કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ખોરાક

લુણસરથી આવતું દુધ ટેન્કર રાતદેવરી પાસે સળગ્યું

વાંકાનેર: તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

હોટલનું ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવી લેજો

નહીં તો દંડાશો છરી સાથે પકડાયા વાંકાનેર: મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની મોટા પાયે આયાત તથા નિકાસ થાય છે. તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે…

વાંકાનેર: મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની ભરતી

ઇચ્છુકોએ ૧૬ નવેમ્બર સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૬ સંચાલક, ૧૫ રસોઈયા તથા ૧૨ મદદનીશની સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ મધ્યાહન…

પીપળીયા રાજમાં બનેલી ભયંકર ઘટના: દુર્ઘટના ટળી

વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજમાં 26-10-24 ના રોજ લગ્નમાં સાંજે ચા બનાવતી વખતે ગેસ ચૂલામાં ચાપળા પાસેથી ગેસ લીક થતાં આશરે 5 થી 7 ફૂટ ઊંચી આગની ઝાર લાગી હતી અને આશરે 10 થી 15 મિનિટ સુધી ચાલુ રહી હતી. બાજુમાં…

જાલીડા ગામની સીમમાં આવેલ હોટલ માલિક દંડાયા

ખેડૂતોને ત્યાં ગોધરા- દાહોદ કે એમપીના મજૂરો હોય તો.. વાંકાનેર: મોરબી જીલ્લામાં સીરામીક ઉદ્યોગ તેમજ અન્ય મજુરી કામના નાના ઉદ્યોગો વધુ પ્રમાણમાં હોવાના કારણે દેશના અલગ અલગ રાજ્યમાંથી પરપ્રાંતિય માણસો મજુરી અર્થે મોરબી જીલ્લામાં આવતા હોય છે અને ભુતકાળમાં જીલ્લામાં…

પોષણ માસ પુર્ણાહુતીનો કુંભારપરા આંગણવાડીમાં કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ધટક-૧ નો ઘટક કક્ષાના આ કાર્યક્રમમાં ૪૯ સ્પર્ધકોએ ભાગ લીધો વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર ૨૦૨૪ અંતર્ગત વાંકાનેર ઘટક…

ખેતીવાડીની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું

વાંકાનેર: ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર,એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ…

3 વર્ષની ટોચના કપાસના ભાવ હજુ કેટલા ઉપર જશે?

રાજકોટ : ગુજરાતમાં વાવેતરમાં ઘટાડા અને ગયા મહિને પડેલા અતિ ભારે વરસાદના કારણે કપાસની ઊપજ ઓછી થવાની આશંકા છે, પરિણામે રાજ્યમાં કપાસના બજાર ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતોને આગામી સમયમાં તેમના પાક પર સારા વળતરની આશા છે. ગુજરાતની કૃષિ…

માછલી પકડવા ગયેલ યુવાનનું ડૂબી જતાં મોત

વાંકાનેર: પથ્થરની ખાણમાં ભરાયેલ પાણીમાં માછલી પકડવા ગયેલા એક યુવાનનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ ટોડો સિરામિક, સરતાનપર રોડ રહેતા સંજયભાઈ દેવાભાઈ જંજવાડિયા ઉ.35 રહે. કોઈ કારણોસર પથ્થરની ખાણમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!