કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

ગોસ્વામી સમાજ દ્વારા શાસ્ત્રીજી ગોપાલભાઇ પંડયાનું સન્માન કરાયું

વાંકાનેર:  ભાટીયા સોસાયટી ખાતે રહેતા કથાકાર શાસ્ત્રી શ્રી ગોપાલભાઇ પંડયાને તાજેતરમાં પતિત પાવનમાં ભગીરથી ખોળે એટલે કે હરીદ્વાર ખાતે શ્રીમદ્દ ભાગવત કથાના વકતા થતાની સાથેજ ગોસ્વામી સમાજ સાથે પારિવારીક સબંધો ધરાવતા શ્રી ગોપાલભાઇ પંડયા (શાસ્ત્રીજી)નુ હરીદ્વાર ખાતે સૌભાગ્ય પ્રાપ્ત થતા…

કોઠારીયામાં 27-4-2023 ના શ્રી મચ્છુ માતાજીના નવરંગ માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે શ્રી મચ્છો માતાજીના મઢે તારીખ 27-4-2023 અને ગુરુવારના રોજ  દિલીપભાઈ ગમારાએ ગુજ્જુ લાઈવના સથવારે શ્રી મચ્છુ માતાજીના નવરંગ માંડવાનું આયોજન ગોઠવેલ છે,  જેમાં રાવળદેવ હરેશભાઇ પનારા રહેશે, શ્રદ્ધાળુઓને પધારવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. માહિતી: જય દ્વારકાધિશ…

હવેલીમાં મહાપ્રભુ વલ્લભાચાર્યનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ રવિવારે ઉજવાશે

ધ્વજબંધ મનોરથ, વધાઇ કીર્તન, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમોનું આયોજન વાંકાનેરના દરબારગઢ પાસે આવેલ પ્રસિધ્ધ ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે ચૈત્ર વદ અગિયારસને રવિવાર તા. 16ના દિવસે શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ અનેકવિધ કાર્યક્રમો સાથે ધામધુમથી ઉજવાશે.   …

વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી

જૈન દેરાસરથી ભગવાન મહાવીર જન્મકલ્યાણકની શોભાયાત્રા શરૂ ધર્મ વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરી વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. વાંકાનેરમાં નવપદની ઓળીની આરાધના કરાવી રહેલા આચાર્ય ભગવંત નીતિસૂરીશ્ર્વરજી…

આવતી કાલે હોલમઢથી જાલી સુધીની વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયાત્રા નિકળશે

વાંકાનેર શહેર તથા તાલુકાની ધર્મપ્રેમી  જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે ઠાકોર સેના વાંકાનેર દ્વારા આપેલ એક યાદી મુજબ તા ૬-૪-૨૦૨૩ વાર ગુરૂવારના રોજ વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયત્રા નીકળવાની છે, જેનો રૂટ નિચે મુજબ રહેશે.  ૧. મચ્છુ ડેમ રોડ…

ધમલપર ગામે વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળશે

સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન વાંકાનેરના ધમલપર ગામે સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડવવાની અપીલ કરવામાં આવી છે. તા.6…

રમઝાનની નમાઝ બાદ 25 વર્ષથી ચા પીવડાવવાની સેવા કરે છે હિન્દુ યુવક

વઢવાણમાં આ ખવાસ યુવાનની સારી કામગીરી માટે મુસ્લિમ બિરાદરો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે  વઢવાણ ગામે કોમી એખલાશના વાતાવરણમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અમન-ચેનથી રહે છે. રમઝાનમાં તરાવિહની નમાઝ પઢીને પાછા આવનાર બંદાઓ માટે 25 વર્ષથી ચાની સેવા કરી ખવાશ યુવાન કોમી…

વાંકાનેરમાં રામનવમી નિમિતે બે સ્થળે રામ જન્મોત્સવના કાર્યક્રમોની ઉજવણી કરાઈ

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું.  જેમાં વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર…

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-1

હપ્તો: પહેલો   અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ…

વાંકાનેરમાં સુખી દાંપત્ય જીવન અંગેનો સેમિનાર યોજાયો

અમરીશભાઇ કોન્ટ્રાક્ટરે નવયુગલોને ‘રત્ન કણિકા’ નામની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું  વાંકાનેર : હું ગોકુલધામ-નાર મુકામે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પોલએલ સમૂહલગ્નનાં નવયુગલો માટે સુખી દામ્પત્યજીવન અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. પ્રભુની પ્રાર્થના બાદ સંતોના પૂજન વિધિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સાધુ…

Content Copying Forbidden !!

error: Content is protected !!