કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

સમાજમાં સગાઈ સમયે નિકાહના રિવાજની જરૂરત

સગાઈ પછી દીકરા-દીકરીને મોબાઈલ પર વાત કરતા રોકી શકવાના નથી ત્યારે સમયની જરૂરિયાત મો. ઝૈનુલ આબેદીન મિસ્બાહી તીથવા દારુલ ઉલુમ ગૌષે સમદાનીની અપીલ સામાજિક રીતે કોઈ પણ ગુનાહના કામ ત્રણ સ્ટેપમાં થતા હોય છે પ્રથમ સ્ટેપ: જ્યારે કોઈ પણ ગુનાહના…

રાજગઢ ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તા. 22મીએ ઉજવાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે આગામી તારીખ 22 ડિસેમ્બરને ગુરુવારે નવનિર્મિત રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રાજગઢ ગામે આગામી તા. 22 ડિસેમ્બર ને ગુરુવારે સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તા. 21 ડિસેમ્બર ને…

હજ યાત્રા માટે ઓનલાઇન પ્રોસેસ શરૂ

કઇ છે અરજી કરવાની છેલ્લી તારીખ? કેવી રીતે ભરશો ફોર્મ? સેન્ટ્રલ હજ કમિટીના સીઈઓ લિયાકત અલીએ જણાવ્યું કે હજ 2024 માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હજ યાત્રા 2024…

લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મંદિરોમાં પણ આરતી કરવામાં આવે છે, શું આનાથી ધ્વનિ પ્રદૂષણ નથી થતું? અઝાન પર પ્રતિબંધ અંગે હાઈકોર્ટની ટિપ્પણી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર અમદાવાદ: હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર…

દેવ દિવાળીએ તુલસીજીના લગ્ન યોજાશે

ભાટિયા સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ શ્રી વિષ્ણુ તથા ભગવતી શ્રી વૃંદા ( તુલસીજી ) ની સગાઈ તથા રૂપિયો નાળિયેર વિધિ થઈ સંપન્ન ભગવતીને લગ્ન સમયે આપવાનો કરિયાવરનું આણું પાથરવામાં આવેલ, જેને નિહાળવા મહિલાઓ સહિત લોકો ઉમટી પડયા હતા વાંકાનેર : સનાતન…

બુધવારે હ. કાસિમઅલી બાવાસાહેબનો ઉર્સ મુબારક

વાંકાનેર: હજરત પીર સૈયદ કાસિમઅલી મીરૂમીયા બાવા (રહેમતુલ્લાહ અલયહ)નો ૫૯ મા સંદલ/ ઉર્સ પ્રસંગનો પ્રોગ્રામ નીચે મુજબ છે… (૧) કુરઆન ખાની:- તા ૨૦/૧૧/૨૦૨૩ સોમવાર ઈશાની નમાઝ બાદ 9:00 કલાકે રાખવામાં આવેલ છે (૨) સંદલ શરીફ:- તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ને મંગળવાર બપોરે…

સ્વ. જયોત્સનાબેનના આત્મા કલ્યાણ અર્થે રામધૂન

વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેન સોમાણીના આત્મ કલ્યાણ માટે વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપના સંયુકત ઉપક્રમે ત્રણ દિવસ દરરોજ રાત્રે 9થી સોમાણીના નિવાસસ્થાને ગ્રિષ્મ કુટીર ખાતે રામધુનનું આયોજન…

પંચાસિયામાં શનિવારે જશને ગૌષે આઝમ

નડિયાદથી મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ તકરીર ફરમાવશે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તા: 11-11-2023 શનિવારના ઇશાની નમાઝ બાદ બચ્ચાઓની હોસ્લા અફજાઈ માટે એક ધાર્મિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ (નડિયાદ), આલીમે નબીલ હઝરત અલ્લામા મૌલાના…

છ વર્ષની બાળકીએ કુરઆન શરીફ ખતમ કર્યું

સંધિપરા વિસ્તારમાં ખુશી વાંકાનેર સંધિપરા વિસ્તારમાં રહેતા પઠાણ આરીફખાનની છ વર્ષની બાળકીએ દિને ઇસ્લામ એવા મુસ્લિમ સમાજના ગ્રંથ કુરાને શરીફની 30 સીપારાની પઢાઇ કરી દિની તાલીમ પ્રાપ્ત કરી છે, જેથી વાંકાનેર સંધિ સોસાયટી વિસ્તારમાં સમગ્ર મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર નાની…

પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારકાધીશને ધ્વજારોપણ

‘જીવણ જગાવે ઠાકર જાગ્યો’ આલ્બમ લોન્ચ થાન, વાંકાનેર, મોરબી, મકનસર, રાજકોટ અને આજુબાજુના ગામડાંઓના વડીલો માટે બસોનુ આયોજન વાંકાનેર તા.૨૭ ના રોજ સૌરાષ્ટ્ર મા વસતા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારીકાધીશ મંદીરે ઘજારોહણ ઉત્સવ આયોજન થયુ હતુ જે ઐતિહાસીક અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!