કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category ખોરાક

આજ સાંજથી શરુ થશે “ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ”

આજથી સાંજથી શરુ થવા જઈ રહ્યું છે ભોરણીયા મુઝઝફર મહંમદભાઈ, શેરશીયા ઉસ્માનગની અમીભાઇ, હેરંઝા સાહિલભાઇ હુશેનભાઇ તરફથી “ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ” ઓપનિંગ નિમિત્તે ધમાકેદાર ઓફરો ફક્ત રૂ. 99 માં અનલિમિટેડ સ્વાદિષ્ટ પાણીપુરી ફક્ત રૂ. 199 માં અનલિમિટેડ પંજાબી…

સ્વાદ પ્રેમી વાંકાનેરની જનતા માટે નવલું નઝરાણું

આવતી કાલથી શરુ થવા જઈ રહ્યું છે ભોરણીયા મુઝઝફર મહંમદભાઈ, શેરશીયા ઉસ્માનગની અમીભાઇ, હેરંઝા સાહિલભાઇ હુશેનભાઇ તરફથી “ધી ગાર્ડન રેસ્ટોરન્ટ & ફુડ પોઇન્ટ” ઓપનિંગ નિમિત્તે ધમાકેદાર ઓફરો ફક્ત રૂ. 99 માં અનલિમિટેડ સ્વાદિષ્ટ પાણીપુરી ફક્ત રૂ. 199 માં અનલિમિટેડ પંજાબી…

કયા વિટામિનની ઊણપથી કઈ બીમારી થાય છે?

શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા એવા પણ રોગ છે કે જે શરીરમાં વિટામિનની ખામીના કારણે થતા હોય છે. માનવ શરીરની ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાથી માંડીને હાડકાં, દાંત, સ્નાયુઓ, ચામડી વગેરે યોગ્ય…

જુના ડબ્બામાં તેલ ભરનારની માહિતી આપનારને ઇનામ

ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશનની રૂપિયા ૧,૦૧,૦૦૦ નું ઈનામ આપવાની જાહેરાત અમદાવાદ: સેક્રેટરી, ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશને જુના ડબ્બામાં પામોલિન તેલ ભરીને કપાસિયા તેલના લેબલ લગાવી વેચાણ કરનારની માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી છે. જાહેરાત નીચે મુજબ છે…. આથી આપ જાહેર…

જો રસોઈ ગેસ લીક થાય તો શું કરવું?

ઘણી વાર રસોડામાં કોઈ કારણોસર સિલિન્ડરમાંથી ગેસ લીક થઇ જતો હોય છે. આવા સંજોગોમાં ગભરાવાની બદલે નીચે મુજબની ટિપ્સને અનુસરો…. 0 ગેસ ખૂબ જ ખતરનાક છે. તેથી, કોઈ પણ પ્રકારના અગ્નિશામક ઉપકરણો લીક થવાના કિસ્સામાં નજીક રાખવા જોઈએ નહીં. 0…

ડુંગળીમાં ખેડૂતો કરતા વેપારીને વધુ કમાણી

એક કિલો ડુંગળીના ખેડૂતને માત્ર પાંચ રૂપિયા વેપારીઓના ખિસ્સામાં ૩૫ રૂપિયા જાય છે ખેડૂત આજે ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ કાઢી શકતો નથી સરકાર નિકાસબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે ગાંધીનગર: ખેતીપ્રધાન ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોની લાચારીનો…

ટેકાના ભાવે ખરીદી ઓનલાઈન રજીસ્ટ્રેશન

તા.૧૬/૧૦ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી, મગ, અડદ અને સોયબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માટે ખેડુતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. અને ભારત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે જેથી…

પોલ્ટ્રી ફાર્મ કેવી રીતે ખોલવું- કેટલો ખર્ચ ?

બિઝનેસ લોન બેંકો અને NBFC આપે છે 1000 પક્ષીઓ માટે ઓછામાં ઓછી 500 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ ધંધો કોઈ પણ હોય, નફો હોવો જોઈએ. મરઘાં ઉછેરનો વ્યવસાય પણ આવો જ એક વ્યવસાય છે. જો તમને આ વ્યવસાયમાં રસ હોય…

યાર્ડમાં માલ લાવનાર ખેડૂતોને સૂચના

વાંકાનેર: સેક્રેટરી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડૂતોભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે વરસાદી વાતાવરણ હોય અને આજ રોજ ગુગલમાં સર્ચ કરતા તા.૧૬/૦૯ ૨૦૨૩ ને શનીવાર થી વરસાદની શકયતા બતાવતુ હોવાથી ખેડૂતભાઈઓએ…

રેશનિંગ દુકાનદારોને માસિક ~20 હજાર કમિશન

જેમની દુકાનોમાં કમિશનની રકમ ૨૦,૦૦૦થી ઓછી થતી હોય તેવી દુકાનોને ઘટતી રકમ આપવાનો નિર્ણય ગાંધીનગર: રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના દુકાનદારોને લઘુતમ 20 હજાર રૂપિયાનું કમિશન કરવાનો નિર્ણય લેતા દુકાનદારોની હડતાલ સમેટાઇ જવા પામી છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!