કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

મોમીન સમાજને- જિયારતનું ખાણું એ જિયાફત નથી

જો તમે યતીમ, ફકીર, મજબૂર કે ગરીબ હો તો જ જિયારતનું ખાણું ખાજો સિંધાવદર સમાજને રાહ ચીંધે છે એક ગરીબ કુટુંબનો સભ્ય બીમાર પડયો, સહકારી ઉપાડી, સગા-વહાલા સામે હાથ લંબાવ્યો, વેચી શકાય તેવી ઘરવખરી વેચી, ઘર આખું પૈસે ટકે ધોવાઈ…

15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલી હદે વધ્યું છે કે, ઘણા બાળકો મોબાઈલના…

પંખીઓને બચાવવાનું કાર્ય કરતા શૈલેષ પંચોલી

વાંકાનેરના ગઢીયા ડુંગર નામના નિર્જન વિસ્તારમાં શૈલેષ ચંન્દ્રકાંત પંચોલી નામના યુવાન પ્રકૃતિને ખોળે ખેલતા નિર્દોષ પંખીઓને બચાવવા એમને ચણ અને જળ ઘણા વર્ષોથી પુરૂ પાડે છે… જેમાં જુવાર અને બાજરીનું ચણ પંખીને દરરોજ નાખવામાં આવે છે. દરરોજ 15 થી 20…

કણકોટ ગામે રવિવારે અસ્તાપીરનો ઉર્ષ મુબારક

વાંકાનેર: તાલુકાના કણકોટ ગામે રવિવારે હઝરત આસ્તાપીર રહેમતુલ્લાહ અલયહી ના ઉર્ષ મુબારકનું સુન્ની મોમીન જમાત-કણકોટ અને અંજુમને ઇસ્લામ નૌ-જવાં કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અકીદતમંદોને હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે… વધુ વિગત નીચે મુજબ છે….  

સોમવારથી નીલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા શ્રી રામકથા

વ્યાસપીઠે માધાપરના શાસ્ત્રી કિશોરઅદા એ. પાઠક વાંકાનેર: વર્ષો પુરાણુ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૧૬ થી તા. ૨૪ નવ દિવસ શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. ચાવડી ચોક નીલકંઠ શેરીમાં…

તીથવા નજીક માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા

વાંકાનેર: તાલુકાનાં જડેશ્વર મહાદેવ મંદિર નજીક તીથવા ગામના રસ્તા ઉપર આવેલ ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેરના તીથવા પાસે આવેલ શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન “માઁ નું…

હડમતીયા (પાલનપીર ) ખાતે આજે નાટક/ કોમિક યોજાશે

વાંકાનેર: હડમતીયા (પાલનપીર )ખાતે તારીખ 16-11-2024 ને શનિવારના રોજ (આજે) રાત્રે 9:30 કલાકે શ્રી હડમતીયા સાંસ્ક્રુતિક યુવક મંડળ દ્વારા નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં… દુશ્મનોની ખાનદાની યાને જોગીદાસ ખુમાણ અને કોમિક ડાયાના દોઢ ડાયા રજૂ કરવામાં આવશે,…

પરિક્રમામાં ગયેલ વાંકાનેરના ભરવાડ પ્રૌઢને હાર્ટએટેક

વાંકાનેર: ગીરનારની લીલી પરિક્રમા દર વર્ષની માફક આ વર્ષે પણ જય ગીરનારીના સતત નાદ વચ્ચે પાંચ લાખ ભાવિકો જંગલમાં દેવઉઠી અગિયારસ એટલે કે દેવઉઠી અગિયારસથી કાર્તિક પૂનમ સુધી ગીરનારની ફરતે 36 કિ.મી.ની લીલી પરિક્રમા 5 દિવસ જંગલમાં મંગલ મચાવી દુનિયાની…

પંચાસિયામાં શનિવારે સિદ્દીકે અકબરનો પ્રોગ્રામ

રસિકગઢના કેન્સર પીડિતને મદદની જરૂર વાંકાનેર: તાલુકાના પંચાસિયામાં બચ્ચાઓની હોસલા અફજાઈ માટે 09/11/2024 શનિવારે ઈશા નમાઝ બાદ જશને સિદ્દીકે અકબરનો પ્રોગ્રામ રાખેલ છે, પ્રોગ્રામ બાદ નીયાઝ રાખેલ છે.. સ્થળ: ખોરજીયા વલી જીવાના પ્લોટમા, ઢોરાનો પ્લોટ, પંચાસિયા; બધા સુન્ની મુસ્લિમ ભાઈઓ…

જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો

ધ્રાંગધ્રાના રાજા સાથેનો બાપાનો પ્રેરણાદાયી પ્રસંગ વાંકાનેર: લોહાણા યુવક મંડળ દ્વારા વાંકાનેરમાં સંત સીરોમણી જલારામ બાપાની 225મી જન્મજયંતિની ત્રિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવશે. આ તકે આગામી તા.8ના રોજ (આવતી કાલે) પ્રારંભે પ્રભાતફેરી ત્યાર બાદ દિવાનપરા સ્થીત ભગવાજીભાઈ ખુશાલચંદ રાજવીર…

Content Copying Forbidden !!

error: Content is protected !!