ખીજડીયા મુકામે આવતી કાલે દસ્તારબંધીનો પ્રોગ્રામ
વાંકાનેર: આવતી કાલે (આગામી તારીખ 10 મી ફેબ્રુઆરીના રોજ) વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલ દારૂલ ઉલૂમ હક્કનિયા એહલે સુન્નતમાં દસ્તારબંધીનો શાનદાર જલસો રાખવામાં આવેલ છે. જેમાં આ સંસ્થાના માર્ગદર્શક ડૉ. ગુલામમોઇનુદિન સાહેબ અને લુણીશરીફથી શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ…