કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વર્તન

ઢોર સેઢે બાંધવાની ના પડતા ધારિયાના ઘા ઝીંકયા

ઈજાગ્રસ્ત રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ વાંકાનેર: તાલુકાના લુણસરીયા સિમ વિસ્તારમાં સેઢા પાડોશી વચ્ચે ઢોર સેઢે બાંધવાની ના પડતા ધારિયાના ઘા ઝીંકયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના લુણસરીયા વાડીએ રહેતા ચતુરભાઇ તેજાભાઇ જીંજરીયા (ઉ.વ.૪૩) ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૧/૦૭/૨૦૨૪…

વિશીપરામાં ઝેરી દવા ગટગટાવી આપઘાત

વાંકાનેર: શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને રવિવારે રાત્રિના પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ…

નગરપાલિકાનું પા. પુ. બોર્ડનું અધધધ… રૂપિયાનું દેણું

વાંકાનેર: અહીંની નગરપાલિકા પાસે 31 માર્ચ 2024 ની સ્થિતિએ 22 કરોડ 72 લાખ 60 હજાર રૂપિયા લેણાંના લેવાના હોવાની વિગત બહાર આવી છે. પ્રાપ્ય માહિતી મુજબ લોકોને જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડવા માટે 1 હજાર લિટર પાણીના માત્ર…

વડસરના તળાવ પાસેની સીમમાં દેખાયો દિપડો

વાંકાનેર: તાલુકામાં વડસરના તળાવ પાસે આવેલી સીમમાં ધોળા દિવસે દીપડાએ દેખા દીધી હતી. ખેતરના શેઢે છાંયા નીચે બેઠેલો દીપડો જોઈને બાજુના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા ખેડૂતોએ તેમનો વિડીયો શુટીંગ કર્યું હતું અને દીપડા સાથે વાત પણ કરી હતી. આ વિસ્તારની બાજુમાં…

ઓટાળા ગામે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો

ટંકારા: તાલુકાના ઓટાળા ગામે રહેતા બે પાડોશી વચ્ચે માર મારવા અંગે ફરિયાદ થઇ છે આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ તાલુકાના ઓટાળા ગામે રહેતા ફરિયાદી અનસોયાબેન બાબુભાઇ મકવાણાએ પડોશમાં રહેતા આરોપી શૈલેશભાઈ જીવાભાઈ પરમાર, જીવાભાઈ મેઘાભાઈ પરમાર, ભાનુબેન જીવાભાઈ પરમાર…

શેખરડીમાં હથિયારો સાથે બે કુટુંબો વચ્ચે ધીંગાણું

મકવાણા અને વાટુકિયા કુટુંબો બાખડયા: આઠથી વધુને ઈજા વાંકાનેર તાલુકાના શેખરડી ગામે ગઈ કાલે મોડી સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ…

ઝપાઝપી કરી મહિલાના હોઠ પર લાકડી મારી

વાંકાનેર: અહીંના જીનપરા મેહુલ સામેની શેરીમાં એક મહિલા કામદારને બરાબર સફાઈ નહીં કરતા હોવાનું કહી એક ઇસ્મે માર માર્યાની ફરિયાદ થઇ છે. આ બનાવ અંગે સફાઇ કામદાર સારદાબેન ચેતનભાઇ બચુભાઇ ચૈાહાણ જાતે વાલ્મીક (ઉ.વ.૫૦) રહે. વાંકાનેર આંબેડકરનગર શેરી નં-૫ વાળાએ…

સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બનશે !

વાંકાનેર: શહેરમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો જગા જગાએ નાખવામાં આવેલ છે, જેનો હેતુ અકસ્માતની ઘટના નિવારવાનો હોય છે. પરંતુ વાંકાનેર શહેરમાં આ સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બને તેવો ઘાટ સર્જાયો છે. લગભગ છ મહિના પહેલા નખાયેલાં આ સ્પીડ બ્રેકરો ઘણી…

હવે પોસ્ટપેઈડનું બિલ નહીં ભરો તો જેલ

સરકારે નવા નિયમ જાહેર કર્યાં નવી દિલ્હીઃ પોસ્ટપેઈડ બિલ પેમેન્ટમાં વિલંબ કરવા પર હવે જેલ થઈ શકે છે. હવે આમ કરવા પર તમારે કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. સાથે કોર્ટનો આદેશ ન માનવા પર જેલ પણ થઈ શકે છે.…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભાવિ ડામાડોળ

પાર્ટી છોડી અન્‍ય પક્ષમાં જોડાતા નેતાઓ અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં એક સમયે કેજરીવાલનો દબદબો શરૂ થયો હતો. એવો માહોલ ઉભો થયો હતો કે ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બની રહેશે પણ હાલમાં આપનો દીવો ધીમેધીમે ઓલવાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી…

Content Copying Forbidden !!

error: Content is protected !!