કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category કૃષિવિષયક

એપ્રિલથી ગુજરાતમાં ઘઉંની સરકારી ખરીદી શરૂ થશે 

આગામી પહેલી એપ્રિલથી ૧૫ જૂન સુધી રાજ્યભરનાં ૨૩૭ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે  ગુજરાત સરકારે ઘઉંના સતત ઘટી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી આગામી એપ્રિલ મહિનાથી ઘઉંની ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય મિલેટ…

હવે હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી કરી શકાશે ઓનલાઇન

ગુજરાતીઓની મોટી તકલીફ દૂર: મહેસૂલ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય, આ સેવા કરી નાખી ઓનલાઈન ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ ખાતામાં વધુ એક સેવા ઓનલાઈન કરવામાં આવી છે. હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી…

ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજે 3 લાખની લોન મળે છે

લોન મેળવવા માટે વધુ ઝંઝટ નથી: અરજી કરવાની સરળ રીત જાણો દેશના ખેડૂતોને કૃષિની જરૂરિયાતો માટે મૂડી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી…

સખ્ત ગરમીથી ઘઉં સહિતના પાકને મોટુ નુકશાન

લા-નીનો અને અલ-નીનોની અસર આગામી ખરીફ પાકમાં કવોલીટી અને ઉત્પાદન પર થઈ શકે છે આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં જ સખ્ત ગરમી પડવા લાગી છે. અત્યારથી જ ગરમી પોતાનો રેકોર્ડ તોડવા લાગી છે. પરંતુ સખ્ત…

સરકાર સરકાર ગાય – ભેંસ ખરીદવા 50 ટકા સબસીડી આપશે

આ યોજના માટે અરજી ઓનલાઈન અથવા ઓફલાઇન કરી શકાય છે  સરકાર ગાય ભેંસ ખરીદવા માટે 50% સુધીની સબસિડી આપશે. હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. હરિયાળી ક્રાંતિની સફળતા જોઇને કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની ક્રાંતિઓ જેવી કે શ્વેત…

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સેમીનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ નિમિતે આત્મા પ્રોજેક્ટ મોરબીના સહયોગથી ખેડૂત સેમીનાર યોજાયો હતો જે સેમીનારમાં કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ ધાન્ય કે જે પાચનમાં હલકા હોવાથી હલકા ધાન્ય નામ આપ્યું છે એવા બાજરો, જુવાર,  રાગી,…

સરકારે કૃષિ ધીરાણ મંડળીઓને આપી 300 સેવાઓ આપવાની છૂટ

13 કરોડ લોકો સહિત ગ્રામીઓને આપી શકશે સેવાઓ: કૃષિ ધીરાણ મંડળીઓના કાર્યોનો વ્યાપ વધશે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. હવે આ ક્રમમાં અમિત શાહની આગેવાનીવાળા સહકાર મંત્રાલયે મંત્રાલય, સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા…

યુ પી માં જંતુનાશકોના વેચાણના કાયદા બદલાયા

યુ પી માં જંતુનાશકો વેચવા માટે ડિગ્રી, ડિપ્લોમા જરૂરી અન્યથા કૃષિ વિભાગ કાર્યવાહી કરશે         મેડિકલ સ્ટોર્સ પર દવા વેચવા માટે ફાર્મસી ડિગ્રી અથવા ડિપ્લોમા પહેલાથી જ ફરજિયાત કરવામાં આવી છે. ફાર્મસીમાં ડિગ્રી કે ડિપ્લોમા વિના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ બની…

દુકાળ સહન કરી શકે અને વધુ ઊપજ આપતી ચણાની જાત વિકસાવાઈ

પુસા જેજી ૧૬ જાત દુકાળમાં પણ બે ટન/હેકટરની ઉપજની સંભાવના ધરાવે છે         ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ – ભારતીય કૃષિ સંશોધન સંસ્થા-નવી દિલ્હી, જે એની સહયોગી સંસ્થા જવાહરલાલ નેહરુ કૃષિ વિશ્વ વિદ્યાલય-જબલપુર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલય ગ્વાલિયર અને ICRISATના…

ખેતી પાકને રખડતા પશુઓ દ્વારા થતા નુકસાનથી બચવા બાયો-લિક્વિડ સ્પ્રે ખૂબ જ મદદરૂપ

આર્થિક રીતે થતા નુકસાનથી બચવા વાયર લગાવવા પર પ્રતિબંધ છે, આ માટે સજા પણ આપી શકાય છે         ખેતી પાકને સૌથી વધારે નુકસાન રખડતા પશુઓ દ્વારા થતું હોય છે. રખડતા ઘેટાં-બકરા, જંગલી નીલગાય, ભૂંડ જેવા પશુઓ ખેતીનાપાકને આરોગી જતા હોય…

Content Copying Forbidden !!

error: Content is protected !!