કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

વાંકાનેરવાસીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ

કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મના ભેદભાવ વગર વાંકાનેર શહેર -ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે 24 કલાક નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ આપવામાં આવશે- મોઈન પીરઝાદા વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એવા એસ. એમ. પી. ગ્રુપ દ્વારા તાજેતરમાં જ પોતાની લોક સેવામાં…

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

વાંકાનેરના ઘોડા છૂટ્યા, છૂટેલા અસવારોએ ધુનડા ગામના ચોકમાં જઈને જલાલની પૂછપરછ આદરી હપ્તો: બીજો ‘પછી એટલું બોલ્યા કે વખત વખતનું કામ કરશે’  ‘ત્યારે પાછો સોનાનો સૂરજ ઉગશે ખરો’   જલાલને આશા બંધાણી પણ અમી બોલી ગયો, ‘બાપુ સત્તા પર આવે…

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-1

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

‘બાપુ, એક વખતનો તમારો ખેડુ છું, આજ રાનરાન અને પાનપાન થઇ ગયા’ જૂનાગઢના નવાબ અને વાંકાનેરના મોમીન આગેવાનો વચ્ચે વાત પાકા પાયે બંધાઈ રાજ અમરસિંહજી નાના હોવાથી વાંકાનેર રાજનો કારભાર અંગ્રેજોએ મૂકેલ ચુનીલાલ નામનો કારોભારી ચલાવતો હતો વાંકાનેરના રાજમાતાને રાતીદેવળીના માથકીયા…

ટોળ ગામે ક્રાંતિકારી જૈન સંતબાલજીની જન્મભૂમિ ટંકારાના 41મા નિર્વાણ દિવસ ઉજવાયો

વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું, જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્થાપિત થયા ટંકારા તાલુકાના નાના એવા ટોળ ગામે જન્મેલા અને વાંકાનેર ખાતે જૈન ધર્મની દીક્ષા લઈ જૈન ધર્મમાં ક્રાંતિકારી સંતનો…

ભલગામ ખાતે 23મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ

સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બન્ને હયાત કે આર્થિક રીતે સક્ષમ ન હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે વાંકાનેર : વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૨૩મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ…

મોરબી ચુંવાળીયા કોળી સમાજના જીલ્લા પ્રમુખની વરણી કરાઈ

ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગમાં પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી કરવામાં આવી રવિવારે મોરબી ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જે મીટીંગમાં મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ…

ખવાસ સમાજમાં જ્ઞાતિ ભોજન રદ કરાતાં રોષ ભભૂકી ઉઠયો

અન્ય કોઈ પીઢ જ્ઞાતિજનોની સલાહ સૂચન લીધા વિના વર્ષોથી યોજાતું જ્ઞાતિ ભોજન રદ કરાયું જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં ખવાસ સમાજના આરાધ્ય દેવ દેશળ દેવની 95મી પુણ્યતિથિ આગામી તા. 4 એપ્રિલના ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે જ્ઞાતિની…

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન

મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા યોજાનાર સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છનાર સંપર્ક કરે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.  મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આગામી સમયમાં વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ…

સમાજના અડીખમ આગેવાન મર્હુમ કામદાર બાપા

કામદાર બાપાનો રાજકીય વારસો યુસુફ મીરાંજી અને એમના દીકરા ઝાહીર અબ્બાસે જાળવી રાખ્યો છે રાજાવડલાના મર્હુમ હાજીભાઇ વડાવિયા, ગારીડાના અલીભાઈ માથકીયા અને કામદાર બાપા; આ ત્રણેય વલ્લભભાઈના ખાસ માણસો હતા મર્હૂમ મોટાબાવાને પણ એ મોઢેમોઢ પોતાનો અભિપ્રાય કહેતા. તમારે એક…

જય વેલનાથ દાદા એજ્ય & ચેરી. ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા આયોજીત સમૂહલગ્ન મહોત્સવ સંપન્ન થયો

દાતાશ્રીઓ પૈકી કેશરીદેવસિંહ ઝાલા, બાબુભાઇ ઉધરેજા, અમિતસિંહ રાણા, ભરતભાઇ સોમાણી તથા ભરતભાઇ સુરેલાએ આશિર્વાદ પાઠવ્યા વાંકાનેર: જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા આયોજીત આઠમો સમૂહલગ્ન મહોત્સવ ગઈ કાલે સંપન્ન થયો હતો.   આ પ્રસંગે મહંત શ્રી રામદાસબાપુ, મહંતશ્રી ધનશ્યામબાપુ. મહંત…

Content Copying Forbidden !!

error: Content is protected !!