કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

વાંકાનેર રેલવે સ્ટેશન: ટ્રેનનું ટાઈમ ટેબલ 

વાંકાનેર રેલવે સ્ટેશને પાંચ રૂટની ટ્રેન દરરોજ આવે-જાય છે. અઠવાડીએ એક વાર આવતી તેર ટ્રેન છે, જયારે ત્રણ ટ્રેન અઠવાડિયામાં બે વાર આવે છે. ચોવીશ કલાકમાં દરરોજ છવીશ ટ્રેનો આવે છે. આમાં મોરબી તરફ જતી-આવતી ટ્રેનોનો સમાવેશ થતો નથી.   કુલ…

કેન્સર પીડિત દર્દીને સારવાર માટે બે લાખ સરકારી સહાય મળે છે

રાષ્ટ્રીય આરોગ્ય નિધિ – આરોગ્ય પ્રધાન કેન્સર પેશન્ટ ફંડ વિષે માહિતી રાષ્ટ્રીય આરોગ્ય નિધિ (RAN) ની વિગતો અંદર “આરોગ્ય પ્રધાન કેન્સર પેશન્ટ ફંડ (HMCPF)” ની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી.  તે ગરીબી રેખા નીચે જીવતા અને કેન્સરથી પીડિત ગરીબ…

જંત્રી એટલે શું? મહત્વ? દર કોણ કેવી રીતે નક્કી કરે છે? કેવી રીતે જાણવા ?

ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ: ભૂપેન્દ્ર પટેલ સરકારનો જંત્રી ડબલ કરવાનો નિર્ણય કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર…

વાંકાનેરથી મોરબી એસટીનું ટાઈમ ટેબલ

મોરબીથી વાંકાનેર સવારે સવા છ થી રાતના સાડા આઠ સુધીમાં કુલ 24 વખત એસ ટી જાય છે, જેમાંથી હાઇવે માત્ર 8 રૂટ જ છે. બાકીના રૂટ સજનપર અથવા લજાઈ થઈને જાય છે. હાઉસીંગ વાળી બસ ગેંડા સર્કલથી જ પાછી ફરે…

મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો શું કરશો?  

આ સંજોગોમાં તમારે મહત્વના આ પાંચ સ્ટેપ જાણવા જરૂરી છે મોબાઈલ એ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ યુગમાં મોબાઈલથી જ બધા કામ કરી શકાય છે. જેમ કે લાઇટ બિલ ભરવું, કોઈને પેમેન્ટ કરવું બેલેન્સ કરવું.. આ બધા કામ ઘરે બેઠા…

ઇજા અને મૃત્યુ વચ્ચેનો સમય વીતી જતા આરોપી જવાબદારીમાંથી છટકી ન શકે: સુપ્રિમ  કોર્ટ

સર્વોચ્ચ અદાલત અવલોકન કર્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઇજાને કારણે લાંબા સમય પછી પીડિતાનું મૃત્યુ થાય તો તેના કારણે હત્યાના કેસમાં આરોપીની જવાબદારીથી ઓછો થતો નથી. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની બેન્ચે છત્તીસગઢ હાઇકોર્ટ…

પ્રોપર્ટીના દસ્તાવેજો ગુમ થઇ જાય તો શું કરવું? 

કોઇ દસ્તાવેજ ગુમ થઈ જાય તે પછી શક્ય તેટલી વહેલી તકે પોલીસમાં રિપોર્ટ નોંધાવવો જોઈએ નવી દિલ્હીઃ પ્રોપર્ટીના દસ્તાવેજો જેમ કે રજિસ્ટ્રી પેપર્સ, ટાઇટલ ડીડ્સ, પાવર ઓફ એટર્ની વગેરે, કાનૂની દસ્તાવેજો છે. જે મિલકતના ચોક્કસ ભાગ પર વ્યક્તિના માલિકી હકોને…

કલેકટરનો માસિક પગાર કેટલો હોય છે? કઇ સુવિધાઓ મળે છે? 

કલેકટરને ઘણી જવાબદારી સોંપવામાં આવે છે: યુપીએસસી પાસ થવું પડે છે. જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ ક્લેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે.…

ઘરમાં વધુમાં વધુ કેટલી રોકડ રાખી શકાય?

આવક્વેરા વિભાગ રોકડનો સ્રોત પૂછે- સાચા દસ્તાવેજો બનાવી શક્યા નથી તો દંડ થઈ શકે છે વર્ષોથી ભારતમાં કોઈપણ ઈમરજન્સી માટે ઘરે રોકડ રાખવાની પ્રથા લોકોમાં ઘણી જૂની છે. ભલે બેંકો તેમના ગ્રાહકોને અનેક પ્રકારની ઑફર્સ અને સુવિધાઓ આપે છે, પરંતુ…

વાંકાનેરથી રાજકોટ જવા માટે એસટીનું ટાઈમટેબલ 

વાંકાનેરથી રાજકોટ જવા માટે 24 કલાકમાં કુલ 47 એસટી જાય છે. જેમાંથી 45 એસટી કુવાડવા ચોકડી થઈને જાય છે. પહેલી બસ સવારના સવા પાંચ વાગે ઉપડે છે, વાંકાનેરથી રાતના આઠ પછી એકેય એસટી રાજકોટ જતી નથી.  5-15 રાજકોટ 5-30 રાજકોટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!