામાં આવી રહ્યું…

અજરામર એક્ટિવ ઍસોર્ટ ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક પાણીની પરબો

લોકોમાં આ પ્રવૃત્તિની સરાહના થઇ રહી છે વાંકાનેર તાલુકામાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર તાલુકાભરમાંથી ખરીદી કરવા આવતા લોકોને ધોમધખતા તાપમાં નિઃશુલ્ક (મફત) પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ડૉ. પૂ. શ્રી નિરંજનમુનિજી મ.સા.…

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વાંકાનેર: તા. ૦૩/૦૪/૨૦૨૪ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ…

મહિકાના વિદ્યાર્થીઓને મતદાનના અંગે જાગૃત કરાયા

વાંકાનેર: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં તથા સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં લોકશાહીના અવસરને દીપાવવા ઠેર-ઠેર મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ…

Content Copying Forbidden !!

error: Content is protected !!