ખેરવામાં નામકરણ વિધિ/ માતાજીના માંડવાનું આયોજન
વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 12 થી 14 નવેમ્બર દરમ્યાન નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન…