શું તમે જાણો છો વાંકાનેર તાલુકાની આ માહિતી?
મુસ્લિમ વસતિ ૩૨.૭ % છે. તાલુકાનો છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તી વધારો ૧૭.૮ ટકા છે ક્ષેત્રફળમાં સૌથી મોટું તીથવા- વાંકાનેરનો ઘેરાવો ૪.૫ કિ.મી. – સૌથી વધુ ઉષ્ણતામાન ૪૦.૯ અને ઓછું ૧૨.૧ સેલ્સિયસ નોંધાયું છે સમુદ્ર પટથી સૌથી ઊંચું ગામ ઠીકરીયાળા –…