કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

માટેલમાં આજે ભરવાડ સમાજનો મહેરામણ ઉમટશે

ભરવાડ સમાજના કુલ 14 કૂળ અને 121 અટક છે વાંકાનેર: તાલુકામાં વસતા ભરવાડ સમાજના ડાભી કુટુંબના દીકરાઓનો આજે માટેલ ખાતે કર ઉતારવાની વિધિના પ્રસંગે સમાજનો માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળા જેવો માહોલ સર્જાશે… મળેલ માહિતી મુજબ ભરવાડ સમાજમાં ઘરે…

માર્કેટિંગ યાર્ડ-વાંકાનેર તરફથી ઈદ-એ-મિલાદની મુબારકબાદી

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેરના ડિરેક્ટર ઈદ-એ-મિલાદની મુબારકબાદી પાઠવે છે પરાસરા ગુલામભાઈ અમીભાઈ ચેરમેનશ્રી સિંધાવદર ગોરીયા નાથાભાઈ મનજીભાઈ વાઇસ ચેરમેનશ્રી ભેરડા પીરઝાદા શકીલએહમદ ખુર્શીદહૈદર સભ્યશ્રી રાણેકપર કડીવાર અબ્દુલરહીમ વલીમામદ સભ્યશ્રી પીપળીયારાજ શેરસીયા હુસેનભાઈ આહમદભાઈ સભ્યશ્રી કોઠી શેરસીયા હુસેનભાઈ માહમદભાઈ…

કડીવાર કુટુંબ (દાદી વાળા) ના તારલાઓના સન્માનનો કાર્યક્રમ

વાંકાનેર: વિસ્તારમાં વસતા કડીવાર કુટુંબ (દાદી વાળા) ના તેજસ્વી વિદ્યાર્થીઓ, નવી સરકારી નોકરી મેળવતા કર્મચારીઓ, નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓ તેમજ હાજી સાહેબોનો સન્માન કાર્યક્રમ યોજવાનું નક્કી થયેલ છે, વધુ વિગત નીચે મુજબ છે…. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કડીવાર…

6 થી 9 સપ્ટેમ્બર યોજાશે વિખ્યાત તરણેતરનો મેળો

તરણેતર નામ કઈ રીતે પડ્યું? મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન…

નાગાબાવાજીના લોકમેળાના આયોજનની અઠ્ઠાવીસ શરતો

સોઇલ ટેસ્ટનો કોઈ ઉલ્લેખ શરતોમાં નથી હરરાજીની ૫૦% રકમ હરરાજી પૂર્ણ થયે ભરપાઈ કરવાની હતી વાંકાનેર: વર્ષ : ૨૦૨૪-૨૫ માટે શ્રી નાગાબાવાજીનાં મંદિર સામેનાં મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની શરતો (સાતમ, આઠમ, નૌમ, દશમ, અગ્યારસ તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪)…

ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીની જન્મજયંતીએ ભાવાંજલિ

ટંકારા: મહાત્મા ગાંધીના મૂલ્યો-વિચારોથી પ્રેરિત, સર્વધર્મ સમભાવ ધરાવતા ક્રાંતિકારી લોકસંત અને લોકસેવક જૈન મુનિશ્રી સંતબાલજીની 120મી જન્મજયંતી અવસરે એમની જન્મભૂમિ ટંકારા તાલુકાનાં ટોળ ખાતે ભાવાંજલિ અર્પણ કરી હતી…રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ…

કાછીયાગાળાના ભરવાડ સમાજના ભુવાનો એક કિસ્સો

“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું. વાંકાનેર- થાન રોડ પર તાલુકાનું છેવાડું કાછીયાગાળા ગામ છે. અત્યારે આ ગામમાં બસ્સો ઉપરના ઘરની વસ્તી છે, જેમાં તળપદા કોળી (ધરજીયા, ધોળકિયા, જરવરિયા, રંગપરા, સાપરા) ના લગભગ દોઢસો અને ભરવાડ…

પોલીસ ભરતી માર્ગદર્શન મુસ્લીમ સમાજનો સેમિનાર

વાંકાનેર: વિસ્તારના મુસ્લીમ સમાજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આગામી પોલીસ ભરતીમાં કોન્સટેબલ તથા પી.એસ.આઇ.ની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવેલ છે, તેઓને વિના મૂલ્યે ફીઝીકલ તથા લેખીત પરીક્ષાના વર્ગો દ્રારા સમાજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિકાસમાં પોતાના યોગદાન દ્રારા, સામાજીક ઉત્થાન સાધવાના આ નેક…

લિંબાળા દરગાહ શરીફે 15 મી ઓગષ્ટના કાર્યક્રમો

ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામો હઝરત પીર સૈયદ મોહમ્મ્દ ફઝીલશાહ બાવાનું જાહેર આમંત્રણ વાંકાનેર: નેશનલ હાઇવે પર લિંબાળા પાસે આવેલ દરગાહ શરીફ કંપાઉન્ડમાં સ્વાતંત્ર દિન નિમિતે ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે…. જાણવા મળ્યા મુજબ…

આવતા સોમવારે જડેશ્વરનો મેળો યોજાશે

યાંત્રિક રાઈડસને મંજૂરી અંગે સવાલ વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે મેળો યોજાય છે. સૌરાષ્ટ્રમાં યોજાતા અનેક મેળાઓની શરૂઆત જડેશ્વરના મેળાથી થાય છે, એટલે કે સૌરાષ્ટ્રભરમાં અહીં સૌ પ્રથમ મેળો ભરાય છે. મેળાની શરૂઆત…

Content Copying Forbidden !!

error: Content is protected !!