તીથવાના અહમદભાઈ અભરામભાઇ શેરસીયા (મોટા માસ્તર)
એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે ઝીંદગી ખર્ચી છે, એમ કહેવામાં ખોટું નથી. શિક્ષક હોવાને નાતે ઘટતી ઘટનાઓની નોંધ…