કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

જરૂરત વગર ભીખ માંગનારાઓ ! ! તમે દોઝખના અંગારા માંગી રહ્યા છો

તાકતવર- તંદુરસ્ત – કમાઈ શકે તેવા વ્યક્તિને આપવું પણ ગુનાહ છે – આલા હઝરત (રહેમતુલ્લાહ અલયહે) વાંકાનેર તાલુકામાં રમઝાન મહિનામાં બહારના વિસ્તારમાંથી અને રાજ્યોમાંથી ભિખારીઓની ફૌજ ઉમટી પડે છે અને સવાબ હાસિલ કરવાના નેક ઈરાદાથી સૌ મુસ્લિમ બિરાદરો યથાશક્તિ ખૈરાત-…

આજે સિવિલ હોસ્પિટલમાં ઈ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ

ઈ-શ્રમ કાર્ડ જેમની પાસે હોય તેમને 2 લાખ સુધીનો મફત વીમો મળે છે વાંકાનેર: આજ ગુરુવારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ઈ-શ્રમ કાર્ડ કાઢવાની માટેનો એક કેમ્પનું આયોજન સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમ્યાન કરવામાં આવેલ છે. 

1 લી જુલાઈ ૨૦૨૧થી ખરીદાયેલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી અપાશે

૧ kwh પર રૂા. ૧૦,૦૦૦/- ને ધોરણે ટુ-વ્હીલર માટે મહત્તમ રૂા. ૨૦,૦૦૦/-, થ્રી વ્હીલર માટે મહત્તમ રૂા. ૫૦,૦૦૦/-અને ફોર વ્હીલર માટે મહત્તમ રૂા. ૧,૫૦,૦૦૦/-ની સબસીડીની રકમ અપાશે વાંકાનેર સહિત કુલ-૭ નવિન બસ સ્ટેશનનું મુસાફર જનતાની સુવિધા માટે લોકાર્પણ કરવાનુ આયોજન…

ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?

9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે મંગળવારે મોડી રાતે ઉત્તર ભારતના ચાર રાજ્યો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો ઓથાર જામ્યો હતો. રાતનો સમય હોવાથી લોકો સુવાની…

ડો. રિયાઝ કડીવાર કે જેના નામ પરથી રાજસ્થાનના સિંહનું નામ પડેલ છે

સિંહનાં આ ડોકટરની સેવા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારે પણ મેળવેલ છે વાંકાનેરનું ગૌરવ અને કડીવાર કુટુંબના આ હીરોએ ગાંધીનગરના સચિવાલયમાં તથા ચોટીલાની કોર્ટમાં આવી ચડેલ દિપડાનું રેસ્કયુ કરેલ પીપળીયારાજ ગામના વતની અને સિંહનાં ડોકટર તરીકે પ્રખ્યાત રિયાઝએહમદ એફ.…

ગાડીની ટાંકીમાં પડેલ પેટ્રોલની એક્સપાયરી ડેઈટ હોય છે

જેમ જેમ તાપમાન વધે છે, તેટલું વહેલું પેટ્રોલ બગડવાની શક્યતા વધી જાય છે વાહનમાં પેટ્રોલ નાખ્યા પછી તેને પડી ના રાખવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમારું વાહન લાંબા સમય સુધી પાર્ક કરેલું હોય. તેનાથી પેટ્રોલ તો બગડે જ છે, પરંતુ…

ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે?

મોટાભાગના કાયદા ભાડૂતીની તરફેણમાં છે: કોઈ મકાન બઠાઈ ન જાય તે માટે જાણી લો નિયમો જ્યારે પણ આપણે ભાડા પર મકાન લઈએ ત્યારે ભાડા કરાર કરવો પડે છે. ભાડાના કરારમાં ભાડાથી લઈને અન્ય ઘણી પ્રકારની માહિતી હોય છે. ભાડા કરાર…

વોટ્સએપ પર જીવનસાથી કોની સાથે વધારે વાત કરે છે, એ જાણો

ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને…

પીએમ કુસુમ યોજનામાં 60 ટકા સબસીડી મળે છે

સોલર પેનલની કુલ કિંમતના 30 ટકા કેન્દ્ર સરકાર જ્યારે 30 ટકા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. 30 ટકા પૈસા બેંકમાંથી લોન તરીકે લઈ શકાય છે ભારતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે પીએમ કિસાન જેવી ઘણી યોજનાઓ બહાર પાડી છે, જેમાં…

જો કોઇ પેટ્રોલ ટાંકીમાં ખાંડ નાખે તો શું થશે?

જો તમે નથી જાણતા તો જાણી લો, મોટા નુકસાનથી બચી જશો ઘણી વખત આ પ્રકારની સમસ્યા એ પણ જોવા મળે છે કે કોઈ તમારા વાહનની ઈંધણની ટાંકીમાં ખાંડ મિક્સ કરે છે. તો પછી તમને કેવી રીતે ખબર પડશે, તેના વિશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!