કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

રોનક સ્ટોનમાં થયેલ બ્લાસ્ટ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

હીરેન સાથે સંકળાયેલા બીપીન અને કનુભાઈને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજયું હતું વાંકાનેર ખાતે રોનક સ્ટોનમાં થયેલ બ્લાસ્ટ કેસમાં  સંડોવાયેલા આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસમાં હીરેન…

વાંકાનેર: જમીન કૌભાંડમાં ટીપર અરણીટીંબાના દિલીપસિંહ ઝાલા કોણ ?

રિમાન્ડ પૂરા થતાં આરોપી જેલ હવાલે: ટીપરને પકડવા માટે તજવીજ કરવામાં આવી વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત છે, તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની ૩૦ એકર…

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક કેસ નોંધાયો

મોરબી જિલ્લામાં કોરોનાના કાલના નવા 23 કેસ, એક્ટિવ કેસ 61 થયા મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના બ્લાસ્ટ થયો છે. પરમ દિવસે 18 કેસ નોંધાયા બાદ ગઈ કાલે ફરી નવા 23 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.  મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ…

મોરબી જિલ્લામાં મુસીબતના સમય માટે ના સંપર્ક નંબર નોંધી લો

પોલીસની સેવાનો લાભ લોકોને સરળતાથી મળી રહે તેના માટે પોલીસ વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા મોરબી જીલ્લામાં લોકોની સુરક્ષા અને શાંતિ માટે પોલીસ સતત ખડેપગે રહે છે ત્યારે પોલીસની સેવાનો લાભ લોકોને સરળતાથી મળી રહે તેના માટે પોલીસ…

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

આજે અને ૧૯ માર્ચના રોજ સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ માર્ગદર્શિકા જાહેર કરાઈ વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવા જણાવાયું મોરબી : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૧૬/૦૩/૨૦૨૩ અને…

વસુંધરા ગામે ગેરકાયદે બેલાની ખાણ ઝડપાઇ

11 લાખની ખનીજ ચોરી મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ, ચકરડી અને ઇલેક્ટ્રિક મોટર જપ્ત મોરબી જિલ્લામાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે બેલાની ગેરકાયદે ખાણમાં લાઇમ સ્ટોનની રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરી અંગે વાંકાનેર…

આવતી કાલથી ધો. 10 અને 12 ની પરીક્ષા શરુ થશે

ધો.10ના સિધાવદર, ચંદ્રપુર, પીપળીયારાજ, વાંકાનેર આદર્શ સેન્ટરનો અને ઘો.12 સામાન્ય પ્રવાહમાં વાંકાનેરનો સમાવેશ મોરબી જિલ્લામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 80 સ્થળો, 17 સેન્ટર અને 825 બ્લોકમાં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -કુલ 1647નો સ્ટાફ પરીક્ષા કાર્ય માટે ફાળાવ્યો છે…

અંતે મોરબી જિલ્લાને મળી ગ્રાહક સુરક્ષા કોર્ટ

દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકો ના કેસનો નિકાલ થશે: રાજકોટ જવું નહીં પડે મોરબી જિલ્લો બન્યો બાદ છેલ્લા ઘણાં સમયથી ગ્રાહક કોર્ટની માંગ ઉઠી હતી. આ મામલે  મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત પણ કરવામાં આવી…

મોરબી જિલ્લામાં શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ કઢાવવા અપીલ

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૦માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના એટલે ઇ-શ્રમ કાર્ડ યોજના અને શ્રમિકોને સહાયરૂપ આ યોજના દ્વારા તેમને વિવિધ લાભો મળવા પાત્ર છે. જેવા…

મોરબી જિલ્લાના હોટલ માલિકોએ “પથિક” સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું

હોટલ માલકો ધ્યાન આપે: સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ મેળવી લેવાનો રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔધ્યોગિક દ્રષ્ટી એ ખુબજ મહત્વનો હોય જેમાં દેશ વિદેશથી મોટા  પ્રમાણમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!