કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ભાવનાબેન અને જે. કે. પાટડીયા તરફથી જન્માષ્ટમીની શુભકામનાઓ

ભાવનાબેન અને જે. કે. પાટડીયા- વાંકાનેર સૌ શુભેચ્છકો મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવે છે

આઈ.ટી.આઈ.માં પ્રવેશની અંતિમ તારીખ લંબાવાઈ

૨૩/૦૯/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે વાંકાનેર: આઈ.ટી.આઈ વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશવર્ષ-૨૦૨3 ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્ર્રવેશ આપવાની પ્રક્રીયાની અંતિમ તારીખ –…

સાંસદને કેટલો પગાર/સુવિધાઓ મળે છે?

મહિનાના પગાર સહિત લગભગ 3 લાખના લાભો કેસરીદેવસિંહ અને મોહનભાઇ કુંડારિયાને રોજના લગભગ 10 હજાર રૂપિયા મળે છે આપણાં ક્ષેત્રનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે દર પાંચ વર્ષે આપણે એક સાંસદ સભ્ય ચૂંટી કાઢીએ છીએ. જે આપણાં ક્ષેત્રના પ્રશ્નોને લોકસભામાં વાચા…

નોંધો “રાજવીર હોસ્પિટલ”નું નવું સરનામું

વાંકાનેર: ડૉ. જયવીરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. તેમની દરેક લાગતા વળગતાએ નોંધ લેવી… વાંકાનેરના જાણીતા ડૉ. જયવીરસિંહ ઝાલાની “રાજવીર હોસ્પિટલ” ના સ્થળે રીનોવેશન કરવાનું હોવાથી રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. જ્યાં સુધી રાજવીર હોસ્પિટલનું રીનોવેશનનું કામકાજ પૂરું ન…

કાયદો સામુહિક પક્ષપલટાને માન્ય રાખે છે

સભ્યની મિટિંગમાં ગેરહાજરી પણ પરિણામને અસર કરે છે બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન માનવામાં આવે છે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓમાં ઘણા પક્ષપલટા થયા છે. પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં પક્ષપલટાનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. આયારામ- ગયારામથી…

જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ ચૂંટણી તેરે

વિકાસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો જિલ્લા પંચાયતના સેક્રેટરીને (તા.૧૨/૦૯/૨૦૨૩) તારીખે તેમની કચેરીમાં અથવા જો તેઓ અનિવાર્ય કારણસર ગેરહાજર હોય, તો સદરહુ કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) ને બેઠકની તારીખથી તુરત જ અગાઉની તારીખે એટલે કે,…

વાંકાનેર તાલુકા પંચાયતનું રાજકારણ ડખ્ખે

પ્રમુખપદ માટે હુંસાતુંસી વાંકાનેર તાલુકા પંચાયતના હોદેદારોની પૂરી થતી મુદ્દત બાદ નવા હોદેદારોની ચૂંટણી માટે મળતી માહિતી મુજબ, ભાજપમાં રાજકારણના આટા-પાટા નખાઈ રહ્યા છે. કુલ 24 સભ્યોમાં 13 સભ્યો ભાજપના અને 11 સભ્યો કોંગ્રેસમાંથી ચૂંટાયા છે. નવા પ્રમુખ માટે સામાન્ય…

Content Copying Forbidden !!

error: Content is protected !!