ઘીયાવડ: પુજારીને ત્રણ શખ્સોએ માર માર્યો
વાંકાનેર: તાલુકાના ઘીયાવડ ગામના ફુલેશ્વ૨ મહાદેવ મંદીરના મહંત પુજારીને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે… જાણવા મળ્યા મુજબ ઘીયાવડ ગામે રહી મહંત પુજારી તરીકે કામગીરી કરતા યશગીરી ભરતગીરી ગોસ્વામી જાતે-બાવાજી (ઉ.વ-૨૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે…