કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

લંડન નિવાસી મૂળ વાંકાનેરના હરીશભાઈ શાહ પરીવાર દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમને ૧૧,૦૦,૦૦૦/– રૂપીયાનું દાન

સ્વ.શ્રી દલીચંદભાઈ કરશનજી શાહ, સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં આર્થિક સહાય કરાઈ આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં) જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ…

ગોસ્વામી સમાજ દ્વારા શાસ્ત્રીજી ગોપાલભાઇ પંડયાનું સન્માન કરાયું

વાંકાનેર:  ભાટીયા સોસાયટી ખાતે રહેતા કથાકાર શાસ્ત્રી શ્રી ગોપાલભાઇ પંડયાને તાજેતરમાં પતિત પાવનમાં ભગીરથી ખોળે એટલે કે હરીદ્વાર ખાતે શ્રીમદ્દ ભાગવત કથાના વકતા થતાની સાથેજ ગોસ્વામી સમાજ સાથે પારિવારીક સબંધો ધરાવતા શ્રી ગોપાલભાઇ પંડયા (શાસ્ત્રીજી)નુ હરીદ્વાર ખાતે સૌભાગ્ય પ્રાપ્ત થતા…

કોટડા નાયાણી ઇતિહાસના આયનામાં-1

કોટડામાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો અને અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે ખીરસરા કબજે કરવામાં મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં કોટડા ઇનામમાં આપેલું દરજનપુરી ગોસાઇનો કોટડામાં મઠ હોવાનું મનાય છે, આ મઠને ૪ સાંતીની જમીન પણ…

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખપદે હીરાભાઈ સોલંકીની વરણી

રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્યની વરણીથી કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી જાણવા મળતી વિગત મુજબ આજરોજ ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ભારતના વિવિધ રાજ્યના હોદ્દેદારોને કારોબારીમાં મીટીંગ મળી હતી.   આ મિટિંગમાં  રાજુલા જાફરાબાદ અને…

વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી

જૈન દેરાસરથી ભગવાન મહાવીર જન્મકલ્યાણકની શોભાયાત્રા શરૂ ધર્મ વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરી વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. વાંકાનેરમાં નવપદની ઓળીની આરાધના કરાવી રહેલા આચાર્ય ભગવંત નીતિસૂરીશ્ર્વરજી…

આવતી કાલે હોલમઢથી જાલી સુધીની વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયાત્રા નિકળશે

વાંકાનેર શહેર તથા તાલુકાની ધર્મપ્રેમી  જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે ઠાકોર સેના વાંકાનેર દ્વારા આપેલ એક યાદી મુજબ તા ૬-૪-૨૦૨૩ વાર ગુરૂવારના રોજ વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયત્રા નીકળવાની છે, જેનો રૂટ નિચે મુજબ રહેશે.  ૧. મચ્છુ ડેમ રોડ…

દિગ્વિજયનગરમાં રાજપૂત સમાજના કુળદેવીના મંદિરનું ખાતમુહૂર્ત

અગ્રણીઓ, આગેવાનો તથા કાર્યક્રર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વાંકાનેરના જંડેશ્વર રોડ પર આવેલ દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં સમસ્ત રાજપુત સમાજ દ્વારા નવનિર્મીત વાડી ખાતેના કંમ્પાન્ડમાં બન્ને કુળદેવી માંના નૂતન મંદિરનું ખાતમુહુર્ત સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, આગેવાનોના તથા કાર્યક્રર્તાઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે…

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-1

હપ્તો: પહેલો   અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ…

વાંકાનેરમાં સુખી દાંપત્ય જીવન અંગેનો સેમિનાર યોજાયો

અમરીશભાઇ કોન્ટ્રાક્ટરે નવયુગલોને ‘રત્ન કણિકા’ નામની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું  વાંકાનેર : હું ગોકુલધામ-નાર મુકામે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પોલએલ સમૂહલગ્નનાં નવયુગલો માટે સુખી દામ્પત્યજીવન અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. પ્રભુની પ્રાર્થના બાદ સંતોના પૂજન વિધિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સાધુ…

વાંકાનેરના રામધામમાં આજે ભવ્યતાથી ઉજવાશે શ્રીરામજન્મોત્સવ

છ દિવસમાં ગઈકાલે ત્રીજીવાર મીટીંગ બોલાવામાં આવી: અમુક મહત્વના નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા વાંકાનેર-ચોટીલા બાઉન્ટ્રી નજીક નિર્માણાધીન રામધામ ખાતે આજે તા.30/3ને ગુરૂવારના રોજ અખંડ બ્રહ્માંડના અધિપતિ રઘુકુળ ભુષણ હિન્દુસમાજના આરાધ્ય દેવ ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને…

Content Copying Forbidden !!

error: Content is protected !!