વાંકાનેર: અહીં મોમીન શેરીમાં રહેતો એક યુવાન વર્લીફીચરના આંકડા લખતો પોલીસ ખાતાએ પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ મોમીન શેરીમાં રહેતો શબ્બીર ઉર્ફે પોન્ટિંગ ઇબ્રાહીમભાઇ બદ્રાસણીયા (ઉ 29) માર્કેટ ચોક પાસેથી જાહેર ખુલ્લી જગ્યામાં
નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ.૨૭૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો દાખલ થયો છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ કોન્સ. દર્શિતભાઈ ગીરીશભાઇ વ્યાસ તથા પો. હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા દ્વારા
કરી જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો નોંધાયો છે….
Menu Close
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
Latest News
Menu Close
Latest News
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
Menu Close