કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category કૃષિવિષયક

બિયારણ, જં. દવા તથા રા. ખાતર ખરીદી વખતે આટલું ધ્યાન રાખો

શંકા પડે તો ખેતીવાડી ખાતાના અધિકારીઓનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે નાયબ ખેતી નિયામક (વિ)શ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડૂતોએ નિચે મુજબની તકેદારી રાખવી જોઈએ. (1) અધિકૃત લાયસન્સ /…

ટ્રેકટર સહાય યોજના: 50 ટકા સુધીની સબસીડી

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ: જાણો અરજી કેમ કરવી ? ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ…

ખેડૂતભાઈઓ ! ગુજરાત સિંચાઈ સંઘમાં જોડાઓ અને મેળવો બારે માસ પાણી

24 કલાક સુધી વીજળી મળે એમાં પણ યુનિટ દીઠ ચાર્જ પણ માત્ર 80 પૈસાનો જ વસૂલ કરવામાં આવે છે ગુજરાતે પાણીનો જે કારમાં દુકાળ સહન કર્યો તે ઇતિહાસમાં ક્યારેય ભૂલી નહીં શકાય. ખેડૂતોને ખેતી માટે પાણી મળવું મુશ્કેલ બનતું હતું.…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ: માર્ચ 26 થી એપ્રિલ 2 સુધી બંધ રહેશે

માર્ચ એન્ડિંગના કારણે આઠ દિવસ યાર્ડ બંધ રહેવાનું હોઈ ખેડૂતોએ માલ લાવવો નહિં હિસાબી વર્ષ 2022-23 ના માર્ચ એન્ડિંગના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાના આખરી અઠવાડિયામાં વિવિધ માર્કેટિંગ યાર્ડો બંધ હોય છે. જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓનો માલ ઉંઝા,…

ખેડૂતો માટે માઠા સમાચાર: આ વર્ષ વિષમ હવામાનવાળું

કાલ, પરમ દિવસે અને એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાની તથા મે  માસમાં તો આંધીની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવે જે આગાહી કરવામાં આવે તેને ખેડૂતો સહિત સામાન્ય પ્રજા ગંભીરતાથી ધ્યાનમાં રાખી રહી છે.   તેમના દ્વારા લાંબા સમય માટે…

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

આજે અને ૧૯ માર્ચના રોજ સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ માર્ગદર્શિકા જાહેર કરાઈ વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવા જણાવાયું મોરબી : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૧૬/૦૩/૨૦૨૩ અને…

યાર્ડમાં જગ્યાના અભાવે જીરૂ, કપાસ અને ઘઉં સિવાયની કૃષિ જણસોની ઉતરાઈ બંધ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે તા. ૧૫ માર્ચથી તા. ૧૭ માર્ચ સુધી સાંજના ૧૦ થી શેડમાં જગ્યા થશે ત્યારથી ઉતરાઈ ચાલુ કરવામાં આવશે હવામાન વિભાગની કમોસમી વરસાદની તા. ૧૬ માર્ચથી તા. ૧૮ માર્ચ સુધીની આગાહી હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા વાહનમાં…

ખેડૂતો માટે મા. યાર્ડ સંચાલકોની અગત્યની જાહેરાત

માવઠાની આગાહી હોઈ ખેડૂતોએ પોતાની કૃષિ જણસોના વાહનમાં તાલપત્રી ઢાંકીને લાવવી  સરકારના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરવામાં આવી હોય જેથી તા. ૧૩ માર્ચથી તા. ૧૫ માર્ચ સુધી ખેડૂતોએ પોતાની કૃષિ જણસોના વાહનમાં તાલપત્રી ઢાંકીને લાવવા જણાવ્યું…

ઇફ્કોના નેનો લિકવીડ ડીએવીપી ને કેન્દ્ર સરકારની મંજૂરી: ખેડૂતોને મોટો ફાયદો

નેનો યુરીયા બાદ નેનો લિકિવડ DAPના પ્લાન્ટ સ્થપાશે ગાંધીનગર : IFFCO નેનો લિક્વિડ DAPને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેના ઉત્કૃષ્ટ પરિણામોને કારણે તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO) હેઠળ સૂચિત કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેના…

પીએમ કુસુમ યોજનામાં 60 ટકા સબસીડી મળે છે

સોલર પેનલની કુલ કિંમતના 30 ટકા કેન્દ્ર સરકાર જ્યારે 30 ટકા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. 30 ટકા પૈસા બેંકમાંથી લોન તરીકે લઈ શકાય છે ભારતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે પીએમ કિસાન જેવી ઘણી યોજનાઓ બહાર પાડી છે, જેમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!