કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

પાવર થ્રેસર સહાય યોજના: 2 લાખ સુધીની સહાય

અરજી કરવાની છેલ્લી તારીખ: 04/07/2023 છે તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્વારા અનેક યોજનો શરૂ કરવામાં આવી છે. જેમાં પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના, તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. સરકાર દ્વારા પાવર થ્રેસર માટે…

દસ્તાવેજ કર્યા માત્રથી માલિક નથી થઈ જવાતું

રજિસ્ટ્રી કરાવી લીધા પછી પ્રોપર્ટીના માલિક = બહુ જ મોટી ગેરમસજ છે સંપત્તિનું મ્યૂટેશન કરવામાં આવે પછી જ માલિકી મળે, ભલે તેણે રજિસ્ટ્રી કરાવી લીધી હોય ખેતી, રહેણાંક જમીન, ઔદ્યોગિક જમીન કે મકાનોનું નામાંતરણ જુદા-જુદા પ્રકારથી અલગ-અલગ સ્થાનો પર કરવામાં…

વાવાઝોડામાં અન્ય નેટવર્કનો ઉપયોગ થઇ શકશે

મોરબી : વાવાઝોડા બીપરજોયને કારણે સંચાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોબાઈલ ગ્રાહકો નેટવર્ક ખોરવાઇ જવાની સ્થિતિમાં કોઈપણ ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય…

વાવાઝોડાને કારણે 90 ટ્રેનો રદ, 47ને ટૂંકાવાઈ

સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય વાંકાનેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન સર્જાય એટલે પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સાથે કનેક્ટ એવી 90 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. જ્યારે 47 ટ્રેનોને ટૂંકાવી દેવામાં…

આકસ્મિક ઘટના વખતે અગત્યના સંપર્ક નંબર

વાવાઝોડાની આગાહી વચ્ચે નીચેના નંબર વાંકાનેરવાસીઓ માટે ખપ લાગશે. તમારા મોબાઈલમાં સેવ કરી લો. આ માહિતી વધુમાં વધુ શેર કરો. જીલ્લા કન્ટ્રોલ રૂમઃ ૦૨૮૨૨- ૨૪૩૩૦૦ ના. કલેકટરશ્રી: ૦૨૮૨૮- ૨૨૩૬૯૦-રરરર૧૨ મામલતદારશ્રી ૦૨૮૨૮-રર૦પ૯૦-૨૨૦૬૯૦-૨૨૩૦૧૨ પોલીસ સ્ટેશન (સીટી): ૦૨૮૨૮-૨૨૦૫૫૬ પોલીસ સ્ટેશન (તાલુકા): ૦૨૮૨૮-૨૨૦૬૬૫ ડે.…

વિકાસકામો માટેની ગ્રાન્ટ કેટલી ક્યાંથી મળે?

ગામડામાં અલગ અલગ ૧૯ ગ્રાન્ટની વિગત જાણો ગામડાઓમાં પીવાના પાણી, રસ્તા વગેરે અનેક પ્રશ્નો હલ કરવા માર્ગદર્શન સરકારશ્રી તરફથી અનેક યોજનાઓમાં નાણાની ફાળવણી થતી હોય છે, પરંતુ ગામના સરપંચો કે આગેવાનો પાસે આ અંગેની માહિતી હોતી નથી. કાર્યક્ષમ અને જાણકાર…

માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટરનો ઇન્તેકાલ

પીપળીયા(રાજ) ના રહીશ તેમજ માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર મર્હુમ આહમદભાઈ મામદભાઈ કડીવાર (એન.પી) તા.૮/૬/૨૦૨૩ ગુરૂવારના રોજ અલ્લાહની રહેમતમા‌ પંહોચી ગયેલ છે. અલ્લાહ તેમને આલા‌ સે આલા મકામ અતા ફરમાવે અને અલ્લાહ તેમને જન્નત નસીબ ફરમાવે (આમીન) તેમની જ્યારત‌ તા.૧૦/૦૬/૨૦૨૩ શનિવાર…

રોટવેટરમાં ખેડૂતોને મળશે 50 હજાર રૂપિયાની સબસીડી

અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023 છે રોટવેટર સહાય યોજનામાં હાલ અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી…

રૂપિયા છાપવાનો કેટલો આવે ખર્ચ?

200 રૂપિયાની નોટ છાપવી સૌથી મોંઘી નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચલણી નોટો છાપવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે જેનો સૌ કોઈ રોજ ઉપયોગ કરે છે. મોંઘવારી વધવાની સાથે નોટો છાપવાનો ખર્ચ પણ વધી…

જમીનો અંગેની સમસ્યાગ્રસ્ત ખેડૂતો માટે

ખેતીની જમીનના જીલ્લાના મુખ્ય નિયંત્રક કલેકટર છે કૌભાંડ અધિકારીઓ કરે છે અને ખેડૂતો પીડાય છે લેન્ડ ગ્રેબીગ કાયદા મુજબ ખેતીની જમીનમાં રેકોર્ડની તમામ પ્રક્રિયા સરકારી મહેસુલ નોકરીયાતોની હોય છે કોઇપણ ઇનામી, દેવસ્થાન કે મંદિરની જમીનો, દિવેલીયા અંગેનું પ્રમોલગેશન થવા સમયે…

Content Copying Forbidden !!

error: Content is protected !!