કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

આવતી કાલે દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીમાં દસ્તારબંધીનો પ્રોગ્રામ

સનત જેમને આપવાની છે તે 95 ખુશનસીબના નામો વાંકાનેર: આવતી કાલ એટલે કે તારીખ 05/02/2025 ને બુધવારના રોજ તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાં ‘ઈસ્લાહે મુઆશરા કોન્ફરન્સ’ ની સાથે દસ્તારબંધીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ…

પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય દ્વારા સ્મૃતિ દિવસ ઉજવ્યો

વાંકાનેર: બાપદાદા (બ્રહ્મા બાબા) (૧૮૭૬ – ૧૯૬૯) નો 56 સ્મૃતિ દિવસ છે. આ પ્રસંગે, વાંકાનેરમાં પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય, બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરી અને તે બાપદાદાને યાદ કર્યા હતા. બ્રહ્માકુમારી બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા…

તીથવા (કુબા)માં આજે નવરંગ માંડવો યોજાશે

વાંકાનેર: તાલુકાના તીથવા (કુબા) વિસ્તારમાં નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેથી કરીને ધર્મપ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે… વાંકાનેરમાં શ્રી સીમાડાવાળા મેલડી માતાજી…

રાણીમાં રૂડીમાં ગ્રુપ દ્વારા ઘાસચારાનું વિતરણ

વાંકાનેર : વાંકાનેરના રાણીમાં રૂડીમાં ગ્રુપ દ્વારા 2016 થી અવિરત સેવાનું કાર્ય ચાલુ છે… તેમાં મકરસંક્રાંતિ નિમિત્તે ગઈ કાલે ગાયો માટે 70થી વધુ ગાડી ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યુ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં ગાયો માટે આ ઘાસચારો…

ખિહરના દિને કોળી સેના માંઘાતા ગ્રુપ દ્વારા ઉજવણી કરાશે

વાંકાનેર: કોળી સમાજના ઈષ્ટદેવ માંઘાતા ભગવાનના પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે માંઘાતા મંદિર જીનપરા વાંકાનેર ખાતે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી હોદેદારોની મીટીંગમાં સમગ્ર વાંકાનેર અને કોળી સમાજના વાંકાનેર તાલુકાના ગામોમા…

પલાંસ શાળામાં દાતા દ્વારા ભેટ વિતરણ

વાંકાનેર: ગઈ કાલે ધરોડિયા શામજીભાઈ નાનજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે, ધરોડિયા સંજયભાઈ શંકરભાઈ તરફથી શ્રી પલાંસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના લાભાર્થે કુલ ૨૫૧ સ્ટીલની ડીશ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી… આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે…

કડીવાર કુટુંબ (દાદીવાળા) નો આજે તીથવા કાર્યક્રમ

વાંકાનેર વિસ્તારના કડીવાર કુટુંબ (દાદીવાળા) ના “દાદીમા’ની ન્યાજનો કાર્યક્રમ લાલશાહ બાવા દરગાહ શરીફ તીથવા મુકામે તા. ૫-૧-૨૦૨૫ (આજે) રવિવારના રોજ રાખેલ છે, પ્રોગ્રામમાં હાજર રહેવા તમામ ભાઈ-બહેનોને દાવત આપવામા આવેલ છે. કાર્યક્રમ દાદીમાની દરગાહ પર ચાદરપોશી, ફાતિહા, સલામ, દુઆનો કાર્યક્રમ…

PM મોદીએ અજમેર દરગાહ પર 11મી વખત ચાદર મોકલી

25 તોપોની સલામી આપવામાં આવે છે ચાલી રહ્યો છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરીફ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 6 વાગ્યે એક કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીને…

અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ગૌ સેવકોની બેઠક મળી

ગૌ સેવકોનું અભિવાદન કરાયું વાંકાનેર: આગામી તા.14 જાન્યુઆરીને મકરસંક્રાંતીના દિને વિવિધ વિસ્તારોમાં છાવણી ઉભી કરી ગૌમાતા માટે ડોનેશન એકત્રીત કરતા ગૌભકતો તેમજ 365 દિવસ ગૌમાતાની સેવા કરતા ગૌ સેવકો સાથે રાજકોટમાં ચર્ચા વિચારણા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં વાંકાનેર,…

સ્વ. મીરસાહેબના જન્મદિવસ નિમીતે કેક અને ફ્રૂટ વિતરણ

વાંકાનેર: તા.૩૧/૧૨/૨૦૨૪ સ્વતંત્રતા સેનાની પરીવારના વંશજ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ.ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેમનુ અવશાન તા. ૯/૩/૨૦૨૪ ના રોજ થયુ હતુ. જે દુઃખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને…

Content Copying Forbidden !!

error: Content is protected !!