કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

શાહબાવા સરકારનો વાસી ઈદના દિવસે ઉર્ષ મુબારક

વાંકાનેર: શહેરમાં આવેલા રામચોક ખાતે શહેનશાહ એ મશહૂર ઔલિયા હઝરત શહેનશાહે વાંકાનેર શાહબાવા (મંગલ) ના ઉર્ષ ધામધૂમથી દર વર્ષની જેમ ઉજવવા માટે ચાહકોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી વાસી ઈદના દિવસે (મોટા ભાગે તા.૧૨-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ) સવારે…

દેરાળામાં અયોધ્યા દર્શન કરી પરત ફરતા સામૈયા

વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા ગ્રામ્યજનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા શ્રી રાહાભાઈ અમરશીભાઈ અને શ્રી અરવિંદભાઈ ધરજીયા બંને જ્યારે દર્શન કરીને પાછા દેરાળા ગામે પધાર્યા ત્યારે તેમના સામૈયા કરવામાં આવ્યા…

મિરૂમિયા બાવાસાહેબના વિસાલને 101 વર્ષ થયા

મોમીન સમાજે પાંચ રૂપિયામાં જમીન ખરીદેલી વાંકાનેર: હઝરત પીર સૈયદ મિરૂમિયાબાવા વલ્દ પીર સૈયદ અબ્દુલ્લાહબાવા અલ હુસૈની ચિશ્તી મશાયખી રહમતુલ્લાહિ અલયહ બાવાનો વિસાલ 16 રમઝાનશરીફ હિજરી 1344 તારીખ 31/3/1926 બુધવારના દિવસે 62 સાલની ઉમ્ર શરીફમાં થયો હતો. આપની જુમેરાતના દિવસે…

ઉમરાહ/ હજ માટે સાઉદી અરબે નિયમ બનાવ્યા

ઉમરાહ અને હજ માટે સાઉદી અરબ જનારા માટે ત્યાંની સરકારે નિયમ બનાવ્યા છે અને ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ ફરજિયાત જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આરોગ્ય અને નિવારણ મંત્રાલયે રસીકરણ પ્રોટોકોલ અને સ્વાસ્થ્ય સાવચેતીઓનું પાલન કરવા પર પણ ભાર મૂક્યો છે.…

મર્હુમ ખુરશીદહૈદર ઉર્ફે મીરસાહેબનું પેઢીનામું

પીર મશાયખ (રહે.) થી પહેલાનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૧ અને ર અમોએ ‘પીર મશાયખ (રહ.)નો મઝહબ‘ નામની પુસ્તિકામાંથી સાભાર લીધેલ છે. પીર મશાયખ (રહે.) થી પછીનું પેઢીનામું તથા નિચે આપેલ નોંધ ૩ થી ૬ અમોએ પીર વિઝારતહુસૈન વલ્દ…

મીર સાહેબની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મંગળવારના

વાંકાનેર: મોમીન મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું તા. 9/3/2024 શનિવારની સાંજે દુઃખદ અવસાન થયું છે. તા. 12/3/2024 મંગળવારના રોજ સર્વ સમાજ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે. એક પણ સમાચાર નહીં…

મીર સાહેબની દફનવિધિ અને જિયારતનો કાર્યક્રમ

દફનવિધિ વાંકાનેર: મોમિન મોટી જમાતના સજ્જાદાનશીન અને પીરો મુર્શીદ અલ્હાજ પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય વાંકાનેર) અલ્લાહ તઆલાની રહેમતમાં પહોચી ગયા છે. બાવા સાહેબના દફનનો કાયર્કમ તાઃ ૧૦-૦૩-૨૦૨૪ ચાંદ ૨૮ શાબાન ૧૪૪૫ રવિવારના (આજે) નીચે…

વાંકાનેર વિસ્તારનો મોમીન સમાજ અને ગૌ-હત્યા

શું કોઈ હિન્દુ નોન-વેજ ખાતો જ નથી? અંગત દુશ્મનીનો બદલો ગાયના નામે લેવાય તેની સામે વાંધો છે હિન્દૂ ભાઈઓ જ ગાયને કસાઇઓ પાસે કતલખાને મોકલી રહ્યા છે: મોહન ભાગવત મોમીન મહેનત કરી પરસેવો પાડી ખાનારી કોમ છે એ ખરું છે…

બ્રહ્માકુમારી વિદ્યાલયમાં શિવરાત્રીની ઉજવણી

જડેશ્વર અને ભંગેશ્વર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી વાંકાનેર: સમગ્ર દેશની અંદર શિવરાત્રી અને તેની સાથો સાથ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, વાંકાનેરમાં પણ બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે અરુણોદયનગરમાં શિવરાત્રીની અને વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું…

મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી મુક્ત કરો

જામનગર: મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસા હેઠળની કાર્યવાહીમાંથી મુક્ત કરવામાં આવે અને જલ્દી તેઓને જેલમુક્ત કરવામાં આવે તે માટે ઈન્ડિયન મુસ્લિમ રાઈટના નેજા હેઠળ જામનગર કલેકટરશ્રી મારફત મુખ્યમંત્રીશ્રી અને ગ્રુહરાજય મંત્રીશ્રી સમક્ષ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ…

Content Copying Forbidden !!

error: Content is protected !!