કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક પશુ આહારમાં ઊંચું નામ ધરાવતા ફોર્ચ્યુન પશુ આહારના ઉત્પાદક અને ગેલેક્સી સીરામીક એકમના માલિક ધમલપરના ગ્યાસુદીન અને અને હબીબહાજીસાહેબ દેકાવાડીયા તરફથી ઈદ મુબારક

સિંધાવદરના યુસુફભાઈ અને ઝાહીરઅબાસ તરફથી ઈદ મુબારક

સિંધાવદરના યુસુફભાઈ અને ઝાહીરઅબાસ તરફથી ઈદ મુબારક હાઇવે લિંબાળાની ધાર પાસે કપચી અને સિમેન્ટ સહીત મટીરીયલ સપ્લાયર તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય સિંધાવદરના ઝાહીરઅબાસ અને રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા યુસુફભાઈ મીરાંજીભાઈ શેરસીયા તરફથી ઈદ મુબારક

ચંદ્રપુરના હુસેનભાઈ અને આસિફ પટેલ તરફથી ઈદ મુબારક

ચંદ્રપુરના હુસેનભાઈ અને આસિફ પટેલ તરફથી ઈદ મુબારક ચંદ્રપુરના કોપર વાયર કાકા મેન્યુફેક્ચરર હુસેન પટેલ અને ડિમોસ પોલ્ટ્રીવાળા આસિફ પટેલ (શેરસીયા) તરફથી ઈદ મુબારક

ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ તરફથી ઈદ મુબારક

ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ તરફથી ઈદ મુબારક મોમીન શેરી- વાંકાનેરમાં રહેતા ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ મેસાણીયા તરફથી ઈદ મુબારક

પાંચદ્વારકાવાળા ફૈઝ ગ્રુપ તરફથી ઈદ મુબારક

પાંચદ્વારકાવાળા ફૈઝ ગ્રુપ તરફથી ઈદ મુબારક હાઇવે લાલપર પાસે ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ અને ઘી ફૈઝ બ્રાઇટ શૈક્ષણિક સંકુલ ધરાવતા પાંચદ્વારકાના ઇસ્માઇલભાઈ, ગુલાબભાઇ, મહોમ્મદનિસાર અને મહોમ્મદઆદિલ બાદી તરફથી ઈદ મુબારક

રાતીદેવરીના ઇલ્મુદીન અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક

રાતીદેવરીના ઇલ્મુદીન અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક વડસર મુકામે ઔદિગીક એકમ ધરાવતા કલર કોટેડ પતરાના વિતરક રાતીદેવરીના ઇલ્મુદીનભાઇ અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક

સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો

વાંકાનેર: અમને મળેલ માહિતી મુજબ સૈયદ પીર મશાયખની ઔલાદો પીરઝાદા કુટુંબના કુલ ચુમ્માલીસ મજારો (એકતાલીસ સુન્ની અને ત્રણ શિયા) પૈકી દિલ્હીમાં એક, અમદાવાદમાં ચૌદ, ધોળકામાં સાત, સૂરતમાં સાત, મેતામાં ત્રણ, વાંકાનેરમાં સાત, ભેમાળ-દાંતા (બનાસકાંઠા) માં ત્રણ, ખંભાતમાં એક અને પેટલાદમાં…

માત્ર 8 વર્ષની ઉમરે પુરા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર: શહેરમાં રહેતા માત્ર 8 વર્ષની ઉમરે એક બાળકે પુરા મહિનાના રોઝા રાખ્યા છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં રહેતા માત્ર 8 વર્ષની ઉમરે શેખ આસીફભાઈ અને જસ્મીનાબેનના પુત્ર શેખ મોહમ્મદ અર્શ મુસ્લિમોના પવિત્ર રમજાન માસ દરમિયાન આખા રમજાન માસના…

શાહબાવા સરકારનો વાસી ઈદના દિવસે ઉર્ષ મુબારક

વાંકાનેર: શહેરમાં આવેલા રામચોક ખાતે શહેનશાહ એ મશહૂર ઔલિયા હઝરત શહેનશાહે વાંકાનેર શાહબાવા (મંગલ) ના ઉર્ષ ધામધૂમથી દર વર્ષની જેમ ઉજવવા માટે ચાહકોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી વાસી ઈદના દિવસે (મોટા ભાગે તા.૧૨-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ) સવારે…

દેરાળામાં અયોધ્યા દર્શન કરી પરત ફરતા સામૈયા

વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા ગ્રામ્યજનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા શ્રી રાહાભાઈ અમરશીભાઈ અને શ્રી અરવિંદભાઈ ધરજીયા બંને જ્યારે દર્શન કરીને પાછા દેરાળા ગામે પધાર્યા ત્યારે તેમના સામૈયા કરવામાં આવ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!