કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

પીપળીયારાજમાં જસ્ને ખતમે બુખારીનો કાર્યક્રમ

દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન અને પુરસ્કાર અર્પણ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે ગૌષે સમદાની દારૂલ ઉલૂમમાં દિન- દુનિયાવીની ઉર્દુ અરબી અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન આપતી સંસ્થા છે, જ્યાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જસ્ને ખતમે બુખારીઓનો રુહ પ્રોગ્રામ…

શ્રીરામ ભૂમિપૂજનની ભવ્ય જળયાત્રા નિકળી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: રઘુવંશીઓનું એકતાનું પ્રતિસમુ શ્રીરામધામ નિર્માણ કાર્યનો જયારે પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે વાંકાનેર લોહાણા સમાજ ઉપરાંત શ્રી રામધામના ટ્રસ્ટીશ્રીઓ, સમસ્ત રઘુવંશી સમાજને એક છત્ર નિચે એકત્રીત કરવાનો ભેખ ધારણ કર્યો છે; તેવા વાંકાનેર લોહાણા સમાજના…

કેરાળાના અસ્તાપીર (રહેમતુલ્લાહ અલયહે)

હરભમજી સાથીદારો સાથે લીંબાળા ગામ માથે ત્રાટ્યો એને હાથમાં હથિયાર ન લેવાની પોતાની કસમ યાદ આવી ગઇ બંદૂકના કાનનો દારૂ સળગી ગયો પણ એકેય બંદુકમાંથી ભડાકો ન થયો લૂંટારા રાજ ચંદ્રસિંહજીની તલવારે ઝાટકે મરાયા પંચાસર બાય પાસના પુલ પાસે નદીના…

હાજીઓને મેડિકલ રિપોર્ટ મેળવવા અંગેની અપીલ

પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે વાંકાનેર: ફક્ત મોરબી જિલ્લાના હાજીઓ માટે હજ 2024 મા વેઇટીંગ લીસ્ટમાં જે હાજીઓનો વેઇટીંગ નંબર 1 થી 2000 સુધીના હોય તે હાજીઓને જણાવવાનું કે મેડિકલ રિપોર્ટ કરાવવા માટે પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે.…

રાણેકપર ગામ અને મોમીન સમાજનું ગૌરવ

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના માથકીયા હાફિઝ શબ્બીરએહમદ બીન નુરમામદભાઈએ લુણીશરીફ (કચ્છ) દારુલ ઉલુમ ફૈઝે અકબરીમાં પોણા બે વર્ષ તાલીમ લઇ તારીખ 10/02/2024 ના રોજ દસ્તારબંદીમાં ફાયનલ હાફિઝ કારીની સનદ મેળવેલ છે અને પ્રથમ રેન્ક મેળવેલ છે. તેમના મોબાઈલ નંબર 93134…

ખીજડીયા મુકામે આવતી કાલે દસ્તારબંધીનો પ્રોગ્રામ

વાંકાનેર: આવતી કાલે (આગામી તારીખ 10 મી ફેબ્રુઆરીના રોજ) વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલ દારૂલ ઉલૂમ હક્કનિયા એહલે સુન્નતમાં દસ્તારબંધીનો શાનદાર જલસો રાખવામાં આવેલ છે. જેમાં આ સંસ્થાના માર્ગદર્શક ડૉ. ગુલામમોઇનુદિન સાહેબ અને લુણીશરીફથી શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ…

સાદાઈથી શાદી કરવા બદલ મોમીનને અભિનંદન !

વાંકાનેર તાલુકાના કાનપર ગામના શેરસીયા ઈલ્યાસભાઇ હાજીભાઇના દિકરા એહમદઅર્શદની શાદી અને નિકાહ તા ૨૨-૧-૨૦૨૪ના રોજ સાદગીથી થયેલ હતા. આજકાલ આવા પ્રસંગોએ ફોટા, વિડિઓ શૂટિંગ અને શણગાર થતા જ હોય છે. મોમીન સમાજમાં કેટલાક ખર્ચાળ કુરિવાજો ઘૂસી ગયા છે. ગરીબ કુટુંબે…

મીરાદાતાર અને હાજીપીર દરગાહને 35 કરોડની ફાળવણી

ગાંધીનગર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ હેઠળના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જીલ્લાના ભુજ તાલુકામાં આવેલ હાજીપીરની દરગાહના વિકાસ માટે 20 કરોડ તેમજ મહેસાણા જીલ્લાના ઉનાવા ખાતે આવેલ મીરા દાતારની દરગાહ માટે 15 કરોડ ની ફાળવાણી કરી બંને દરગાહ…

ખીજડિયામાં તા. ૧૦ ના જલસો: યુટ્યુબ પર પ્રસારણ

વાંકાનેર: તાલુકાના ખીજડીયા ખાતે જો દસ્તારબંદીનો શાનદાર કાર્યક્રમ આગામી તા. ૧૦ શનીવારે ઇશાની નમાઝ બાદ યોજાનાર છે. આ દસ્તારબંદીનો જલ્સામાં પીરે તરીકત ડો. સૈયદ ગુલામ મોઇનુદીન કાદરી ચિશ્તીનું સ્થાન રહેશે. ખતીબે ખુસુસી, શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ શોએબ અલી અકબરી…

ઓળ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામ ખાતે સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તા. 20 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીરામ ચરિત માનસ પારાયણ નવાહયજ્ઞ અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું…. ઓળ ગામ રામજી મંદિર પ્રાણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!