ગોસ્વામી સમાજ દ્વારા શાસ્ત્રીજી ગોપાલભાઇ પંડયાનું સન્માન કરાયું
વાંકાનેર: ભાટીયા સોસાયટી ખાતે રહેતા કથાકાર શાસ્ત્રી શ્રી ગોપાલભાઇ પંડયાને તાજેતરમાં પતિત પાવનમાં ભગીરથી ખોળે એટલે કે હરીદ્વાર ખાતે શ્રીમદ્દ ભાગવત કથાના વકતા થતાની સાથેજ ગોસ્વામી સમાજ સાથે પારિવારીક સબંધો ધરાવતા શ્રી ગોપાલભાઇ પંડયા (શાસ્ત્રીજી)નુ હરીદ્વાર ખાતે સૌભાગ્ય પ્રાપ્ત થતા…