કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

ખેરવામાં નામકરણ વિધિ/ માતાજીના માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 12 થી 14 નવેમ્બર દરમ્યાન નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન…

મુફતી સલમાન અઝહરી સાહેબ જેલમાંથી છૂટી જશે

વાંકાનેર: ફરીદ પરાસરા (મોબાઈલ નંબર. 96 872 37 991)એ જણાવ્યું છે કે મુફતી સલમાન અઝહરી સાહેબના કેસમાં આજ રોજ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી મુદત લેવાનો પ્રયત્ન કરેલ હતો. ગુજરાત સરકાર મુદ્દત લેવામાં નિષ્ફળ નીવડેલ છે. મુફ્તી સાહેબને આજે જેલમાંથી…

શનિવારના પીર સૈયદ કાસીમ અલી બાવાનો ઉર્ષ

વાંકાનેર: દરગાહ વહીવટી કમિટીની એક યાદીમાં જણાવ્યા અનુસાર મોમીન જમાતના ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે હઝરત પીર સૈયદ કાસીમ અલી બાવા (ર.અ.) ના 60 મા સંદલ ઉર્સ શરીફનો પોગ્રામ નીચે મુજબ છે… (૧) ૧૭-૧૦-૨૦૨૪ ગુરુવાર ઈશાની નમાજ બાદ કુરાનખાની (૨)…

ભાજપ અગ્રણી દ્વારા બાળાઓને લહાણી વિતરણ

વાંકાનેર: નવરાત્રી એટલે શક્તિની ભક્તિ આરાધના અને ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય છે જેમાં લોકો ઉપવાસ કરી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી આધી વ્યાધિ ઉપાધિ ને હરનારી નવદુર્ગાની કૃપા પ્રાપ્ત કરે છે ત્યારે ગરબે ઘૂમતી બાળાઓને નવદુર્ગા નું રૂપ માની…

માટેલમાં આજે ભરવાડ સમાજનો મહેરામણ ઉમટશે

ભરવાડ સમાજના કુલ 14 કૂળ અને 121 અટક છે વાંકાનેર: તાલુકામાં વસતા ભરવાડ સમાજના ડાભી કુટુંબના દીકરાઓનો આજે માટેલ ખાતે કર ઉતારવાની વિધિના પ્રસંગે સમાજનો માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળા જેવો માહોલ સર્જાશે… મળેલ માહિતી મુજબ ભરવાડ સમાજમાં ઘરે…

દશેરામાં રઘુવંશી લોહાણા સમાજનો સમૂહ મહાપ્રસાદ

વાંકાનેર: શહેરમાં આગામી તા. ૧૨ ને શનિવારે વિજયાદશમી (દશેરા)ના પાવનદિને વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસતા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે સમુહ મહાપ્રસાદ (નાત જમણ) નું આયોજન વાંકાનેર લોહાણા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ છે… તા. ૧૨ ને શનિવારે વિજયા દશમી…

ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી મહોત્સવ ઉજવાશે

ત્રિદિવસીય રાસોત્સવ, પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન, વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ: સમુહ પ્રસાદ સહિતના કાર્યક્રમોની વણઝાર: શસ્ત્ર પૂજનમાં પરંપરાગત પોશાક સાથે શસ્ત્ર સાથે અને રેલીમાં ઘોડેશ્વર સાથે ઉપસ્થિત રહેવા સમાજ પ્રમુખ વજુભા સજુભા ઝાલાની હાકલ વાંકાનેર: શહેર તથા તાલુકાભરમાં વસવાટ કરતા ક્ષત્રીય…

પંચાસરમાં મેહફીલ એ નાતશરીફના પ્રોગ્રામનું આયોજન

વાંકાનેર: તાલુકાના પંચાસર ગામે ગ્રુપ ઓફ લશ્કરે હૈદરી ૩૧૩ કમિટી (પંચાસર) એ મેહફીલ એ નાતશરીફનો પ્રોગ્રામનું આયોજન ગોઠવાયેલ છે… આ પ્રોગ્રામમાં અલ્હાજ પીર સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબ, સૈયદ હશનૈન પીરઝાદા બાવા સાહેબ અને મૌલાના ગુલામ મુસ્તુફા પેશ ઇમામ પંચાસર…

હઝરત મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રવિવારે મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારકની પરંપરાગત રીતે આસ્થાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો અનુયાયીઓની…

રવિવારે હ. મોમીનશાહ બાવાસાહેબનો ઉર્સ મુબારક

શનિવારે તકરીર વાંકાનેર: તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૦૫/૧૦/૨૦૨૪ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. સંદલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!