કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category કૃષિવિષયક

ખેડૂતોને દિવસના લાઈટ આપવા લાલપર-લિંબાળાની માંગ

દારૂ અને ટ્રાફિક નિયમ ભંગ અંગેના ગુન્હા વાંકાનેર ગ્રામ્ય વિસ્તારનામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે દીપડાના હિંસક પ્રાણીઓના આંટાફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે વીડી વિસ્તારની નજીકમાં જ આવતા વાંકાનેરના લાલપર તથા લિબાળા ગામના ખેડૂતો દ્વારા ગઈ કાલે…

મંત્રીશ્રી બાવળિયાના હસ્તે કામોનું ખાતમુહૂર્ત

૯૮૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ થકી ઠિકરીયાળા અને મેસરિયાની યોજનાઓની આવરદામાં ૫૦ વર્ષનો વધારો થશે વાંકાનેર : કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા નાની સિંચાઈ…

જમીનના રિ-સરવેની ક્ષતિઓ અરજીની મુદૃત લંબાવાઈ

ખેડૂતો તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી અરજી કરી શકશે ગાંધીનગર: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂત ખાતેદારોને રીસરવે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા જે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીની હતી તેને સરકારે વધુ એક વર્ષ માટે લંબાવીને હવે તા.૩૧મી…

નવી શરત-જુની શરતની જમીન શું છે?

આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં ફેરફાર કઈ રીતે થઈ શકે ? જૂની શરતની જમીન એટલે શું ? સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય…

ખેડૂતની જણશોને વીજ અકસ્માતે વીમાની માહિતી

જનરલ મેનેજર (એફ એન્ડ એ) પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, રાજકોટ તરફથી તા. ૧૪-૩-૨૦૨૩ ના બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ નીચે મુજબની વીમા પોલિસી પીજીવીસીએલ દ્વારા ઓરીએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપની પાસેથી ખરીદ કરવામાં આવેલ છે. સદર વિમા પોલીસીનો લાભ વીજ અકસ્માત…

સલ્ફર ખાતરની ખરીદીની ખેડૂતોને મજબૂરી !

ગુજરાતમાં કુલ ૪૯ લાખ હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ છે. હાલ ઘઉં, ચણા, રાયડો અને જીરુ જેવા પાકો માટે યુરિયાની માંગ છે. આ સિઝનમાં છોડના વિકાસ માટે હાલ યુરિયા ખાતર નાંખવુ જરૂરી છે. અગાઉ જયારે સિઝનના પ્રારંભમાં વાવેતર શરૂ થયુ ત્યારે…

પશુપાલન માટે મળશે 1 લાખ 60 હજાર રૂપિયા

પશુ શેડ યોજના માટે મનરેગા જોબ કાર્ડ હોવું આવશ્યક સરકાર પશુપાલન માટે 1 લાખ 60 હજાર રૂપિયા આપી રહી છે, અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે, સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે. આ યોજના…

મહીકામાં ખેતીવાડી ફિડરોમાં દિવસની લાઈટ અપાશે

સરપંચશ્રીની પી.જી.વી.સી.એલ. ખાતા પાસે સફળ રજુઆત વાંકાનેર: તાલુકાના મહીકા ગામની સીમમાં ગઈ કાલે અને અગાઉ પણ દીપડાએ દેખા દીધી હતી, આથી રાત્રીના વાડીઓમાં પાણી વાળતા ખેડૂતોમાં દહેશત ઉભી થઇ હતી. આ બાબતે સરપંચશ્રીએ સંબંધિત ખાતા સમક્ષ રજુઆત કરી હતી. યાદી…

સવારે મહિકામાં દીપડો નજરે ચઢ્યો

વનખાતું યોગ્ય પગલાં ભરે તેવી લોકલાગણી વાંકાનેર પંથકમાં હિંસક અને ચપળ વન્યપ્રાણી દીપડાએ ધામા નાંખ્યા છે અને ખાસ કરીને વીડ વિસ્તારમાં જુદા જુદા સ્થળે દેખાયાનું વિવિધ લોકો જણાવી રહ્યા છે ત્યારે ભયનો માહૌલ સર્જાયો છે. ગુજરાતમાં એશિયાટીક સિંહો આશરે ૬૦૦…

ડુંગળીમાં ખેડૂતો કરતા વેપારીને વધુ કમાણી

એક કિલો ડુંગળીના ખેડૂતને માત્ર પાંચ રૂપિયા વેપારીઓના ખિસ્સામાં ૩૫ રૂપિયા જાય છે ખેડૂત આજે ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ કાઢી શકતો નથી સરકાર નિકાસબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે ગાંધીનગર: ખેતીપ્રધાન ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોની લાચારીનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!