કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

મહિકાના વિદ્યાર્થીનો સંશોધન પ્રોજેક્ટ પૂર્ણ

મહિકાના વિદ્યાર્થીનો સંશોધન પ્રોજેક્ટ પૂર્ણ દરિયાઈ વાતાવરણમાંથી બેક્ટેરિયાની બે નવી પ્રજાતિઓ શોધી કાઢી વાંકાનેર: તાલુકાના મહીકા ગામના મોહમ્મદસાકીલ બાદી આત્મીય યુનિવર્સિટીમાં M.Sc બાયો ટેક્નોલોજીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા સેમેસ્ટરમાં તેમણે નિબંધ સંશોધન પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો…

અમરાપરના ઇબ્રાહિમભાઈને બીમારીમાં મદદની જરૂર

ટંકારા તાલુકાના અમરાપર ગામના રહેવાસી શેરશીયા ઇબ્રાહીમભાઇ મામદભાઈને ફેફસાંની બીમારી હોય જેઓ લોકલ ટંકારા મોરબીમાં આશરે ₹50,000 ખર્ચ્યા ત્યાર બાદ તેઓને છેલ્લા આઠેક દિવસ રાજકોટ સમ્યક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જેનું ખર્ચ 1,50,000 + થયેલ થોડું સારું થતાં ઘરે આવી…

વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ

વાંકાનેર : બાબાસાહેબની 133મી જન્મજયંતિની વાંકાનેરમાં 14મી એપ્રિલને રવિવારનાં રોજ (આજે) આંબેડકર ચોકમાં નવી તૈયાર કરવામાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું સવારે 9 વાગ્યે અનાવરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી આચારસહિંતાના કારણે કોઈ રાજકીય નેતાઓને આમંત્રણ અપાયું નહોતું. અનાવરણ પછી બાબાસાહેબ આંબેડકરની…

વાંકાનેરમાં ૧૦૧ દિકરીઓના સમુહ લગ્નની તૈયારીઓ

વાંકાનેર: વાંકાનેરના આંગણે આગામી મે માસમાં સર્વજ્ઞાતિ ૧૦૧ દિકરીઓના ત્રીજા સમુહ લગ્નના ભવ્‍ય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમસ્‍ત હિન્‍દુ સેવા ગ્રુપ દ્વારા તેનું આયોજન થઇ રહ્યું છે. ૧૦૧ દિકરીઓના આ સમુહલગ્નમાં દિકરીઓને કરીયાવરમાં પણ ૧૦૧ વસ્‍તુઓ આપવામાં આવનાર…

શિક્ષકો/ યુવાનો દ્વારા ચલાવવામાં આવતું પુસ્તક પરબ

વાંકાનેર: માતૃભાષા અભિયાન અમદાવાદના માર્ગદર્શન અને સહકાર દ્વારા વાંકાનેર શહેરમાં શિક્ષકો દ્વારા વર્ષ ૨૦૧૮ થી પુસ્તક પરબનો એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ફૂટપાથ પર શિક્ષકોની ટીમ દ્વારા પુસ્તક પરબ ચલાવવામાં આવી રહ્યું…

અજરામર એક્ટિવ ઍસોર્ટ ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક પાણીની પરબો

લોકોમાં આ પ્રવૃત્તિની સરાહના થઇ રહી છે વાંકાનેર તાલુકામાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર તાલુકાભરમાંથી ખરીદી કરવા આવતા લોકોને ધોમધખતા તાપમાં નિઃશુલ્ક (મફત) પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ડૉ. પૂ. શ્રી નિરંજનમુનિજી મ.સા.…

ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ઉત્તીર્ણ

વાંકાનેર: તાલુકાના મુળ વાંકિયા ગામના બાદી અબ્દુલ હાજીભાઈ, જે ૩૨ વર્ષથી સુરતમાં સ્થાઈ થયા છે અને ટેકસટાઇલના બિઝનેસ સાથે જોડાયેલ છે. એમની દીકરી બાદી ઝૈનબ અબ્દુલભાઈ જે ગઇકાલ સાંજે All India Bar Examination માં સફળ થયા છે. આ બદલ તેમને…

કોટડાનાયાણીના વિક્રમસિંહ જાડેજાનું થશે સન્માન

વાંકાનેર તાલુકાનું ગૌરવ છે વિક્રમસિંહ જાડેજા વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીના વતની પાઘડી કલાને જીવંત રાખનાર મહાનુભાવનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ માટે મહાનુભાવને વારસો આઈડેન્ટેટી એવોર્ડ પણ આપવામાં આવશે. ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડની જાહેરાત…

અકસ્માતનો ભોગ બનેલા શખ્સ માટે મદદની અપીલ

વાંકાનેર: ઢુવા પાસે ગઈ કાલ 20-3-2024 ના રોજ ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા ટંકારા તાલુકાના ટોળ ગામના બાદી સોયબ ઉસ્માનગનીનું જોરદાર એક્સિડન્ટ થયેલ છે, તેઓને મોરબી દવાખાને લઇ ગયા હતા, પણ ત્યાંના ડોકટરે રાજકોટ લઇ જવાની સલાહ આપેલ હોવાથી હાલ રાજકોટ…

મીર સાહેબની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મંગળવારના

વાંકાનેર: મોમીન મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું તા. 9/3/2024 શનિવારની સાંજે દુઃખદ અવસાન થયું છે. તા. 12/3/2024 મંગળવારના રોજ સર્વ સમાજ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે. એક પણ સમાચાર નહીં…

Content Copying Forbidden !!

error: Content is protected !!