કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

સહાય પેકેજ અંગે વિચારણા કરવામાં આવશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાના આદેશ…

જમીન માપણીની ભૂલો સુધારવા સરકારશ્રીનો નિર્ણય

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

‘ભૂમિ સીમાંકન’ નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને વધુ સત્તા આપી જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા…

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી શેડ્યુલ તૈયાર થવાના આરે 25 માર્ચના વિધાનસભાના સત્રની સમાપ્તી સાથે જાહેરાતની શક્યતા ગુજરાત રાજ્યમાં તોળાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટેનું શેડ્યુલ તૈયાર થઇ રહ્યું છે અને મે માસમાં વેકેશન તથા હિટવેવને જોતા તે પૂર્વે જ રાજ્યમાં…

વીજ કરંટથી મોતમાં વળતર ચુકવવા પીજીવીસીએલને હુકમ

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

પી.જી.વી.સી.એલ. સ્ટ્રીક્ટ લાયબીલીટીના પ્રીન્સીપલ મુજબ ગુજરનારની બેદરકારીનો બચાવ થઈ શકે નહીં : અદાલતનું તારણ વાંકાનેર: તાજેતરમાં વાંકાનેર તાલુકાના જામસર ગામમાં જીવતા વીજ તારના તૂટવાથી બાપ-દીકરાના મોત થયા હતા, કણકોટ અને ભોજપરામાં પણ આગ લાગ્યાના કિસ્સા બનેલ હતા. ત્યારે વીજ કરંટથી…

હોમગાર્ડ્સને પોલીસ જેટલું મિનિમમ વેતન આપો

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ ભથ્થામાં બેઝિક સેલરી, ગ્રેડ પે, મોંઘવારી ભથ્થું અને વોશિંગ એલાઉન્સનો સમાવેશ થવો જોઈએ અમદાવાદ: હોમગાર્ડ્સના દૈનિક ભથ્થા મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા ગુજરાત હાઇકોર્ટ જણાવ્યું છે કે, રાજ્ય એક આદર્શ નોકરીદાતા છે, અને તે પોતાના કર્મચારીઓનું શોષણ…

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર હંગામી પરીણામ

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

કામચલાઉ અને હંગામી પસંદગી યાદી (Provisional Selection List) ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આધારે પસંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.(A) કામચલાઉ અને હંગામી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં…

ગેરકાયદે વેંચાયેલી જમીન મૂળ ખાતેદારને પરત મળશે

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમમાં સુધારો ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 ની કલમ-75 અને 75 (એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ…

રાજસ્થાનમાં બળાત્કારનો આરોપી જૂનાગઢથી પકડાયો

વાંકાનેરનો રહેવાસી જુનાગઢ: વાંકાનેરનો રહેવાસી રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી જુનાગઢથી પકડાયો છે…. જાણવા મળ્યા મુજબ રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી દિલીપભાઇ ઉર્ફે કીરીટ કાંતીભાઇ વડગામા મિસ્ત્રી સુથાર…

અકસ્માતમાં મદદ કરનારને 25 હજારનું ઇનામ મળશે

સરકારની રાહ-વીર યોજના શરૂ કાનૂની સુરક્ષા સાથે મદદ કરવાની તક રસ્તા અકસ્માતોમાં ઘાયલ લોકોને સમયસર મદદ મળે તે માટે સરકાર દ્વારા રાહ-વીર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર અથવા તેની મદદ કરનાર સામાન્ય…

ચણા અને રાઈની ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

ચણાના મણનો રૂ. 1175 અને રાઇના મણનો રૂ. 1240 ભાવ આવતી કાલથી થી 5/3/2026 દરમિયાન “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે ગાંધીનગર: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી…

તબેલા બનાવવા મળશે સરકાર તરફથી ₹ 4 લાખ

સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે તબેલા નિર્માણ સહાય યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ ગાય, ભેંસ અને અન્ય પશુઓ માટે યોગ્ય તબેલા બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 4 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુ…

વઘાસીયા શાળાની મહેવીસ માથકીયા રાજ્ય કક્ષાએ દ્વિતીય

વાંકાનેરનું ગૌરવ ચોથા ધોરણમાં ભણે છે વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની ચોથા ધોરણની વિદ્યાર્થીની મહેવીસ ફિરોજભાઈ માથકીયાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તેણે ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય…

સોલર પંપમાં મળશે 80% સુધીની સબસીડી

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

જાણો: ઓનલાઇન અરજી કરવાની સરળ રીત વધતા જતા ડીઝલના ભાવ સામે સોલર પંપ સબસિડી યોજના એ ખેડૂતો માટે કમાણીનો નવો રસ્તો છે. જે પૈસા તમે વીજળી કે ડીઝલમાં ખર્ચો છો, તેની બચત કરીને તમે ખેતીને આધુનિક બનાવી શકો છો. જો…

મહિલાઓને ઇલે. સ્કૂટર ખરીદવા 46,000 રૂપિયાની સહાય

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

મહિલાઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર સબસીડી સ્કીમ શરૂ કરી છે, જેમાં પાત્ર લાભાર્થીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે ₹46,000 સુધીની સરકારની સહાય ઉપલબ્ધ છે. આ યોજના મહિલાઓને ડિજિટલ અને પર્યાવરણ-મૈત્રી વાહન સાથે જોડીને તેમના પરિવહન…

મકાન માટે મફત પ્લોટ યોજના ગુજરાત 2026

મકાન માટે મફત પ્લોટ યોજના ગુજરાત 2026

ફોર્મ, દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિષે માહિતી રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના આર્થિક પછાત (EWS), બીપીએલ, /SC/ST લોકોને મકાન માટે મફત પ્લોટ પ્રદાન કરવા માટે લાવવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર લોકો રૂ.…

બોરવેલ માટે ખેડૂતોને મળશે ₹50,000 સુધીની સહાય

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

ખેડૂત પાસે જમીન રજીસ્ટર્ડ હોવી આવશ્યક ગુજરાત સરકારે વર્ષ 2026 માં ખેડૂતો માટે મોટી રાહત યોજના શરૂ કરી છે. નવી યોજના અંતર્ગત ખેડૂતો પોતાના જમીન પર બોરવેલ બનાવવામાં સરકારની સહાય મેળવી શકશે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂત પરિવારોએ આ…

ઈનામી જમીનોના અનધિકૃત કબ્જા હક કાયદેસર કરાશે

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

જંત્રીના ૨૦ ટકા રકમ ભરીને જમીન પોતાના નામે કરાવી શકશે ગાંધીનગર: રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશેગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યમાં દાયકાઓથી પેન્ડિંગ પડેલા ઇનામી જમીનોના પ્રશ્નો ઉકેલવા…

સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ નહીં કરી શકાય

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

અંગત અદાવત અથવા અધિકારીઓને ડરાવવા-ધમકાવવા માટે ખોટી ફરિયાદો અટકશે અમદાવાદ: ગુજરાત સરકારના કર્મચારી અને અધિકારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી કર્મચારી સામે કોઈ ફરિયાદ…

જમીનના ‘ટુકડા ધારા’ના નિયમમાં ફેરફાર થશે

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

મહેસૂલ વિભાગના નિર્ણયથી મળશે સારા ભાવ દસ્તાવેજ થયા પછી પણ રેકોર્ડ પર નોંધ પડતી નહોતી, જે હવે દંડ ભરીને માન્ય ગણાશે રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી…

ખેતીની જમીન ખરીદવા માટે ૫ લાખ સુધીની સહાય

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

યોજનાના નવા નિયમો જાણો વર્ષ ૨૦૨૬ માં સરકાર દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી યોજના ‘જમીન ખરીદવા માટે સહાય’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખાસ કરીને એવા ખેતમજૂરો અને નાના ખેડૂતો માટે છે જેઓ પોતાની માલિકીની જમીન ધરાવવા માંગે છે. યોજના…

અનાજ જથ્થા વહન માટે આંગણવાડીને રકમ ચૂકવાશે

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

રેશનિંગ દુકાન/ સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી રૂ.2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો નિર્ણય ગાંધીનગર: ગુજરાત રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડી રેશનિંગ દુકાન અથવા…

જમીન વારસાઈ નોંધનો નવો કાયદો જાણો

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

પદ્ધતિ સરળ બનાવાઈ ગુજરાતના લાખો ખેડૂત ખાતેદારો માટે જાન્યુઆરી 2026 થી મહેસૂલ વિભાગ દ્વારા જમીન વારસાઈની જટિલ પ્રક્રિયાને હળવી કરવા માટે પાંચ ઐતિહાસિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અગાઉ વારસાઈ નોંધ માટે ખેડૂતોએ મહિનાઓ સુધી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા…

દીકરીના ભવિષ્ય માટે મળે છે રૂપિયા 1.10 લાખ

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

વ્હાલી દીકરી યોજના 2026 રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક યોજના છે, જેનો હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનો, શિક્ષણમાં સતતતા જાળવવાનો અને ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને કુલ ₹1,10,000ની સહાય અલગ અલગ તબક્કામાં દીકરીના…

ખેડૂતોને વ્યાજ વગર ૩ લાખ સુધીનું ધિરાણ મળશે

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

લાભ લેવાની રીત જાણો ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ માં રાજ્યના લાખો ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીમાં બિયારણ, ખાતર અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ખેડૂતોને વ્યાજના ચક્રવ્યુહમાંથી બચાવવા માટે સરકાર ૦% વ્યાજ સહાય યોજના’…

નાગા થઈને ફરતી મદારી ગેંગનો એક આરોપી ઝડપાયો

14 ફરિયાદો નોંધાઈ ચૂકી છે સોનાની વીંટી, કડુ સહિત કુલ એક લાખથી વધુની કિંમતના દાગીનાઓ પડાવી લીધા હતા મદારી ગેંગ દ્વારા સાબરમતી વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈને ઘરેણા પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા અમદાવાદ ઝોન-2 એલસીબીની ટીમે…

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

જામનગર-વડોદરા ઇન્ટરસિટી રદની તારીખો જાણો અમદાવાદ-વિરમગામ સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ કામગીરી ચાલી રહી છે રાજકોટ: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને…

વીજ કનેક્શન, લોડ વધારા અને નામફેર માટે જરૂરી દસ્તાવેજો

વાડીએ વીજપોલ કે તાર તૂટી ગયો છે?

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી નવા વીજ કનેક્શન મેળવવા, હાલના કનેક્શનમાં લોડ વધારો કરવા તેમજ નામફેરની પ્રક્રિયા માટે જરૂરી એવા દસ્તાવેજોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ અરજદારોએ નિયત અરજીપત્રક એ-૧ ફોર્મ સાથે મિલકતની…

યુવા કૉંગ્રેસ દ્વારા ઝોનના પ્રભારી તરીકે નિમણુંક

સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે ડો. રૂકમુદિન માથકિયા વાંકાનેર: ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસ દ્વારા પ્રમુખ ડો. પ્રવીણ વણોલે ગુજરાતના વિવિધ ઝોનના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે, જેમાં ગુજરાત યુવક કૉંગ્રેસના ઉપપ્રમુખ ડો. રૂકમુદિન માથકિયાની સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી…

ગેરકાયદે ખનીજ વહન: વાહન 30 દિવસ સુધી નહીં છૂટે

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત છે ત્રણથી વધુ વખત ખનીજ ચોરીમાં પકડાશે, તે વાહન માલિકે કાયમી ધોરણે ગુમાવવું પડશે ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યમાં વર્ષોથી ફૂલેલી-ફાલેલી ગેરકાયદે ખનીજ ચોરીને જડબાતોડ જવાબ આપવા માટે અત્યંત કડક નિયમો લાગુ કરી દીધા…

ખાનગી વીજ કંપની પોલ દીઠ 2 કરોડનું વળતર આપે

અને માસિક 50,000 રૂપિયા ભાડું આપવાની કિસાન સંઘર્ષ સમિતિની માંગ વાંકાનેર: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનોને પાથરવા માટે જે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે ખેડૂતોને એક…

જમીન રી-સર્વે ક્ષતિ સુધારણાની મુદતમાં મોટો વધારો

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

ખેડૂતો માટે રાહતના સમાચાર અરજી કરવામાં બેરુ ખેડશો નહીં: ઉતાવળ રાખશો કાં તો તમારી જમીન બીજાના નામે થઇ જશે કાં તો ઓછી થઇ જશે ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રી-સર્વે પ્રમોલગેશન સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામી

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામી

31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદ વરસી શકે છે રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં માવઠા સાથે 2025ની વિદાય થશે અને નવા વર્ષની શરૂઆત પણ માવઠા સાથે થશે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી…

મતદાર યાદીમાં નામ સમાવવા-કમી કરાવવા છે?

મતદાર યાદીમાં નામ સમાવવા-કમી કરાવવા છે?

તા. 18 જાન્યુ. સુધીમાં દાવા-વાંધા રજુ કરી શકાશે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના…

હવે તમામ મિલકતો માટે પેઢીનામું નીકળશે

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

પરિપત્રમાં સુધારો કરાયો પેઢીનામું કાઢી આપવાની જવાબદારી તલાટીઓને સોંપાઇ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજય દુકાનો, ઓફીસો જેવી તમામ સ્થાવર મિલકતો પણ સબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી…

ખાણ ખનીજ અંગેના ગુજરાત સરકારના નિયમો

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

હપ્તો: પહેલો સાદી રેતી અંગે કેટલાક નિયમો રેતીને વહન દરમ્યાન યોગ્ય રીતે ઢાંકવાનો નિયમ ભીની રેતીનું જાહેર માર્ગો પર વહન કરવા પર મનાઈ આરસી બુકમાં નોંધાયેલ વહનક્ષમતા કરતા કોઈ પણ પ્રકારનો માલ કે વસ્તુ ભરીને વહન કરવું ગેરકાયદેસર મંજુર કરાયેલ…

26 થી 28 ડિસેમ્બર ‘17 મો કામા અશ્વ મહોત્સવ’

27/12/2025 ના રાત્રે લોક ડાયરા યોજાશે 300 જેટલા અશ્વ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કરતબ બતાવશે નામદાર મહારાણા રાજસાહેબ શ્રી ડો.દિગ્વિજયસિંહજી ઝાલા સાહેબની સ્મૃતિમાં આયોજન પ્રથમ દિવસે હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ થશે, બીજા દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને તા.28ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

હાલ 90 કિ.મી.ની સ્પીડે ટ્રેનો દોડી રહી છે ટ્રેક અપગ્રેડેશન અઘરૂ કામ પુર્ણ થતા ટ્રેનો 125-130 કિ.મી.ની ઝડપે દોડવા લાગશે રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ છે. અગાઉ રાજકોટ ખાતે કેન્દ્રીય કેબીનેટ રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા અમદાવાદથી ઉપડતી…

SIR: રાત્રીના 12 વાગ્યે મતદાર યાદી લોક કરાઈ

તા.16 થી મતદાર યાદીમાં સુધારા-વધારા કરી શકાશે રાજ્યમાં હાથ ધરાયેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)નો ગઈ કાલે અંતીમ દિવસ હતો, જે બાદ ગઈ તા.11 ના મધ્યરાત્રીના એટલે કે 12 વાગ્યે મતદાર યાદી લોક થઈ ગઈ. હવે તા.16 થી મતદાર…

આંગણવાડીમાં 9,000 થી વધુની ભરતી થશે

કુવાડવા પાસે જીયાણામાં ચામુંડા માતાના મઢમાં ચોરી

આંગણવાડી ભરતીનું ફરી એક મોટું જાહેરનામું આવવાનું છે અને આ વખતે 9,000થી વધુ જગ્યાઓની તૈયારી ચાલી રહી છે. 2025ની 9,878 જગ્યાઓની ભરતી તો ઝડપથી પૂર્ણ થઇ ગઈ.આંગણવાડી ભરતી અંગેની જાહેરાત:ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસે જાહેર મંચ પર જણાવ્યું કે ટૂંક…

જમીન માપણીમાં પારદર્શિતા વધારવા રાજ્યનો નિર્ણય

કુવાડવા પાસે જીયાણામાં ચામુંડા માતાના મઢમાં ચોરી

કલેક્ટરને આપવામાં આવી વધારાની સત્તા ખાનગી સર્વેયરોના લાયસન્સ હવે જિલ્લામાં જ ઈસ્યુ થશે રાજ્ય સરકારે જમીન સંબંધિત માપણી પ્રક્રિયાને વધુ ઝડપથી અને પારદર્શિતાથી પૂર્ણ થાય તે માટે એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કર્યો છે. અત્યાર સુધી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા…

ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ હાથ ધરાયું

નવા બોર કે કુવા બનાવવા માટે ઉપયોગી નીવડશે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના…

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામી

આગામી દિવસોમાં ઠંડી વધશે અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6થી 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. સાથે જ 8 થી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું આવવાની શક્યતા…

દસ્તાવેજ નોંધણી/ સ્ટેમ્પ ડ્યુટીના નિયમોમાં ફેરફાર

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

બિન પિયતની જમીન માટે પણ તલાટીનું પ્રમાણપત્ર નહીં ચાલે ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી, દસ્તાવેજની નોંધણી…

2002 ની મતદાર યાદીમાં નામ કેમ શોધવું?

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

હાલની મતદાર યાદીમાં નામ કેમ શોધવું? ગૂગલમાં સૌ થી પહેલા લખો હવે એમાં બધા જિલ્લાના નામ આવશે, (તમારી પત્ની કે અન્યનું નામ જે જિલ્લામાં અગાઉ હતું તે જિલ્લો સિલેક્ટ કરી શકો છો) 2002 માં તમારું નામ ક્યા ગામમાં હતું…

પાક નુકસાની ફોર્મ ભરવા માટે ખાસ સુચનાઓ

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

વાંકાનેર: પાક નુકસાની ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલી રહી છે, ત્યારે નીચેની સૂચનાઓ ખેડૂતો માટે ઉપયોગી નીવડશે… ૧) બેન્ક પાસબુક માં જો IFSC code જુનો હશે તો નહિ ચાલે૨) સંયુક્ત ખાતેદાર હોય તો તે બધાને સહી કરવા હાજર રાખવા પડશે,…

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

આર.ટી.આઈ એકટ અંતર્ગત પ્રાપ્ત માહિતી વાંકાનેર: મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર ખંભાળીયાને એક જાગૃત નાગરિકે સ્માર્ટમીટર અંગે માંગેલ માહિતીમાં જવાબ મળ્યો છે કે (1) ગ્રાહકના ઘરે સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત છે તેવો કોઈ હુકમ નામદાર હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ…

એસટીના ડ્રાઈવર- કંડકટરની ભરતીમાં ફેરફાર કરો

પરમ દિવસે વાંકાનેરનો બસ વ્યવહાર પ્રભાવિત થશે

ધો.10-12 પાસને તક આપવા મુખ્યમંત્રીને રજૂઆત મહીલાઓની ભરતી ઓફીસ વર્કમાં કરવી જોઈએ ગુજરાતમાં એસ.ટી.મા ડ્રાઈવર કંડકટરની ભરતી પ્રક્રિયા ચાલુ છે જેમાં ગ્રેજયુએટના બદલે ધો.10 કે 12 પાસ હોય તેવા ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને એસ.ટી.ની…

ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની સૌરાષ્ટ્રમાં પધરામણી

વ્હોરા સમાજમાં રૂહાની આનંદ વિવિધ ગામોમાં દિદાર આપશે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ છે તા.19ના બુધવારે જામનગરથી ધર્મયાત્રાનો પ્રારંભ રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ, સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોવાના…

પાક નુકસાનીના રાહત પેકેજનો લાભ આજે બારના ટકોરે

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

સર્વર જામ થાય તે પહેલા અરજી કરી નાખશો આજથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત…

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો 35 દિવસ પ્રભાવિત

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

અજમેર જવા ઇચ્છતા ખાસ વાંચે વાંકાનેર: ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત…

ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર

વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

ગુજરાતના 19 ઓક્ટોબર 2025 ના નવનિયુક્ત મંત્રીશ્રીઓ નામ, મત વિસ્તાર, વિભાગ અને મોબાઈલ નંબર નીચે મુજબ છે… (1) શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ૪૧-ઘાટલોડીયા 99090 05881 General Administration, Administrative Reforms and Training,Planning, Non-Resident Gujaratis’ Division, Revenue andDisaster Management, Roads and Buildings…

પંચાયતી હોદેદારો સામે ફરિયાદની તપાસ ત્રણ માસમાં પુર્ણ કરવી પડશે

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

ડીડીઓ-વિકાસ કમિશનરને વધુ સત્તા તપાસનીશ અધિકારીઓ સુઓમોટો પણ કરી શકશે સરપંચ-જીલ્લા-તાલુકા પંચાયતોના પ્રમુખ-સભ્યોના ભ્રષ્ટાચાર-ગેરરીતિ-બેદરકારીને લગતા કાયદામાં નવી જોગવાઈઓનો ઉમેરો ગ્રામ પંચાયતથી માંડીને જીલ્લા પંચાયત સુધીની સંસ્થાઓમાં ગેરરીતિ-બેદરકારી સંબંધી ફરિયાદો વખતોવખત ઉઠતી હોય છે અને પદાધિકારીઓ સામે પણ આંગળી ચિંધાતી હોય…

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

અમદાવાદ બોલાવી અનવરબાપુએ નકલી નોટો પધરાવી હતી તાંત્રિક વિધીથી ૧૧ લાખના રૂ.૫ કરોડ કરી આપવાની લાલચ આપી હતી વાપી: પારડીના રોહિણા ગામે રહેતો પ્રિતેશકુમાર ક્રિષ્નુભાઈ પટેલ તા.૨૮-૭-૨૫ના રોજ પોતાની ગેરેજ પર હાજર હતો. તે વખતે મામાના જમાઈ દિવ્યેશ રતનલાલ ગેરેજ…

રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં વધારાશે જનરલ કોચ

વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ અને પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેનનો સમાવેશ રાજકોટ: આવનારા તહેવારના સીઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે-બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.…

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

CCI દ્વારા ટૂંક સમયમાં જ કપાસની ખરીદી શરૂ થશે કેન્દ્ર સરકારે ગુજરાતના લાખો કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી, કપાસના ટેકાના ભાવ (MSP) જાહેર કરી દેવામાં આવ્યા છે.…

મોટાભાગની ટ્રેનોના ચાંદલોડિયા બી સ્ટેશન ઉપર સ્ટોપ

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

અમદાવાદના ચાંદલોડિયાએ અને બી સ્ટેશનના કારણે ટ્રેન ચુકી જવાના બનાવો રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે – ચાંદલોડિયા ‘A’ અને ચાંદલોડિયા ‘B’. યાત્રીઓને અપીલ છે કે તેઓ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂ કરતા પહેલાં…

ચાલુ વાહને મોબાઇલ જોવામાં જીવનો જોખમ

₹ 5000 દંડ છતાં ચાલુ વાહને મોબાઇલ કેમ! ગુજરાતમાં એક વર્ષમાં 150 અકસ્માત, 33 લોકોના મોત વાહન ચાલું હોય ત્યારે જરા! એક સેકન્ડ મોબાઈલ જોઈ લઉં! આવા વિચાર માત્રથી મોબાઈલમાં એક સેકન્ડ જોવામાં એક વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે,…

પોતાને કલ્કી અવતાર ગણાવનારે આપઘાત કર્યો

મૂળ પંચાસિયાના વતની ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. ભગવાન પરશુરામ વિરુદ્ધ નિવેદન આપતા તેની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવ્યાનો ગુનો દાખલ થયો હતો. રાજકોટ: પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાજકોટ સ્થિત યુનિવર્સીટી રોડ પર પોતાના…

જીલ્લા બેંકના સભાસદોને 10ને બદલે 15 લાખનો અકસ્માત વિમો

કૃષિ સહિતની નવી યોજના : જયેશ રાદડીયા જીલ્લા બેંકની સામાન્ય સભામાં 15 ટકા ડીવીડન્ડની ધોષણા થાપણ – ધિરાણ વઘ્યા રાજકોટ જીલ્લા બેંક સહિત જીલ્લા લેવલની 7 સરકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા સહકાર મંત્રી અમીત શાહના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. રાજકોટ જીલ્લા…

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે: વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના વડવાઓને સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે કલમો પઢાવી ઇસ્લામમાં દાખલ કરી ઈમાનની દૌલતથી નવાજ્યા, આપના પરદાદાનું નામ સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે છે, જે ઈરાન અને ખુરાસાનમાં તાતારી લોકોએ…

રાજાવડલાના યુવાનને ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ

હવે નેશનલ કક્ષાએ ચંદીગઢ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનવર્સિટી – રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટની એ.એમ.પી.ગવર્મેન્ટ લો કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વિધાર્થી ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈએ ૫૭…

વશીકરણ કરી લૂંટતો વાંકાનેરનો મદારી સકંજામાં

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાંકાનેર અને દહેગામના શખ્સોને પકડી મુદ્દામાલ રિકવર કરવાં તજવીજ આદરી, બે શખ્સોની શોધખોળ રાજકોટમાં વૃધ્ધો પર વશીકરણ કરી લૂંટ ચલાવતી મદારી ગેંગના બે સાગરીતને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લઈ મુદ્દામાલ રીકવર કરવાં તજવીજ હાથ ધરી છે. જેમાં…

ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદામાં વધારો

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતો જોગ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની નોડલ એજન્સી નાફેડ દ્વારા સંચાલિત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર હવે ખેડૂતો આગામી તા.રર.૦૯.૨૦૨૫ સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂતો જાતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ…

ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવનાર જોગ

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

ખેડૂતોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ બતાવેલા પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન થશે રાજ્યમાં ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા…

વાંકાનેરની પેટા તિજોરી કચેરી બંધ કરવા નિર્ણય

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

રાજય સરકારના નાણા વિભાગનો નિર્ણય કર્મચારીઓને અન્ય કચેરીઓના હવાલે કરાશે કલેકટર સહિતની કચેરીઓને પરિપત્ર પાઠવાયા રાજય સરકારના નાણા વિભાગ દ્વારા મોરબી જીલ્લાની વાંકાનેર સહિત રાજયની 10 પેટા તિજોરી કચેરીઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ તિજોરી કચેરીઓના કર્મચારીઓના સ્ટાફને…

બસમાં દરવાજા પાસે જ દોરડા બાંધતા મુસાફરોને મુશ્કેલી

મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો અરજદાર બસમાં ખેરવા આવી રહ્યા હતા રાજકોટ: મુસાફરોને પડતી હાલાકી અને ખામીયુક્ત બસ સેવાઓ અને એસ.ટીમાં ચાલતા ભ્રષ્ટાચારો અંગે મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆતો કરી એનો ઉકેલ લાવી રહ્યા છે ગઈકાલે હું…

ઇન્સ્ટા ફેક ID બનાવતા કરેલો આપઘાતનો પ્રયાસ

વાંકાનેર તાલુકામાં એસીડ પીવાના બે અલગ અલગ બનાવો

સગીરા વિદ્યાર્થિની રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ જૂનાગઢ હોસ્ટેલમાં રહેતી સગીરા સોશિયલ મીડિયા મારફત ઢુવાના યુવાન સાથે સંપર્કમાં આવી હતી રાજકોટ: જુનાગઢ હોસ્ટેલમાં રહેતી સગીરાનો સોશિયલ મીડિયા મારફત વાંકાનેરના ઢુવા ગામના યુવાન સાથે સંપર્ક થયો હતો. આ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે ફેક આઇડી…

બ્રહ્મસમાજને પ્રધાનમંડળમાં સ્થાન આપવા માંગ

વાંકાનેરના ભરત ઓઝાએ માંગ ઉઠાવી ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે રાજકોટ: શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવના આયોજનમાં બ્રહ્મ સમાજના આગેવાનોને આરતીનો સમય છઠ્ઠા દિવસે આપતા વિવાદ થયો છે. આ વિવાદ હવે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ગુજરાતભરમાં બ્રહ્મ…

તરણેતર મેળામાં પદાર્થ સુંઘાડી બે વૃદ્ધને લૂંટ્યા

તરણેતર મેળામાં પદાર્થ સુંઘાડી બે વૃદ્ધને લૂંટ્યા

તરણેતર મેળામાં જનારા સાવધાન ! કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની શંકા રાજકોટ: તરણેતરના મેળામાં ઝેરી પદાર્થ સુંઘાડી, ખવડાવી કે પીવડાવી મતા તફડાવી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે. બે વૃદ્ધને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની…

સાવધાન ! APK ફાઈલ ખોલતા નહીં !!

સોનાના ઘરેણાં બતાવ્યા બીજા: આપ્યા બીજા

તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઇ જશે જો તમને આરટીઓ ઈ-ચલણની કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા નહીં, કારણ કે સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપીંડીનો નવો રસ્તો અપનાવ્યો છે જેમાં ફાઈલ ઓપન કરતા જ તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે…

આરપીએફ રાજકોટ મંડળે સરસામાન પરત અપાવ્યો

8 પ્રકારના વિવિધ ઓપરેશન હાથ ધરી સુરક્ષા-સલામતી પુરી પાડી રાજકોટ: યાત્રીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ: આરપીએફ રાજકોટ ડિવીઝનની સરાહનીય ઉપલબ્ધિઓ પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝન નું રેલવે સુરક્ષા બળ (આરપીએફ) કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે રેલવે પરિસર, રેલ યાત્રીઓ અને માળખાકીય સુવિધાઓની…

રસ્તાઓ ભાંગી કેમ જાય છે? ટકાવારી ઝિંદાબાદ?

રસ્તાના લેયર, ડામરની થીકનેસ, ડસ્ટ સહિત તમામ પ્રક્રિયામાં મોટી ગોલમાલ : ટેન્ડરમાં દર્શાવાયા મુજબ કામ થાય તો જીંદગીભર રસ્તા ન તૂટે 100 ટકાને બદલે માંડ 40 ટકા કામ થાય; કોન્ટ્રાકટરો-અધિકારીઓની મીલીભગતને કારણે ‘લોટ-પાણીને લાકડા’ જેવી કામગીરી 10-20 ટકાનો ભ્રષ્ટાચારનો હિસ્સો…

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટેની માર્ગદર્શિકા

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટેની માર્ગદર્શિકા

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાઈ રેતીની માખીથી ફેલાય છે વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫…

લુણસરિયાનો શખ્સ સુરતમાં હુક્કાબાર ચલાવતા ઝબ્બે

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

નબીરાઓ પાસેથી એક કલાકના રૂ/. ૮૦૦ વસૂલતો સુરત શહેર એસઓજીએ ગતરાત્રે વેસુ ઉધના મગદલા રોડ હેપ્પી રેસિડેન્સીની સામે અરીસ્ટા કોમ્પલેક્ષમાં રીયલ એસ્ટેટની ઓફિસની આડમાં ત્રણ મહિનાથી ચાલતા હુક્કાબારને ઝડપી પાડી ત્યાંથી ૬ હુક્કા, ૧૫ પાઈપ, ૬ ચીલમ, કોલસાના બે બોક્સ,…

સમરસ ગ્રામ પંચાયતને મળતી આર્થિક સહાય

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

મહિલા સમરસ ગ્રામ પંચાયતને વધુ આર્થિક સહાય મળે છે ગુજરાત સરકારે વર્ષ 2021માં જાહેર કરેલા પરિપત્ર અનુસાર જે ગ્રામ પંચાયતની વસ્તી 5000 સુધી હોય અને પહેલી વખત સમરસ ગ્રામ પંચાયત બને તો તે ગ્રામ પંચાયતને સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયા…

આઇ-ખેડૂત પોર્ટલમાં સબસીડીની માહિતી મળી રહે છે

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

ખેડૂતો માટે અતિ ઉપયોગી ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને…

SMC ના DYSP શ્રી કામરીયાને SP નું પ્રમોશન

રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવનાર હડમતિયાના વતની છે મૂળ મોરબી જિલ્લાના અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે. ટી. કામરીયાને ગઈ કાલે એમના જન્મદિવસે જ એસપીનું પ્રમોશન મળ્યું છે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યના કુલ 17 ડીવાયએસપીને એસપીના પ્રમોશન…

27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ દર શુક્રવારે/ રવિવારે પ્રભાવિત

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે. વિગતવાર માહિતી નીચે…

મહેસૂલ તલાટીની નવા નિયમ પ્રમાણે થશે ભરતી

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

પરીક્ષા પદ્ધતિમાં પણ થયો છે ફેરફાર ગાંધીનગરઃ રેવન્યુ એટલે કે મહેસૂલ તલાટીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2389 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 25 મે…

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025 ના રોજ સોમનાથ – વેરાવળ-સાબરમતી (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ થી લીલી ઝંડી બતાવીને રવાના કરશે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ…

૨૪ મે (કાલે) ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

યાત્રી ગણ કૃપયા ધ્યાન દે વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવા સબબ પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજ (FOB) ને તોડવા માટે બ્લોકને કારણે ડિવિઝન થી પસાર થનારી ગાંધીનગર કેપિટલ-વેરાવળ ટ્રેન…

પોરબંદરમાં મારામારીના ગુન્હામાં વોન્ટેડ વાંકાનેરથી ઝડપાયો

સગીરાને ભગાડી જવાના ગુન્હામાં જેલમાંથી છૂટયા બાદ તેના ઘરે જઇને પથ્થરના છૂટા ઘા કરી આપી હતી ધમકી વાંકાનેર: પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરીને ખરાબ કૃત્ય કરનાર શખ્શ જેલમાંથી છૂટીને સગીરાના ઘરે જઈ કેસમાં સમાધાન કરાવવા ધમકી આપીને પથ્થરમારો…

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સૂચના અપાઈ ગુજરાતમાં આગામી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૈકી આશરે 4674 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા માટે કવાયત હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે. જોકે, તે સિવાયની તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની બાકી…

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

એરપોર્ટ હાઈએલર્ટ પર હોઈ તથા સુરક્ષાને ધ્યાને રાખીને ફક્ત ૪ થી ૫ લોકોને જ જવું ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેનશ્રી તરફથી સહર્ષ માહિતી આપવામાં આવે છે કે, હજ ર૦રપ માટે અમદાવાદ એરપોર્ટથી જતાં હજ યાત્રિકોને વિદાય આપવા આવતા દરેક હજ…

વડોદરા રેલવે સેકશનમાં બ્લોકથી રાજકોટ ડિવિઝનની રેલ સેવાને અસર

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

જામનગર,વડોદરા ઈન્ટરસિટી આંશિક રીતે રદ્દ રાજકોટ: ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને રાણોલી સ્ટેશનો વચ્ચે આવેલ બ્રિજ નંબર 624 ના રિ-ગર્ડરિંગનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે પર ઘણા મેગા બ્લોક લેવામાં આવશે. પરિણામે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનોને…

કણકોટના નઝરૂદીન બાદીને એએસઆઈ તરીકે પ્રમોશન

વાંકાનેર: તાલુકાના મૂળ કણકોટ ગામના એસઆરપી ગ્રુપ 8 ગોંડલ ખાતે ફરજ બજાવતા નઝરૂદીન રહેમાનભાઈ બાદીને એસઆરપી ગ્રુપ 8 માં ASI આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળેલ છે, તેઓએ તા: 1/11/1996ના ગોંડલ મુકામે સર્વિસ જોઈન કરેલ, તેઓ ચંદ્રપુર અહમદભાઈ પાઇપવાળાના જમાઈ…

સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ

બાદી ફિઝા મકબુલભાઈ સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થીની ગુલશન સોસાયટીમાં રહે છે: મૂળ અમરાપરના વાંકાનેર: આજે જાહેર થયેલ ધો. 12 (કોમર્સ)ના પરિણામમાં હાલ ગુલશન સોસાયટીમાં રહેતા મૂળ અમરાપર (ટંકારા)ના બાદી ફિઝા મકબુલભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ આવ્યા છે,…

પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની આગાહી

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામી

વાંકાનેર: રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 5-6 મે, 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,…

ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના પ્રશ્નોનું આવેદન અપાયું

વાંકાનેર તા. પ્રા. શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રીને રજુઆત વાંકાનેર: તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવો, પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી…

હઝરત કામુંશાહ પીર બાવળાવદરમાં તા: ૧૨ સોમવારે ઉર્ષ શરીફ

બાવળાવદરમાં આવેલ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુસ્લિમ ચાંદ 13 જીલ-કઅદ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રોજ ઉજવવાનું નકકી કરેલ છે જેમાં આવવા હિન્દૂ-મુસ્લિમોને જાહેર આમંત્રણ છે. મિલાદશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રે દશ વાગે, સંદલશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રીના અને…

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો વાહનોની ખરીદી માટેની મર્યાદા નક્કી કરવામાં આવી ગાધીનગર: રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના સભાસદી મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦ % જેટલો વધારો…

પત્નીનો ઠપકો સહન ન થયો: પતિએ પીધી ઝેરી દવા

વાંકાનેર: સીમાડે આવેલ હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલની વાડીએ યુવકની પત્નીએ યુવકને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું… મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ…

હોમગાર્ડ સભ્યોના દૈનિક ભથ્થાના દરમાં વધારો જરૂરી

છેલ્લા પચીસ વર્ષોથી કોઇ વધારો થયો નથી હોમગાર્ડના જવાનો ગ્રેડ-3 ને માત્ર 55 રૂા દૈનિક ભથ્થુ આપવામાં આવે છે ! ગુજરાત સરકારે ફિકસ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે પરંતુ વર્ષોથી પોલીસ સાથે ખભેખભા મિલાવીને લોકોની રક્ષા-સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનોના…

પોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન

ટિકિટોનું બુકિંગ આજથી જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન…

ખેડૂતોને હવે તળાવમાં માટી ઉપાડવા મંજૂરીની જરૂર નહિં

સરકારે પરિપત્ર કર્યો જળસંગ્રહ માટે ખેડૂતો કોઈ રોયલ્ટી કે પરવાનગી વગર માટી લઈ શકે છે અમરેલી જિલ્લાના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંઘાડ દ્વારા તા.૧૩/૦૨/૨૨ના રોજ સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિત રજુવાત કરી ખેડૂતોને જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમમાંથી માટી…

શરીર સંબંધ બાંધવાની ના પાડતા મહિલાની હત્યા

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

જીયાણા ગામની સીમમાં મહિલાના પતિ ઉપર પણ હુમલો રાજકોટ: તાલુકાના જીયાણા ગામે પતિ સાથે વાડી વાવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી તેની સાથે મહિલાનો પતિ પણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. અજાણ્યા શખ્સે પત્નીની હત્યા કયાનું પતિએ પોલીસને…

જિલ્લામાં 9 તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત

15 એપ્રિલ 2025 થી અરજી કરી શકાશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની 238…

બ્રહ્મ સમાજનું ગૌરવ: નિર્જરાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

વાંકાનેર: ગુજરાત સરકાર, ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનાં સંવર્ધન માટે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાયેલ હતી. રાજયભરની 11 યુનિ.માંથી 15000 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓમાંથી 33 ફાઈનલ લીસ્ટ નકકી…

કુવાડવા નજીક અકસ્માતમાં ભરડિયાના ડ્રાઈવરનું મોત

1 મહિના પહેલા દિકરીને પરણાવી હતી રાજકોટ નજીક કુવાડવા પાસે માધવ હોટેલ સામે ગઈકાલે રાત્રે ટ્રકે બાઈકને ઠોકરે લેતાં રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતા કરશનભાઈ આંબાભાઈ બાવળીયા ઉ.વ.40 નું મોત નીપજયુ હતું,અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ફરાર…

માટેલના દલિત પરિવારને માલવણ ચોકડી પાસે અકસ્માત

3 લોકો ઈજાગ્રસ્ત વાંકાનેર: રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે માલવણ ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા છે. આઇસરના…

હજના વેઈટીંગ લીસ્ટમાં રહેલા હજ યાત્રિકો બાબત

સેકશન અધિકારી, ગુજરાત રાજય હજ સમિતિ ગાંધીનગરના સેકશન અધિકારી મો. તલ્હા એમ. સૈયદની એક યાદી જણાવે છે કે હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈના તા. ૨૮-૦૩-૨૦૨૫નાં પરિપત્ર નં ૩૭ મુજબ સમય માર્યાદાને ધ્યાને રાખી તથા ઈ-હજ વિઝા પ્રોસેસ કરવા માટે વેઈટિંગ…

ખેરાળી દરબારગઢના શ્રીશક્તિ માતાજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી આયોજન રાજકોટ : સુરેન્દ્રનગરના ખેરાળી દરબારગઢ ગામે આવેલા શ્રીશક્તિ માતાજીના મંદિરે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી ઝાલા-રાણા પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે 1…

વાંકાનેરથી રાજકોટ બસ ભાડું રૂપિયા 45 થયા

મોરબીના વાયા: હાઇવે 43 : અમદાવાદના 185 અને ટંકારાના 37 થયા વાંકાનેર: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે મુસાફરોના ખિસ્સા પર ભાડા વધારાનો બોજ ઝિંકી દીધો છે. .GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા દરો મધરાત્રિથી…

કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત

તબીબી બેદરકારીનો આરોપ આ બનાવ અંગે અખબારી અહેવાલો મુજબ ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે રહેતી રાધીબેન અરજણભાઇ ખટાણા નામની ૩૫ વર્ષની પરણીતાને શ્વાસની બીમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે ગત તા 23 નાં રોજ કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરવામા…

વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને…

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે?

પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો ભારતમાં પોલીસ વહીવટ કેટલાક સ્તરોમાં વહેંચાયેલો છે, જ્યાં દરેક અધિકારીની અલગ અલગ જવાબદારીઓ અને સત્તાઓ હોય છે. તમે પોલીસ અધિકારીઓમાં ઘણી પોસ્ટના નામ સાંભળ્યા જ હશે. સામાન્ય રીતે લોકો એસપી, એસએસપી, ડીઆઈજી અને આઈજીની…

રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર/ આદિપુર સ્ટેશનો પર સ્ટોપેજ

એક માત્ર વાંકાનેરનું સ્ટોપેજ નહીં !! પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો…

TDO/ત.ક.મંત્રીને નાણાંકીય સિદ્ધાંતોની તાલિમ આપવાની ભલામણ

નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન! ગુજરાત વિધાનસભામાં ચોથા નાણાંપંચનો વચગાળાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં પંચાયતોની નાણાંકીય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને ગ્રામ્ય સ્તરે ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે મહત્વની ભલામણો કરવામાં આવી છે. ચોથા નાણાંપંચ દ્વારા…

સતાવતા લુખ્ખા તત્વો સામે આ નંબર પર કરો ફરિયાદ

ઓળખ ગુપ્ત રાખવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો સમાજમાં દહેશતનું વાતાવરણ ઉભું કરનારા અસામાજિક તત્વો સામે હવે ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આવા લુખ્ખા તત્વો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જાગૃત…

આજે વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પ્રભાવિત

પશ્ચિમ રેલવે, ભાવનગર મંડલની એક યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક લઈને લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નબર 23 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને…

હઝરત પીર સૈયદ એહમદ હુસૈન ઉર્ફે બાલાપીર બાવા (રહે.)

(કડી શરીફ મહેસાણા) હઝરત પીર સૈયદ બાલાપીર બાવા રેહમતુલ્લાહ અલયહિકી શાનએ પાકકા ઝિક્ર કરના મુશ્કેિલ હી નહીં- નામુમકીન હૈ, કયું કે જહાં ઈન્સાની સોચ ખતમ હો જાતી હૈ; વહીસે ઔલિયાએ કામિલીનકી શાનકા ઝહુર હોતા હૈ ઔર ઉન વલિયોકો અલ્લાહ તઆલાને…

પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 9 થી 17 એપ્રિલ સુધી રદ

આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇન ને કનેક્ટિવિટી આપવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે એપ્રિલ મહિનામાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનની 4 ટ્રીપ રદ કરવામાં આવી…

ચોટીલા હાઇવે પરની બે હોટલો પરથી જવનશીલ પદાર્થ મળતા સીલ

ઠીકરીયાળી અને ખેરડીના આરોપીની ધરપકડ માટેલ રોડ ઉપર બીમારી સબબ બાળકીનું મોત ચોટીલા: ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે રાજકોટ હાઇવે ઉપર મોલડી નજીકની ખુશ્બુ હોટલ અને યુપી બિહાર પંજાબી ઉપર આકસ્મિક દરોડા પાડેલ અને ૧૧ કલાક…

છેડતી રોકવા વચ્ચે પડનાર સરોળીના યુવકની હત્યા

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત થાનમાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક શખ્સ યુવતીની છેડતી કરી રહ્યો હતો એવામાં એક યુવક વચ્ચે પડતા તે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે… સુરેન્દ્રનગર જિલ્લામાં ધુળેટીના દિવસે ખૂનની હોળી…

શું તમારી જમીન કે મકાન પર ગેરકાયદે કબજો છે?

લડવાને બદલે આ રસ્તો અપનાવો તમને મિલકત અને વળતર બંને મળશે જો તમારી જમીન કે મકાન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે, તો સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ઝઘડા અને તણાવને જન્મ આપવાને બદલે કાયદાકીય માધ્યમથી પરિસ્થિતિનો…

કાગદડીમાં ચોરી: ખરેડી વાડીએ જતા અકસ્માતમાં મોત

રાજકોટ: કાગદડીના વૃધ્ધ તેની પુત્રીની સારવાર કરવા હોસ્પીટલે ગયા અને પાછળથી ત્રાટકેલા તસ્કરોએ રૂ.1.70 લાખ અને બાજુમાં આવેલ ભાઈના ઘરમાંથી પણ હાથફેરો કરી રૂા.1.97 લાખની મતા ચોરી નાસી છુટતા કુવાડવા રોડ પોલીસમથકમાં ફરીયાદ નોંધાઈ હતી… બનાવ અંગે કાગદડી ગામના પાટીયા…

સહકારી કાયદામાં ફેરફાર: નવા સુધારા ગેઝેટમાં પ્રસિધ્ધ

આ સુધારા નિયમો તમામ સહકારી મંડળીઓને લાગુ થશે સભ્ય કલ્યાણ ફંડમાં નફાના મહત્તમ 3 ટકા જ ફાળવી શકાશે વહિવટદાર માટે વેતનના પણ નિયમો; રાજય – જીલ્લા કક્ષાની એકથી વધુ મંડળી – બેંકમાં નહિ રહી શકે ગુજરાત સરકાર દ્વારા સહકારી કાયદામાં…

મધ્યાહન ભોજનના કર્મચારીઓ પર લટકતી તલવાર

તાલુકા દીઠ શરૂ થનાર સેન્ટ્રલ કિચન યોજનાનો પી.એમ પોષણ શક્તિ નિર્માણ કર્મચારી સંઘ દ્વારા વિરોધ રાજ્યમાં 1984થી ચાલતી મધ્યાહન ભોજન યોજના અત્યારે નવા નામ સાથે પી.એમ.પોષણ શકિત યોજનામાં વર્ષ 2025-26ના નાણાંકીય બજેટમાં રાજય્ સરકાર મોટો ફેરફાર લાવી રહી હોવાનું બહાર…

નાના ક્લિનિક/ લેબ/ મોટી હોસ્પિટલની નોંધણી ફરજીયાત

ભારે દંડની જોગવાઈ ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦ર૫’ સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ…

રાજકોટ ડિવિઝનમાં આવતી કાલથી 4 માર્ચ સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝને એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચણોલ-હડમતિયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો…

રાજકોટમાં એક જ રાતમાં વિવિધ કારણોસર ૧૭ લોકોના મોત

રાજકોટ: પરિવારોમાં કાળો કલ્પાંત મચ્યો છે. સિવિલ ખાતે આખી રાત પોસ્ટમોર્ટમ ચાલ્યું. મૃતકોના નામ આ મુજબ છે…(૧) લોકમાન્ય તિલક ટાઉનશીપમાં હરદેવભાઈ સુરેશભાઈ પરમાર (ઉ.વ.૩૩)એ સાતમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવ્યું (૨) મોરબીના જયંતિભાઈ છગનભાઈ ટાંક (ઉ.વ.૬૫)નું કાગદડી પાસે વાહન સ્લીપ…

હવે ગ્રામપંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો

ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારના પરિપત્ર અનુસાર, હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી…

નવું ટ્રેક્ટર ખરીદતી વખતે આ 3 વાતોનું રાખો ધ્યાન

જો ટ્રોલીની નોંઘણી નહીં કરાવો તો ભારે દંડ થશે નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, તો 1 લાખ રૂપિયા સુધીનું દંડ કોઈપણ ખેડૂત માટે, ટ્રેક્ટર ખરીદવું એ તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે, કારણ કે ટ્રેક્ટર એ ખેડૂતની જીવાદોરી એટલે…

વાંકાનેર પાલિકાની 13 કે 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી?

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આગામી બુધ કે ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે…

તમારા ગામમાં આંગણવાડીમાં અપાતું પૂરક પોષણ

આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને સવારે નાસ્તો અને બપોરે ભોજન આપવાનું હોય છે. અઠવાડિયાના 6 દિવસ નીચે મુજબ નાસ્તો અને ભોજન આપવાનો રહે છે..ચકાસજો… ઉપરાંત આંગણવાડી દ્વારા અપાતા ટેઈક હોમ રેશનની વિગત નીચે મુજબ છે, જેમાં બાળકો, માતાઓ અને…

કાચવાળી દોરી ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ

અમદાવાદઃ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ…

કાલુપુર રેલ્વે સ્ટેશન જતા મુસાફરો ધ્યાન રાખજો

કાલુપુર રેલ્વે સ્ટેશનના રિડેવલમેન્ટના કારણે અહીંથી ઉપડતી 80 ટ્રેન ઉત્તરાયણ બાદ સાબરમતી,અસારવા,મણિનગર અને વટવા સ્ટેશનથી ઓપરેટ થશે અમદાવાદથી વટવા સ્થળાંતર અમદાવાદથી સાબરમતી સ્થળાંતર અમદાવાદથી મણિનગર સ્થળાંતર અમદાવાદથી અસારવા સુધી નીચેની સચોટ જાહેરાત રેલવે ખાતા મારફત હવે પછી થશે, ખરાઈ કરવા…

રાજકોટથી અમદાવાદ હવે માત્ર દોઢ કલાકમાં જ !

ટ્રેન વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વિરમગામને બદલે ચોટીલા, લીંબડી, બગોદરા, બાવળા દોડશે સેમી હાઈસ્પીડ ટ્રેન અમદાવાદ-રાજકોટ વચ્ચે 160 થી 220 કિલોમીટરની ઝડપે સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રેન સાબરમતી મલ્ટિ મોડેલ હબથી ઉપડશે. પ્રોજેકટ માટે રાજ્ય સરકારે…

રવિવારે રાજકોટમાં બલોચ મકરાણી સમાજનું મહાસંમેલન

વાંકાનેર તાલુકા પંચાયત માજી પ્રમુખ ગુલમહમદ બલોચ મુખ્ય મહેમાનો પૈકી એક રાજકોટમાં આગામી તા.૫ રવિવારે બલોચ મકરાણી સમાજના સૌપ્રથમ રાજ્ય કક્ષાના ઐતિહાસિક મહાસંમેલનનું ધમાકેદાર આયોજન કરાયુ છે. બલોચ મકરાણી સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શ અને વિસ્તળત ચર્ચા-વિચારણા…

1 જાન્યુ.થી રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1જાન્યુઆરી 2025 થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ…

680થી વધુ સરકારી યોજનાની માહિતી મળશે એક જ ક્લિકમાં

મારી યોજના પોર્ટલ ગાંધીનગર: ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાથે સંયુક્ત રીતે ‘મારી યોજના’ પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે…

પાલીકા- પંચાયતની ચુંટણીઓ હવે મોડી યોજાવાના સંકેત

રાજકોટ: ગુજરાતમા એક તરફ વિધાનસભાના બજેટ સત્ર માટે તૈયારીઓ શરૂ થઈ છે અને બીજી તરફ ઓબીસી મુદાના કારણે પાછી ઠેલાયેલી પંચાયતો-પાલિકાઓની ચુંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થયુ હતું પણ બન્નેને સમાંતર કે એકબીજાથી આગળ પાછળ ચલાવવાના બદલે હવે રાજય સરકારે સ્થાનિક…

નગમા હત્યા: તાંત્રિકની પત્ની સહીત બે ઝડપાયા

ધમલપરના બે આરોપીનો સમાવેશ અમદાવાદ પોલીસે ઝડપી લીધેલ સીરીયલ કિલરે રાજકોટની યુવતીની હત્યા કરી મૃતદેહ કટકા કરી વાંકાનેર નજીક દાટી દીધાનો ખુલાસો કર્યા બાદ પોલીસે મૃતદેહના અવશેષો એકત્ર કર્યા હતા અને હત્યાના પુરાવા પ્રાપ્ત થયા બાદ હત્યાની ફરિયાદ નોંધી વધુ…

નોર્મલ કરતાં સિઝેરિયન ડિલીવરીની કમાણીમાં ડૉક્ટરોને વધુ રસ

ગાયનેક હોસ્પિટલોમાં પ્રસૂતા ‘ગ્રાહક’ બની નાણાં ખંખેરવા કરવામાં આવે છે બિનજરૂરી સિઝેરિયન ઓપરેશન ગર્ભવતી મહિલાઓની જીંદગી સામે રમત રમાઈ રહી છે ખ્યાતિ કાંડ બાદ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ચાલતા એક પછી એક કરતૂતનો ખુલાસો થઈ રહ્યો છે. ભગવાન સમાન ડૉકટરો હવે…

કચ્છમાં ફરી આવશે 2001 જેવો ભૂકંપ: એક્સપર્ટ્સ

ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે, ‘ગુજરાતમાં ત્રણ સબ ટેકટોનિક ઝોન છે. જેની અંદર છે કેમ્બે બેસિન કે જે પાલનપુરથી શરૂ કરીને વડોદરા સુધીનો બેલ્ટ છે. કેમ્બે ફોલ્ટ એ મેજર ફોલ્ટ છે આ સિવાય નાના-મોટા ફોલ્ટ છે. બીજો કચ્છ ઝોન સૌથી…

તો 30 મી પછી પાલિકા કર્મચારીઓની હડતાલ

બોર્ડ નિગમમાં તબીબી ભથ્થુ એક હજાર જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને માત્ર 100 રૂપિયા ! ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ તબીબી ભથ્થાં મુદ્દે કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે ગુજરાતની 157 નગરપાલિકામાં…

નકલી બિયારણ બાબતે ખેડૂતની વેપારી સામે અરજી

સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયાએ માળીયા તાલુકા પીઆઇને છેતરપિંડીની અરજી કરેલ…

ખેડૂતોએ તા.૧૫ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. કાર્ડ કરાવી લેવું

પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.કાર્ડની નોંધણી ફરજિયાત છે વાંકાનેર: એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી…

કેડિયાના ખીસ્સામાં આવી સૌરાષ્ટ્રમાં મગફળી

આજથી દોઢસો વર્ષ પહેલાની આ વાત છે ગુજરાતમાં આજે કોઈ શહેર ઓઇલ મિલ વગરનું નહીં હોય વાંકાનેર: ધોરાજી-માટી મારડ તાબેના પીપળીયા ગામમાં પદ્માબાપા નામે એક ખેડૂત રહે. એમનું કુટુંબ ખાધે-પીધે સુખી, શાહુકાર ગણાતા. એક વાર તેઓ એ જમાનામાં મદ્રાસ ગયા.…

રાજકોટને મળનાર 4 નવી ટ્રેનનો સ્ટોપેજ વાંકાનેરને મળશે?

અમદાવાદ – કાલુપુર સ્ટેશનની નવનિર્માણ કામગીરીમાં 47 ટ્રેનો અન્ય સ્ટેશન પર ડાયવર્ટ અમદાવાદથી ઉપડતી 37 ટ્રેનોને મણીનગર, સાબરમતી અને અન્ય ટ્રેનોને રાજકોટ, વટવા, અસારવા સ્ટેશન પર ડાયવર્ટ કરવા આયોજન અમદાવાદ: આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના…

નકલી આઈએએસ અધિકારી પાસેથી અનેક ડોક્યુમેન્ટ જપ્ત

વાંકાનેરની સ્કૂલમાં તપાસ થવી જરૂરી અમદાવાદ: વાંકાનેર શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ શાહ પાસેથી અમદાવાદ ક્રાઈમબ્રાંચે અનેક સરકારી ડોક્યુમેન્ટ જપ્ત કર્યો હતા. જેમા સરકારના આરોગ્ય વિભાગના પરિપત્ર, મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ સેન્ટ્રલ ગર્વમેન્ટ લેટર, રાજમોતી ઈન્ફા કંપનીને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના…

વાંકાનેરના નકલી અધિકારીને પકડતી ક્રાઇમ બ્રાન્ચ

કિડીઝલેન્ડ અને જ્યોતિ સ્કૂલનો સંચાલક મેહુલ શાહ બોગસ લેટર હેડ બનાવી ખોટા કામ કરતો હતો એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હોવાનો ખુલાસો ખુદને ડિપાર્મેન્ટ ઓફ સાયન્સ અને રિસર્ચ ડેવલપમેન્ટનો ચેરમેન ગણાવતો કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ…

અમદાવાદ જતા નવા ત્રણ ટોલનાકા- માલિયાસણ પાસે પણ

વાંકાનેર: આપણે ટોલપ્લાઝાની હારમાળા વચ્ચે છીએ. વાંકાનેરથી કચ્છ, પોરબંદર, સોમનાથ જવામાં અનેક જગાએ ટોલનાકે ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે રાજકોટ કાર લઈને જવામાં કોઈ ટોલટેક્સ ભરવો પડતો નથી, પણ ચારેક મહિના પછી રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે બની રહેલ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

કાલે જામનગર-વડોદરા એક્સપ્રેસ ટ્રેન રદ

રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 પર એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે 20 નવેમ્બર, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે,…

રાત્રીના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

વાંકાનેરમાં પણ અનુભૂતિ થઇ હતી વાંકાનેર: પાટણ નજીક રાત્રીના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની અનુભૂતિ થઈ છે. મોરબી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે…  રાજ્યના સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટમાંથી મળતી વિગતો અનુસાર…

કપાસ સમયસર વેચી દેવા જૂનાગઢ કૃષિ યુનિ.ની સલાહ

કૃષિ અર્થશાસ્ત્ર્ર વિભાગની રિસર્ચ ટીમના મતે આ વર્ષે કપાસના ભાવ ટેકાના ભાવ આસપાસ રહેશે દરેક સિઝનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) અલગ અલગ પાકને લઈને ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરે છે. ગુજરાતમાં ખરીફ્ પાકો બજારમાં આવતા થયા છે ત્યારે યુનિવર્સિટીએ કપાસના…

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝૂંબેશ

પંચાયત/ પાલિકા ચૂંટણીઓ ટૂંકમાં જાહેર થશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારો ઉમેરો તથા સુધારા કરવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી 17 થી 24 નવેમ્બર દરમિયાન ખાસ ઝૂંબેશ સુધારણા માટે ખાસ કાર્યક્રમ યોજાશે. 17, 23 અને 24…

ખેડૂતોને ભેજ સૂકાયા બાદ કપાસ લાવવા CCI ની અપીલ

સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42 ખરીદ કેન્દ્રો ખોલાયા રાજકોટ: વર્તમાન કપાસ સિઝન 2024-25માં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. કપાસના ખેડૂતોના હિતની રક્ષા કરવા માટે, સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42…

ખેડૂતો પાસેથી 1995 પહેલાંનું જમીન રેકર્ડ માંગવાનું બંધ

દરેક કલેક્ટરોને સૂચના પડતર કેસો-ફાઈલોનો નિકાલ ઈ-સરકાર પોર્ટલથી કરાશે ગાંધીનગર ખાતે યોજાયેલ કલેક્ટર કોન્ફરન્સમાં રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને બિનખેતીની પ્રક્રિયા સરળ કરવા અને અરજદારોને હેરાનગતિ ઓછી થાય તે માટે 1995ના રેકર્ડ નહી માંગવા સૂચના આપવામાં આવી હતી.રાજ્ય સરકારે ખેડુત…

ખાસ કૃષિ રાહત પેકેજ માટે અરજીની તારીખ લંબાવાઈ

હવે તા. 31 ઓકટોબરના બદલે 10 નવેમ્બર વાંકાનેર: તાજેતરમાં ચાલુ વર્ષ 2024ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે થયેલા પાક નુકશાન અન્વયે ‘ખાસ કૃષિ રાહત પેકેજ– 2024’ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના…

રાજકોટ ડિ. બેંકનું ખેડૂતો માટે 1000 કરોડનું પેકેજ

ચેરમેન જયેશ રાદડિયાની જાહેરાત રાજકોટ-મોરબી જિલ્લાના અઢી લાખ ખેડૂતોને વગર વ્યાજની રૂા.50 હજારની લોન અપાશે, રૂા.110 કરોડનું વ્યાજ જિલ્લા બેંક ભોગવશે રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમા તાજેતરમા પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ હોય, હરહંમેશા ખેડુતોની પડખે ઉભી રહેતી…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

સહાય મેળવવાની અરજી કરવામાં મોડા પડતા નહીં

  ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ઓન લાઈન અરજી કરવી ફરજીયાત ખાસ કૃષિ રાહત પેકેજ – ૨૦૨૪ માટે અરજી કરવા ૨૫ (આજથી) થી ૩૧ ઓક્ટોબર સુધી ડિજિટલ પોર્ટલ ખુલ્લુ રહેશે લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE…

ખેડૂતો માટે સરકારે કરી સહાયની જાહેરાત

ખેડૂતોને 1418 કરોડની સહાય , કયા ખેડૂતને મળશે મદદ વાંચો ગાંધીનગર: ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને…

આધારકાર્ડની સાથે જમીનનો સરવે નંબર કરાશે લીંક

ખેડૂતોને થશે મોટો લાભ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘એગ્રીસ્ટેક’ યોજના અંતર્ગત ‘ફાર્મર રજીસ્ટ્રી* અભિગમ દ્વારા આધારકાર્ડ સાથે તમારી જમીનના સર્વે નંબરથી જમીન લીંક કરવામાં આવશે અને સરકાર તરફથી ૧૧ ડીજીટનો યુનિક આઈડી નંબર આપવામાં આવશે, જે ખેડૂત તરીકે ડિજિટલ…

નવી રોજગારલક્ષી ટેક્સટાઈલ્સ પોલીસી જાહેર

પાવરલૂમ્સ વાળાને ફાયદો કેપીટલ – વ્યાજ સબસીડી વધી રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે: દેશના ટેક્સટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ગુજરાતનો રાજકોટ: ગુજરાતમાં ટેક્ષટાઇલ્સ ઉદ્યોગને વેગ આપવા તથા રોજગારલક્ષી ક્ષમતા વધારવા માટે રાજય સરકારે આજે નવી ટેક્ષટાઇલ્સ પોલીસી જાહેર કરી…

પોલીસ ફરિયાદ કરતા પહેલા ખાસ આ જાણો

ફરિયાદીએ ઘ્યાન આપવાની વિગત અને તપાસ સમરી, જડતી, મુદ્દામાલ કબજે લેવા તથા હાથકડી પહેરાવવા અને સરપંચની ફરજો બાબત વાંકાનેર: કોઈ પણ પોલીસ ફરિયાદ કરવાની હોય ત્યારે તમારી વાત પોલીસ કર્મચારી નોંધે કે તમારી લેખિત અરજી સ્વીકારે પણ અરજી સ્વીકાર્યાનો આધાર…

સીસીઆઇ દ્વારા પહેલીથી ટેકાના ભાવે કપાસની ખરીદી

વર્ષ 2024-25 માટે રૂા.7521 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. ઓકટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓકટોબરથી…

પંચાયત હસ્તકના રસ્તાઓ કોન્ક્રીટ માર્ગો બનશે

ગામડાઓના 787 માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા માટે ૬૬૮ કરોડ રૂપિયાની મંજૂરી ગાંધીનગર: રાજ્યમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની ખસ્તા હાલતથી પરેશાન લોકોને હવે રાહત મળી શકે તેમ છે. ​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને…

3 વર્ષની ટોચના કપાસના ભાવ હજુ કેટલા ઉપર જશે?

રાજકોટ : ગુજરાતમાં વાવેતરમાં ઘટાડા અને ગયા મહિને પડેલા અતિ ભારે વરસાદના કારણે કપાસની ઊપજ ઓછી થવાની આશંકા છે, પરિણામે રાજ્યમાં કપાસના બજાર ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતોને આગામી સમયમાં તેમના પાક પર સારા વળતરની આશા છે. ગુજરાતની કૃષિ…

રેલવેના 8 કર્મચારીઓ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત

સિંધાવદર સ્ટેશન માસ્તરનો સમાવેશ રેલ્વે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 8 કર્મચારીઓનું રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેક્શન)…

હવેથી 1951થી ખેડૂત ખાતેદારની ખરાઈ નહિ થાય

બિનખેતીમાં પણ હેરાનગતિ બંધ થશે જમીનના વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવી સરળ બનશે વાંકાનેર: રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના…

ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરીથી શરૂ

હવે જમીન, વીજળી, રોડ સહિતનો કરાશે સર્વે ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે.…

સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત

નહીંતર પગાર નહી મળે ગાંધીનગર: હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ માહિતી મળી રહે તે માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. રાજ્ય સરકારે બુધવારે પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે…

6 થી 9 સપ્ટેમ્બર યોજાશે વિખ્યાત તરણેતરનો મેળો

તરણેતર નામ કઈ રીતે પડ્યું? મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન…

રેલ્વે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

અમરસર- સ્ટેશન માસ્તર મનદીપસિંહ ઝાલાનો સમાવેશ રાજકોટ: રેલ્વેસેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 5 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક…

ગુજરાતમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય

આગામી દિવસોની હવામાન વિભાગની આગાહી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ગુજરાતમાં અતિભારેથી મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ…

મધ્યાહ્ન ભોજનના મેનુમાં ફેરફાર થયો

સપ્તાહમાં 5 દિવસ પોષણયુક્ત લીલા શાકભાજી અમદાવાદ: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને હવે મધ્યાહન ભોજનમાં રોજ શાકભાજી ખાવા મળશે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મૂકાયો હોવાનું જાણવા…

ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતરનો કમાલ પ્રયોગ

નુકશાનકારક ગાંડો બાવળ ખેતીનું કલ્પવૃક્ષ બની શકે ભુજ: કચ્છની રેતાળ રણ પ્રદેશની જમીન અને તેની માટીમાં ફળદ્રુપતા ઓછી છે. જમીનને સુધારવા અને ફળદ્રુપતા વધારવા માટે ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતર બનાવવાનો સફળ પ્રયોગ કચ્છી કિસાનોએ કર્યો છે. આવો નવતર પ્રયોગ આખાં…

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

વાંકાનેર: મળેલ માહિતી મુજબ કચ્છમાં ફરી ધરા ધ્રુજી હતી. વાગડ વિસ્તારમાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો અને 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ગઈ કાલે રાત્રે 09:27 કલાકે નોંધાયો હતો. ભુકંપનો કેન્દ્ર બિંદુ રાપરથી 20 કીમી દૂર નોંધાયો છે. જાનમાલની નુકશાનીના…

જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય?

24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે વાંકાનેર: અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અવારનવાર છાપામાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે. જુગાર રમવાના…

કેટલા દિવસ હજી વરસાદ? હવામાન વિભાગની આગાહી

આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં પવનની ગતિ વધારે રહેશે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે આ સિસ્ટમ 29 ઑગસ્ટ સુધી ગુજરાત પર રહેશે અને તે બાદ…

મેઘતાંડવના કારણે ટ્રેનોના રૂટમાં ફેરફાર

વડોદરામાં ભારે વરસાદને પગલે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, વાંકાનેર માટે અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે: શોર્ટ ઓરિજિનેટેડ…

કૃપયા ધ્યાન દીજીએ: વાંકાનેર: ચાર ટ્રેનો રદ કરાઈ

સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી…

ઢવાણા ટ્રેકટર તણાયું: 25 જેટલા લોકો બેઠા હતા

હળવદ: તાલુકાના ઢવાણા ગામ પાસે ટ્રેકટર તણાઈ જવાની દુર્ઘટનામાં હજુ સુધી ટ્રેક્ટરમાં સવાર લોકોની સંખ્યાનો સતાવાર રીતે આંકડો બહાર આવ્યો નથી. પણ ટ્રેકટરના ડ્રાઇવરના જણાવ્યા મુજબ તેમાં 25 જેટલા લોકો સવાર હતા. તેમાં પણ અમુક લોકો તો માત્ર નદીના આ…

યુરિયા ખેડૂતો માટે સમસ્યા બની ગયું છે

1995 થી ઉપજ સતત ઘટી રહી છે: ખેતરો ઉજ્જડ બની રહ્યા છે નાઈટ્રોજન ચક્રને ગંભીર અસર: બાળકો માટે જોખમી: ખેતરનો પાક ઝેર બની રહ્યું છે કૂવા અને બોરવેલના પાણી બગડશે: શેવાળ વધશે: માછલીઓને અસર થશે સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા…

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર

પોરબંદર-દાદર, વેરાવળ-ગાંધીનગર અને મહામના એક્સપ્રેસનો સમાવેશ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમયસર સંચાલન માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે…

20 લીટરથી વધારે દારુ લઇ જતા વાહનોની હરાજી થશે

પોલીસને અપાઈ વિશેષ સત્તા ગાંધીનગર: વિધાનસભામાં સત્રના બીજા દિવસે ગૃહમાં મંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જે સુધારા વિધેયક બહુમતિથી પસાર થયું છે. આ સુધારા વિધેયક રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દૃઢ બનાવશે સાથો સાથ નશીલા પદાર્થોના…

ચૂંટણીમાં OBC અનામતથી બદલાશે રાજનીતિ

ગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે  રાજ્યમાં પહેલી વાર 27% OBC અનામત સાથે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. જો કોઈ પણ વિધ્ન ના આવ્યું તો 4765 ગ્રામ પંચાયત, 17 તા. પંચાયત, 80 નગરપાલિકા, 2 જિ.…

મેળાની મજા બગાડશે મેઘો: અંબાલાલ પટેલની આગાહી

આગામી તારીખ ૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાતમાંથી ગુમ થયેલા વરસાદ અંગેની આગાહી આવી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી હતી કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. કારણ કે…

પાલિકાઓની ચૂંટણી પક્ષના સિમ્બોલ ઉપર લડશે કોંગ્રેસ

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી 72 નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ પર લડવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ પ્રમખની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ જાહેરાત કરી છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ-પાલિકા-પંચાયતોની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ સાથે…

રાજ્યના 18,464 ગામોના વાવેતરનો ડિજિટલ સર્વે

સર્વેયર સર્વે કરશે, તલાટી એપ્રુવ કરશે ગાંધીનગર: ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી…

મંગળવારથી મતદાર યાદીનો સુધારણા કાર્યક્રમ

ચૂંટણીમાં ઉભા રહેવા ઇચ્છતા કૃપયા ધ્યાન આપે ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી…

રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓ તા.1 સપ્ટેમ્બરથી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે અને આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે…

પંચાયત કર્મીઓએ સરકાર સામે લડવા બાંયો ચડાવી

પગાર વિસંગતતાને દૂર કરવા માંગણીઓ ઉઠી ગાંધીનગર: રાજ્ય સરકાર અને પંચાયત વિભાગના કર્મચારીઓ માટે અપાતા પગારમાં મોટી વિસંગતતા જે લાંબા સમયથી ચર્ચામાં છે, તે હવે વધુ ઉગ્ર બની છે. પંચાયત વિભાગના કર્મચારીઓ, ખાસ કરીને વર્ગ 3ના કર્મચારીઓ, કે જેમને પગારમાં…

સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રીનોવેશન શરૂ

ઐતિહાસિક જુના દરબારગઢ સાથે કસ્તુરબા સહિતના મહાનુભાવોના સંસ્મરણો વણાયેલા છે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના પ્રયાસોથી સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રૂા. 2.77 કરોડના ખર્ચે રીનોવેશન આજથી શરૂ થવા પામેલ છે. આ કામગીરીનું ખાતમુહૂર્ત આજે કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ…

ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને…

કલકતા, કોલ્હાપુર, પટનાની ટ્રેનો રાજકોટ સુધી લંબાશે

6નાં બદલે 4 ટ્રેનો લંબાશે: સાંસદો વાંકાનેર સ્ટોપ આપવા ધ્યાન આપે ! રાજકોટ: એકાદ-દોઢ વર્ષ પહેલા તત્કાલીન રેલ્વે મંત્રીએ અમદાવાદથી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ સૌરાષ્ટ્રની જનતા કાગડોળે આ છ ટ્રેન રાજકોટ સુધી લંબાઈ તેની રાહ જોતી…

જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવામાં પરેશાની

ગામ નમુના નંબર 6ની ઉતરોતર અને કનેકટેડ તેમજ પ્રોપર ચેનલ સાથે જોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોને વધી મુશ્કેલી જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવા માટે મહેસુલ વિભાગે લીધેલા નિર્ણયથી ધરતીપુત્રોને ભારે પરેશાની વેઠવી પડે છે, ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો તેઓની જમીનની હકકપત્રકમાં…

આવતા મહિનામાં 6 થી 9 તારીખે તરણેતરનો લોકમેળો

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 6 સપ્ટેમ્બર થી 9 સપ્‍ટેમ્‍બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક યોજાઈ હતી.આ…

ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે

ગાંધીનગર: રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે. ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો…

વાંકાનેર: ધ્યાનમાં રાખવા જેવા ટ્રેનના સમાચાર

ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને અસર વાંકાનેર આવતી-જતી ગાંધીધામ કામાખ્યા ટ્રેનના કેટલાક કોચમાં આગ લાગી હતી અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી સંબંધિત બિન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી અથવા…

ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય? બચવા શું કરવું?

મોરબી જિલ્લામાં બે શંકાસ્પદ કેસ: એક કેસ ટંકારા તાલુકામાં બાળકોને સાચવજો: મૃત્યુ દર 50 થી 70% ટકા સુધી છે ફ્લેબોટોમાઈન માખી (માટીની માખી) થી આ ગંભીર બીમારી ફેલાઈ રહી છે ખૂબ જ જલ્દી બાળક કોમામાં જાય છે. મગજમાં સોજો આવે…

ગુજરાતમાં પગપેસારો કરનાર ચેપી રોગ ચાંદીપુરા

બાળકો માટે ખતરનાક અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ…

પ્રા. શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

અમદાવાદ: રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને…

જાતિ પ્રમાણપત્ર મેળવવા રેવન્યુ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય

સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ નહીં રખાય ગાંધીનગર: ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે.…

આંખના નંબર ઉતારવા માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ !!

સૌથી આધુનિક, ઝડપી અને સુરક્ષિત (Next Generation Vision Correction) Jhonson & Jhonson (USA) નું ELITA (SILK) હવે સ્યોર સાઈટ લેસર સેન્ટર રાજકોટમાં લાવવામાં આવેલ છે   જેમાં ડો. સુકેતુ ભપલ (સ્તુતિ આંખની હોસ્પિટલ) વાંકાનેર એક ડાયરેક્ટર છે આ મશીનથી આંખના…

જો તમારી પાસે ૫૦૦૦ થી વધુ પક્ષીઓ વાળું પોલ્ટ્રી ફાર્મ હોય તો…

ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ ભવન, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર- ૩૮૨૦૧૦ ના ડી.એમ.ઠાકર- સભ્ય સચિવે જણાવ્યુંછે કે નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પ્રિન્સિપલ બેન્ચ, નવી દિલ્હીનાં, ઓરીજીનલ એપ્લીકેશન નં. ૬૮૧/૨૦૧૭ નાં તા. ૧૬.૦૯.૨૦૨૦ તથાઓરીજીનલ એપ્લીકેશન નં. ૩૨૦/૨૦૨૧ના તા. ૧૦.૧૨.૨૦૨૧નાં હુક્મમાં આપેલ…

નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં 50 ટકાનો ઘટાડો

ગાંધીનગર: 102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિન ની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી…

રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલું ખર્ચ

ભાજપના રૂપાલાએ રૂા.54.78 લાખ અને કોંગ્રેસના ધાનાણીએ રૂા.39.35 લાખનો કર્યો ખર્ચ રાજકોટ: લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસ સહિતના નવેય ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના ફાઈનલ હિસાબો જિલ્લા કલેકટર કચેરી ખાતે ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ રજૂ કરી દીધા છે.લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ 30 દિવસના સમયગાળા…

છપ્પનિયા કાળમાં સાડાસાત લાખ લોકો મરણ પામેલા

અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે. સવાસો વર્ષ પહેલા વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો.…

ડ્રોન ખરીદવા સબસીડી માટે ઓનલાઇન અરજી

આઇ ખેડૂત પોર્ટલ પર તા.3 જુલાઈથી (આજથી) અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી ૦૩ જુલાઇ ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ…

ખુલ્લા બોર-કુવામાં પડી જવા અંગેના પરિપત્રમાં સુધારો

ખાનગી માલિકીના કિસ્સામાં હવે તલાટી પર કેસ નહીં ગાંધીનગર: ગામમા ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે કેસ કરવાના સરકારના નિર્ણયમાં પીછેહઠ કરવામાં આવી છે અને વિકાસ કમિશ્નરશ્રી ગાંધીનગરથી સુધારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે…ખુલ્લા બોર-કુવામાં બાળકોના…

ગામમા ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે કેસ

અમદાવાદ: ખુલ્લા બોરવેલનો મુદ્દો ઉઠતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે રાજ્યનાં ગામોનાં તમામ તલાટીઓએ સર્ટી આપવું પડશે કે તેમના ગામમાં ખુલ્લો બોરવેલ નથી. જો ગામમા ખુલ્લો બોરવેલ હશે તો થશે તલાટી સામે કેસ થશે. હવેથી ખુલ્લા બોરવેલમાં બાળક…

હવે પોલીસ કર્મચારીને લગ્ન માટે દોઢ લાખની લોન

પહેલા પોલીસ કમર્ચારીઓની સંતાનોના લગ્ન માટે સહાય આપવામાં આવતી હતી અમદાવાદ: રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ વિકાસ સહાય દ્વારા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે પોઝિટિવ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હવે પોલીસ વેલ્ફેર મોનિટરિંગ…

સપ્તાહ પહેલા જ પ્રેમલગ્ન કરનાર પર વીજળી પડી

વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વાંકાનેર: ગઇકાલે વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં વીજળી પણ પડી હતી જેમાં હળવદ તાલુકાનાં જોગડ ગામ પાસે આવેલ શક્તિપરા નજીક વાડી વિસ્તારમાં વીજળી પડી હતી જેથી કરીને અનિલભાઈ અર્જુનસિંહ નાઇક (22) નામના યુવાનનું મોત નીપજયું…

ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહાર પ્રભાવિત

સરાય રોહિલ્લા, સિકંદરાબાદ અને જડચેરલા ક્યા દિવસે વાંકાનેરથી ઉપડશે? કેટલીક ટ્રેન રદ કરવામાં આવી અને કેટલીક ડાયવર્ટ થઈ રાજકોટ, 23 જૂનઃ રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલા છે, જેના કારણે 30 જૂન, 2024 સુધી…

રાજકોટ ડિવિઝનની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

ઓખા-દિલ્હી સરાય રોહિલા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 5 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1) ટ્રેન નંબર 09575 રાજકોટ-જડચર્લા વીકલી સ્પેશિયલ, જે અગાઉ…

કોળી સમાજની મહિલા રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાઈ

ગાંધીનગર: અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન અને સહકારથી તાજેતરમાં ગાંધીનગર ખાતે તેમની અધ્યક્ષતામાં સંગઠનની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર દ્વારા…

આઇ ખેડૂત પોર્ટલ આવતા મંગળવારથી શરૂ થશે

સ્માર્ટ ફોન, પાક સંગ્રહ સ્ટ્રકચર અને પાણીના ટાંકાના બાંધકામમાં સહાયની અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટેની પ્રક્રિયા આગામી ૧૮…

મોતિહારી એક્સપ્રેસ આજે અજમેર નહીં જાય

અજમેર ડિવિઝનમાં બ્રિજના મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે રાજકોટ : ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં આવેલા બ્રિજ નંબર 545ના મેન્ટેનન્સ કામ અને પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર ડિવિઝનમાં નૉન-ઇન્ટરલોકિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસના રૂટ ડાયવર્ટ કરવામાં…

દારૂની હેરાફેરી કરતા વાહનોની હરરાજી થશે

તૂર્તમાં વટહુકમ આવશે ગાંધીનગર: દારૂબંધીની નીતિ ધરાવતાં ગુજરાતમાં શરાબની રેલમછેલ હોવાનું જગજાહેર છે. કરોડો રૂપિયાના દારૂ પકડાય છે. દારૂબંધીની કડક નીતિ અપનાવવા છતાં દુષણ અટકતું નથી, રાજય સરકારે હવે વધુ આકરી કાનુની જોગવાઈ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હોય તેમ…

રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા તેડું

ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું…

4 જૂન મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ

ગાંધીનગર: રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા. 4 જૂનના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. રાજકોટ વિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે. રાજ્યમાં સમગ્ર…

ગુજરાતમાંથી 14 હજારથી વધુ હાજી બનશે

રવાનગી થઈ ગઈ શરુ વધુ સંખ્યાને કારણે એક ફ્લાઈટમાં લગભગ 400 થી 450 મુસાફરો રવાના થશે ગુજરાતના હજયાત્રીઓની હજની પવિત્ર યાત્રા 26 મે રવિવારથી શરૂ થઈ છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 26 મેથી હજ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ…

ગુજરાતના મદરેસામાં 80 હજાર બાળકો પઢે છે

ગુજરાતમાં 1300 જેટલા મદરેસા 7000 એવા બાળકો જે ક્યારેય સ્કૂલે ગયા જ નથી સૌથી વધુ બનાસકાંઠા અને ભાવનગર જિલ્લામાં મદરેસા છે રાજ્યની 1300 થી વધુ મદરેસાઓમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સરવે દરમિયાન રાજ્યની…

૨ાજાશાહીમાં સૌ૨ાષ્ટ્રના સોળ સલામીવાળા ૨ાજય

સાલીયાણા અંગેની નીતી ૨ાજ્યના છેલ્લા ત્રણ વર્ષની સ૨ે૨ાશ વાર્ષિક આવકના પ્રથમ પાંચ લાખના ૧પ ટકા પછીના પાંચ લાખની આવકના દશ ટકા ને દશ લાખ વધુ આવકના ૭.પ ટકા વધુમાં વધુ દશ લાખ સાલીયાણાની ૨કમ નકકી ક૨વામાં આવેલ. ભાવનગ૨ મહા૨ાજા શ્રી…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સપ્ટેમ્બર પછી

તલાટી વહીવટદારની ભૂમિકામાં આવતા કામનું ભારણ વધ્યું ૭૦૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ ન.પા., ૧૭ તા.પં.ની પોણા બે વર્ષથી અટકેલી ચૂંટણી સપ્ટેમ્બર પછી થવાની શકયતા લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજયની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે…

બારકોડેડના સ્થાને લોકોને મળશે સ્માર્ટ રેશનકાર્ડ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર…

નોટીસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી ન શકાય

ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો પીડબલ્યુડી અને ફોરેસ્ટ એમ્પલોઈ યુનિયન તથા અન્યો દ્વારા કરાયેલી અરજીઓના કેસમાં જ સ્ટિસ હેમંત પ્રચ્છકે આ ચુકાદો આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટે કામદારોના હકમાં એક મહત્ત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ચુકાદો આપ્યો કે…

આવતા બુધવારે કામુંશાહ પીરનો ઉર્ષ ઉજવાશે

સંદલ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવારના વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે બાવળાવદરમાં આવેલ દરગાહ શરીફ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુસ્લિમ ચાંદ ૧૩ જીલકાદ તારીખ: ૨૨-૫-૨૦૨૪, બુધવારના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. મિલાદ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવાર રાત્રે…

રીક્ષામાં વધુ લોકો બેસાડશો તો હવે ‘સ્થળ પર જ દંડ’

અમદાવાદ: સરકારી કાયદા-નિયમોના ભંગ બદલ દંડ-પેનલ્ટીરૂપે વધુ એક કોરડો વિંઝવાની તૈયારી કરવામાં આવી છે. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ લોકોના બેસવા પર સ્થળ પર જ હાજર દંડ વસુલાશે. ફોર વ્હીલર માટે રૂા. 200 અને થ્રી વ્હીલરો માટે દંડની રકમ રૂા.…

લોકસભા ચૂંટણી પરિણામો અંગે પત્રકારોનું અનુમાન

રાજકીય પંડિતોનું માનવું છે કે ઓછા મતદાનથી ભાજપની લીડમાં ઘટાડો થઈ શકે અને કેટલીક બેઠકો પર કૉંગ્રેસ ટક્કર આપી શકે છે. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે. જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું છે કે, આ…

લોકસભાની મતગણતરી માટે 1200 જેટલા કર્મચારીઓ

વાંકાનેર અને ટંકારા વિધાનસભાની મતગણના માટે મોરબી કલેકટર પાસેથી સ્ટાફની માંગણી કરાઇ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્ર મતગણતરીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે રાજકોટ…

નાફેડમાં જીત મેળવતા માજી સાંસદ મોહન કુંડારીયા

ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચતા કુંડારિયા બિનહરીફ ઈ.સ.1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટપ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા અર્થાત્ ‘નાફેડ’ની આગામી તા. 21ના ખાસ…

પાંચ ઉમેદવાર:કુંડારિયા લડશે નાફેડની ચૂંટણી?

રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં પાર્ટીનો મેન્ડેડ ન હોઈ શકે તેવી વ્યવસ્થાથી વિપરીત જઈને ઇફકોમાં ભાજપે મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરનો વિજય થયા પછી હવે આવતી તારીખ ૨૧ ના રોજ નાફેડમાં ડિરેકટરોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે…

સણોસરાના યુવાનની ફરિયાદ નોંધવા કોર્ટનો હુકમ

રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ અને SPGનાં સભ્ય સહિત સહિત 4 સામે કોર્ટના આદેશ બાદ નોંધાતો ગુનો વાંકાનેર: કુવાડવા પાસે સણોસરા ગામે ગત તા.17 માર્ચના રોજ એક યુવાનને માર મારતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનામાં કુવાડવા પોલીસ…

રાજ્યની 9 જેટલી બેઠકો પર ભાજપને પડકારનો સામનો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાનમાં 21 રાજ્યોની 102 બેઠકો પર અને બીજા તબક્કામાં કુલ 93 બેઠકો હતી, જેમાંથી 1 ઉમેદવારનું અવસાન થતા 92 બેઠકો માટે અને આમ 194 બેઠકોની ચૂંટણીના મતદાન પૂરું થઇ ગયું. આ બંને તબક્કામાં મતદાન ઘણું ઓછું…

ક્ષત્રિયોને માલધારીઓનો પણ ટેકો

ગુજરાતમાં આવતી કાલે 7 મી મેના રોજ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. બીજી તરફ રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ યથાવત્ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ…

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો

1લી મે થી ખાતરની કિંમતમાં થશે ઘટાડો કલોલ સહિત વિવિધ પ્લાન્ટ થકી ખેડૂતોને મળશે ‘નેનો યુરિયા પ્લસ’ IFFCO એ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને ‘નેનો યુરિયા’ નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઈટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ…

ગુજરાતની 26 બેઠક પર કોની સામે કોનો જંગ?

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના…

નકલી બીટી કપાસના બીજનું વેંચાણ કયારે અટકશે?

ગુજરાતમા અનઅધિકૃત રીતે બીટી કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણ દર વર્ષે થાય છે અને તેના લાખો ખેડુતોને કરોડો રુપિયાની નુકશાન જાય છે, છતાં રાજય સરકાર આવા અનઅધિકૃત વેપારને અટકાવી શકી નથી ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારી /…

સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો

વાંકાનેર: અમને મળેલ માહિતી મુજબ સૈયદ પીર મશાયખની ઔલાદો પીરઝાદા કુટુંબના કુલ ચુમ્માલીસ મજારો (એકતાલીસ સુન્ની અને ત્રણ શિયા) પૈકી દિલ્હીમાં એક, અમદાવાદમાં ચૌદ, ધોળકામાં સાત, સૂરતમાં સાત, મેતામાં ત્રણ, વાંકાનેરમાં સાત, ભેમાળ-દાંતા (બનાસકાંઠા) માં ત્રણ, ખંભાતમાં એક અને પેટલાદમાં…

ઢોરની ઢીંકે મોત થતાં 13 લાખ ચૂકવવા આદેશ

રાજકોટમાં સિનિયર સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. ઢોરની ઢીંકે યુવકના મોત માટે રાજકોટ મનપાને જવાબદાર ઠેરવી છે. કોર્ટે રાજકોટ મનપાને 13 લાખ 70 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. ઢોરની ઢીંકે મૃત્યુના કેસમાં મનપા જવાબદાર અત્રે જણાવીએ કે,…

રૂપાલાને 3 એપ્રિલે દિલ્હી દરબારમાં બોલાવાયા

વાંકાનેર: રાજકોટના ગરમાયેલા રાજકારણ વચ્ચે રૂપાલાને દિલ્હી અથવા ગાંધીનગર બોલાવાયા હોવાનું જાણવા મળેલ છે. ત્રણ અને ચાર તારીખ રાજકોટ બેઠક મહત્વની મનાય છે. 15 વર્ષ બાદ ગુજરાતના ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં મુખ્ય કાર્યાલય પર તાળા લાગ્યા છે. જો કે ભાજપ…

સણોસરા હુમલાની પોલીસ ફરિયાદ લેતી નથી

રાજકોટ તાલુકાના સણોસરા ગામે એક ખેડૂત પર તાલુકા પંચાયતના પ્રમુખ અને તેના ભાઈ દ્વારા હુમલો કરવાની ઘટનાને દિવસો વીત્યા પછી પણ કુવાડવા પોલીસખાતું ફરિયાદ નોધતું નથી, એ મતલબની ભોગ બનનારે રાજકોટના પોલીસ કમિશ્નરને અરજી કરેલ છે. અરજીમાં સણોસરાના ઈલ્યાસ રહીમભાઈ…

હોળીની જવાળા મુજબ ઓણ વરસાદ વહેલો

ઓક્ટોબર મહિનામાં પાછોતરો વરસાદ પણ ભરપૂર રહેવાની શક્યતા વાંકાનેર: વર્ષોથી હોળીની જ્વાળાઓ જોઈને આગામી ચોમાસાનું અનુમાન કરવામાં આવે છે ત્યારે ગઈ કાલે હોળી પ્રાગટય સાથે પશ્ચિમનો પવન રહેવાની સાથે જ્વાળાઓ નૈઋત્ય દિશામાં ઘુમાવ રહેતા ઓણ સાલ વરસાદ વહેલો હોવાનું અનુમાન…

મ.ભો.યોજનામાં બાળકો માટે ખર્ચ ફાળવણીમાં વધારો

અમદાવાદ: લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા છેવટે લાંબા સમયની માગણી પછી પીએમ પોષણ યોજના હેઠળની મધ્યાહન ભોજન યોજનામાં બાળકો પાછળ ખર્ચાતી રકમમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શાળાના રસોડા માટે અત્યાર સુધી ધોરણ 1 થી 5…

રાજકોટ લોકસભાની 2019 ની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના નીચે મુજબના કુલ સાત વિસ્તાર આવે છે. જેમાં હાલ સાતેસાત ધારાસભ્યો ભાજપના છે. ગત લોકસભાની ચૂંટણીનું ટોટલ પરિણામ જોતા પહેલા તેમની નીચે આવતી ધારાસભાનું વર્ષ 2022 નું પરિણામ જાણીએ… (1) ટંકારા ધારાસભા વિસ્તાર (દુર્લભભાઈ…

26 હજાર આરોગ્ય કર્મચારીઓનો પગાર વધ્યો

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી છે. નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્નિકલ અને નોનટેક્નિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે. 26…

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ

હેલ્પલાઈન નંબર 1095 પોલીસ સ્ટેશનેથી ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજે સોમવાર (11 માર્ચ 2024) થી શરુ થવા જઈ રહી છે. જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.20 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું…

ખેડૂત સલાહ: જીરુંના પાકને વેચી દેજો

સંગ્રહ કરશો તો માથે પડશે, આટલો રહેશે ભાવ અમદાવાદ: ભારતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન, પ્રતિકૂળ હવામાનને કારણે જીરાનું વાવેતર અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયો હતો, પરિણામે ૨૦૨૨-૨૩ની કાપણીની મોસમ પછી તેના ભાવમાં ઐતિહાસિક વધારો થયો હતો. જેથી ચાલું વર્ષ ૨૦૨૩-૨૪…

15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ

મુસાફરી કરતા પહેલા આ ફેરફારનું ધ્યાન રાખશો વાંકાનેર: પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂરી કરવાનો ટાર્ગેટ છે. ત્યારે હવે કામગીરી શરૂ થવાની છે. જેથી આગામી 15 માર્ચથી 9 જેટલી ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ…

જુના ડબ્બામાં તેલ ભરનારની માહિતી આપનારને ઇનામ

ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશનની રૂપિયા ૧,૦૧,૦૦૦ નું ઈનામ આપવાની જાહેરાત અમદાવાદ: સેક્રેટરી, ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશને જુના ડબ્બામાં પામોલિન તેલ ભરીને કપાસિયા તેલના લેબલ લગાવી વેચાણ કરનારની માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી છે. જાહેરાત નીચે મુજબ છે…. આથી આપ જાહેર…

ઢોરને રખડતા મૂકનારને ત્રણ વર્ષની જેલસજા

અમદાવાદમાં એક ગૌપાલકને કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા કરી અમદાવાદ: ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યાના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. રસ્તા પર રખડતી ગાય કે આખલાના કારણે કોઈને ઈજા થઈ હોય અથવા મોત થયું હોય તેવી ઘણી ઘટનાઓ બનતી રહે…

મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી મુક્ત કરો

જામનગર: મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસા હેઠળની કાર્યવાહીમાંથી મુક્ત કરવામાં આવે અને જલ્દી તેઓને જેલમુક્ત કરવામાં આવે તે માટે ઈન્ડિયન મુસ્લિમ રાઈટના નેજા હેઠળ જામનગર કલેકટરશ્રી મારફત મુખ્યમંત્રીશ્રી અને ગ્રુહરાજય મંત્રીશ્રી સમક્ષ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ…

સરપંચને બે બાળકોનો નિયમ લાગુ ન પડે?

હાઇકોર્ટનો સ્ટે: 13 માર્ચે સુનાવણી થશે ગુજરાત પંચાયતની કલમ 30 ફકત પંચાયતના સભ્યોને જ લાગુ પડે તેવી સરપંચ પક્ષે દલીલ ગુજરાત હાઈકોર્ટે સરપંચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ત્રીજા બાળકને જન્મ આપ્યા પછી બે બાળકના નિયમના ભંગ બદલ ગામના સરપંચને હટાવવાનો…

ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, મકાઈની ખરીદી

આજથી ૩૧.૦૩. ૨૦૨૪ સુધી ઓનલાઇન નોંધણી કરવાનું શરુ ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે વાંકાનેર: રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, બાજરો, જુવાર અને મકાઈની…

ગણોત વહીવટ કાયદા (સુધારા) બિલ પાસ

બિનખેતીવાળી જમીનની જોગવાઇઓમાં મોટા ફેરફાર ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, સમયની માંગ મુજબ ગણોત સહિત કાયદાઓમાં સુધારા કરી રહી છે. સી.એસ.આર.માં એકત્રિત ફંડ…

અડધા લાખ સુધીની લોનમાં સ્‍ટેમ્‍પ ડયુટી માફ

સહકારી મંડળીઓમાંથી લોન લેનારને લોન લેતી વખતે વહીવટી પ્રક્રિયા માટે કરવી પડતી સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવામાં આવી ગાંધીનગર: રાજય સરકારના નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધારાસભામાં વર્ષ ર૦ર૪-રપ માટે નવા કરબોજ વગરનું બજેટ રજુ કર્યુ છે. કુલ ૩ લાખ ૩૩ હજાર ૪૬પ…

મીરાદાતાર અને હાજીપીર દરગાહને 35 કરોડની ફાળવણી

ગાંધીનગર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ હેઠળના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જીલ્લાના ભુજ તાલુકામાં આવેલ હાજીપીરની દરગાહના વિકાસ માટે 20 કરોડ તેમજ મહેસાણા જીલ્લાના ઉનાવા ખાતે આવેલ મીરા દાતારની દરગાહ માટે 15 કરોડ ની ફાળવાણી કરી બંને દરગાહ…

ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર

જાણો કપાસ-મગફળી સહિત આ પાકોનો શું છે ભાવ ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકશે ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર…

સણોસરા: વેચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો મંજૂર

રાજકોટ: રાજકોટ તાલુકાના ગામ સણોસરાની કિંમતી ખેડવાણ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો મંજૂર કરતો અદાલતે ચૂકાદો આપેલ હતો. આ કેસની હકિકત એવી કે રાજકોટ તાલુકાના ગામ સણોસરાના રેવન્યુ સર્વે નં. ૭૭/૧ પૈકી ૧ પૈકી ૨ ની જૂની શરતની બાગાયત…

ખેતીની જમીન પર પણ ઈન્કમ ટેક્સ લાગે છે

એક સામાન્ય માન્યતા છે કે ખેતીમાંથી થતી આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. આ સાથે ઘણા લોકો એવું પણ માને છે કે ખેતીની જમીનના વેચાણથી થતી આવક પર આવકવેરો લાગતો નથી. એવું માનવું ખોટું છે. ક્યા કેસમાં ખેતીની જમીન એટલે…

આવકનો દાખલો મેળવવા માટેની સરળ પ્રક્રિયા

વાંકાનેર: આવકનો દાખલો મેળવવા અરજદારોને ઘણા ધક્કા થતા હોય છે, ત્યારે આ માટેની સરળ પ્રક્રિયા જાણીએ આવકનો દાખલો મેળવવા જરૂરી પુરાવા ૧) અરજદારનો આધાર કાર્ડ ૨) અરજદારનું રેશનકાર્ડ ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર) ૪)…

નવી શરતની ખેતીની જમીનમાં બિનખેતી કરાવી શકાય

જમીનની તબદીલી થયેલ ન હોવાથી ગણોતધારાની કલમ-43 નો ભંગ થયેલ ગણાય નહીં અમદાવાદ: ખેતીની જમીનનો ઉપયોગ બિનખેતી વિષયક હેતુ માટે કરવો હોય યાને કોઈએ ખેતીની જમીનમાં બાંધકામ કરવું હોય અગર ખેતી સિવાયના હેતુ માટે ઉપયોગ કરવો હોય તો તે અંગે…

ગુજરાતમાં જ્યાં જૂઓ ત્યાં નકલી જ નકલી !

ડોક્ટરની દવા નકલી…નેતાઓના દાવા નકલી…બધુ જ નકલી છે! નકલી દવા, નકલી દાવા, નકલી નોટો, નકલી નાકા, નકલી પોલીસ બાદ નકલી જજ! અમદાવાદઃ ગુજરાતમાં હાલ જે રીતે નકલીનું ચલણ ચાલ્યું છે, જ્યાં એક બાદ એક બધુ જ નકલી એટલે કે, બોગસ…

આંગણવાડી બહેનો ! મૂકો લાપસીનાં આંધણ !!

આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે, આંગણવાડી વર્કરને મળશે ગ્રેચ્યુઈટી સુપ્રીમકોર્ટમાં હારી ગઈ સરકાર! ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોની સૌથી મોટી જીત થઈ છે સુપ્રીમકોર્ટે તેમનાં હકમાં ખુબ મોટો ફેંસલો સંભળાવ્યો છે. જેને કારણે હવે તેમનું…

ગુજરાત ગૌણ સેવા મંડળની ભરતીની જાહેરાત

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી કરાશે ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો…

જમીનના રિ-સરવેની ક્ષતિઓ અરજીની મુદૃત લંબાવાઈ

ખેડૂતો તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી અરજી કરી શકશે ગાંધીનગર: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂત ખાતેદારોને રીસરવે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા જે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીની હતી તેને સરકારે વધુ એક વર્ષ માટે લંબાવીને હવે તા.૩૧મી…

નવી શરત-જુની શરતની જમીન શું છે?

આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં ફેરફાર કઈ રીતે થઈ શકે ? જૂની શરતની જમીન એટલે શું ? સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય…

ખેડૂતની જણશોને વીજ અકસ્માતે વીમાની માહિતી

જનરલ મેનેજર (એફ એન્ડ એ) પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ, રાજકોટ તરફથી તા. ૧૪-૩-૨૦૨૩ ના બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ નીચે મુજબની વીમા પોલિસી પીજીવીસીએલ દ્વારા ઓરીએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપની પાસેથી ખરીદ કરવામાં આવેલ છે. સદર વિમા પોલીસીનો લાભ વીજ અકસ્માત…

સલ્ફર ખાતરની ખરીદીની ખેડૂતોને મજબૂરી !

ગુજરાતમાં કુલ ૪૯ લાખ હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ છે. હાલ ઘઉં, ચણા, રાયડો અને જીરુ જેવા પાકો માટે યુરિયાની માંગ છે. આ સિઝનમાં છોડના વિકાસ માટે હાલ યુરિયા ખાતર નાંખવુ જરૂરી છે. અગાઉ જયારે સિઝનના પ્રારંભમાં વાવેતર શરૂ થયુ ત્યારે…

ડુંગળીમાં ખેડૂતો કરતા વેપારીને વધુ કમાણી

એક કિલો ડુંગળીના ખેડૂતને માત્ર પાંચ રૂપિયા વેપારીઓના ખિસ્સામાં ૩૫ રૂપિયા જાય છે ખેડૂત આજે ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ કાઢી શકતો નથી સરકાર નિકાસબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે ગાંધીનગર: ખેતીપ્રધાન ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોની લાચારીનો…

ભૂદાનની જમીન માલિક વેચી શકે નહીં

હેતુફેર, વેચાણ, તબદિલ, પડતર રાખી શકાય નહીં કે મૂળ માલિકને પરત મળી શકે નહીં આપણો દેશ આઝાદ થયા પછી વિનોબા ભાવેજીએ એક જમાનામાં જેમની પાસે વધારે જમીન હોય તેવાં શ્રીમંત ખેડૂતો પાસેથી થોડી જમીન લઈને તેમના જ ગામના જમીન વિહોણા…

તલાટી-જુ.ક્લાર્કનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

ખાલી જગ્યાઓ વેઇટીંગ લિસ્ટથી ભરાશે તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ આ માહિતી અંગેનું ટ્વીટ કર્યું છે.આપને જણાવી દઈએ કે, તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ…

આકસ્મિક અવસાન પછી વારસદારને મળતા લાભ

ખુબ અગત્યની માહિતી પ્રધાનમંત્રી વીમા યોજના, બેન્ક ખાતેદારોનો વીમો, ATM,DEBIT,CREDIT કાર્ડ હોય તો, કોઈ કંપનીના કર્મચારી હોય અને (PF) એકાઉન્ટ હોય (PF) કપાતું હોય તો, INCOME TAX રિટર્ન સળંગ ત્રણ વર્ષના ભરેલા હોય તો, કર્મચારી વીમો જે કંપનીમાં નોકરી કરતા…

આંગણવાડી બહેનો લોહીના આંસુએ રડે છે

લઘુત્તમ વેતન મુદ્દે આશા વર્કર બહેનોનું સરકારને અલટીમેટમ સરકાર સામે પણ જોતી નથી. વાયદા પર વાયદા કરે રાખે છે અમદાવાદ: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, પણ સરકાર સામે અમુક વર્ગના કર્મચારીઓ નારાજ છે. ઘણા સમયથી કર્મચારીઓ તેમની માગોને…

લઘુતમ ટેકાના ભાવે બાજરી વેચવા માટે

ગ્રામ્ય સ્તરે VCE મારફતે બાજરીનું રજીસ્ટ્રેશન કરાવવું કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરવો વાંકાનેર: અહીંના કોઠારિયાના ફારૂક કડીવારે (પ્રમુખ: વાંકાનેર કિસાન કોંગ્રેસ) એક અખબારી યાદીમાં ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ગ્રામ્ય સ્તરે VCE મારફતે બાજરીના…

દોઢ વર્ષ બાદ કોરોનાની રાજ્યમાં દસ્તક

નવો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટથી અલગ છે ગુજરાતમાં કોરોનાં વાયરસે ફરી દેખાદીધી છે. ત્યારે કેરળ બાદ હવે ગુજરાતમાં નવા વેરિઅન્ટને કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા બંને કોરોનાં સંક્રમિતને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર હાથ ધરી છે. 2020થી લઈને 2022 સુધીનો સમયગાળો…

ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા

હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનોના મોતની સંખ્યા વધી ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા છે. જેમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરતા રોજના 172ને બદલે 218 કેસ સામે આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે.…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભાવિ ડામાડોળ

પાર્ટી છોડી અન્‍ય પક્ષમાં જોડાતા નેતાઓ અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં એક સમયે કેજરીવાલનો દબદબો શરૂ થયો હતો. એવો માહોલ ઉભો થયો હતો કે ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બની રહેશે પણ હાલમાં આપનો દીવો ધીમેધીમે ઓલવાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી…

લોકસભા ચૂંટણી પહેલા કોળી સમાજની બેઠક મળી

ચૂંટણીઓને લઈને બેઠકોનો દોર શરૂ કોળી સમાજની બેઠક ગાંધીનગરમાં યોજાઈ ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગઈ કાલે એક મોટી બેઠક યોજાઈ ગઈ હતી. હકીકતે સર્કિટ હાઉસમાં રાજુલા-ખાંભા-જાફરાબાદના ધારાસભ્ય અને રાજ્યમાં કોળી સમાજના પ્રમુખ આગેવાન મનાતા હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી…

લુંટના ઇરાદે હુમલા કેસમાં આગોતરા મંજુર

રાજકોટ: તાલુકાના સણોસરાની સીમમાં તા.૧૭-૩-રરના રોજ વાડીમાં રાત્રીના સમયે સુતેલ ફરિયાદી તથા તેના પરિવાર ઉપર લુંટના ઇરાદે ધારીયા, દાતરડાના હથીયારથી હુમલો કરી લુંટના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી મહેશભાઇ રેવાભાઇ મોહનીયાએ સેસન્‍સ કોર્ટ દ્વારા આગોતરા જામીન ઉપર મુકત કરતો…

ત.ક.મંત્રી ગ્રેજ્યુએટ તો રાજકારણીઓ કેમ નહીં?

3437 તલાટી-કમ-મંત્રીની જગ્યા માટે 23.40 લાખ ઉમેદવારો ઉમટી પડ્યા હતા વાંકાનેર: તાજેતરમાં સરકારે તલાટી-કમ-મંત્રી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવાની લાયકાત નક્કી કરી છે. જે અગાઉ 12 પાસની લાયકાત હતી. આથી લોકોમાં એવો વ્યંગ થઇ રહ્યો છે કે ત.કે.મંત્રી ગ્રેજ્યુએટ તો…

બોગસ ટોલનાકા કેસમાં નરેશ પટેલની ચૂપ્પી !

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ ખાતે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે જ્યારે વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં ઉમિયાધામ…

તાર ફેન્સિંગ યોજના પોર્ટલ ગણતરીના મિનિટમાં બંધ

સરકાર યોજનાનો ટાર્ગેટ વધારે વાંકાનેર: ખેડૂતો પોતાના પાકને બચાવવા ફેન્સિંગનો આર્થિક ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે પરંતુ બને છે એવું કે I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ અને મોટાભાગના જિલ્લામાં 14 મિનિટની અંદર જ અરજીની સંખ્યા ટાર્ગેટ…

પાન-આધારકાર્ડ લિન્ક નહીં હોય તો

પ્રોપર્ટી ખરીદનારાએ 20 ટકા ટીડીએસ ભરવો પડશે ઘણા પ્રોપર્ટીના દસ્તાવેજ કરનારાઓને આ નિયમની ખબર ન હોવાથી પ્રોપર્ટી ખરદનારાઓને નોટિસો મળી રહી છે અમદાવાદઃ ગુજરાતમાં પ્રોપર્ટીના વેચાણને લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. કારણ કે નક્કી કરેલી જંત્રી પ્રમાણે લોકોએ…

રાજ્યની બધી જ APMCનું બનશે ફેડરેશન

આગામી 1 મહિનામાં થશે જાહેરાત અમૂલની જેમ જ બનાવાશે નવું ફેડરેશન ગાંધીનગર: ગુજરાતમાં હવે એગ્રો માર્કેટિંગ કમિટીઝ એટલે કે APMCsનું એક ફેડરેશન બનશે એવી જાણકારી સામે આવી છે. જેનાથી રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડ્ઝ હવે એક જ સંસ્થાની છત્રછાયામાં સમાવિષ્ટ થઈ…

હજ યાત્રા માટે ઓનલાઇન પ્રોસેસ શરૂ

કઇ છે અરજી કરવાની છેલ્લી તારીખ? કેવી રીતે ભરશો ફોર્મ? સેન્ટ્રલ હજ કમિટીના સીઈઓ લિયાકત અલીએ જણાવ્યું કે હજ 2024 માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હજ યાત્રા 2024…

લોકસભા ચૂંટણીમાં ભાજપના 20 નવા ઉમેદવારો ?

નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે છે આગામી લોકસભાની ચૂંટણીમાં 26 -26 બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે. આ ચૂંટણી પૂર્વે ગુજરાતના નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે…

નશીલી સિરપના ફોટા: ઓળખી લો એ સિરપને

પોલીસનો જાહેર જનતા જોગ સિરપ અંગે સંદેશ તસવીરમાં દેખાતી સિરપનું વેચાણ તમારા વિસ્તારમાં થતું હોય તો પોલીસને કરો જાણ આપણે અવારનવાર સિરપ અંગેના સમાચાર વાંચીયે છીએ. વાંકાનેરમાં જો આવી નશીલી સિરપ વેચાતી હોય તો તાત્કાલિક પોલીસ ખાતાને જાણ કરો. રાજ્યભરમાં…

કોરોના બાદ ગુજરાત સહિત 6 રાજ્યો એલર્ટ પર

ચીનમાંથી આવી શકે છે આ મોટી બીમારી! નવી દિલ્હીઃ ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વાસ સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થયો છે. ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના…

લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મંદિરોમાં પણ આરતી કરવામાં આવે છે, શું આનાથી ધ્વનિ પ્રદૂષણ નથી થતું? અઝાન પર પ્રતિબંધ અંગે હાઈકોર્ટની ટિપ્પણી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર અમદાવાદ: હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર…

ખોળમાં કેમિકલ ભેળસેળીયા સામે કાર્યવાહી કરાશે

અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરનાર સામે કડક પગલા: રાઘવજી પટેલ આવા કૃત્ય કરનારા વેપારીઓ અને ઓઇલ મિલોમાં દરોડા પાડી ફોજદારી સુધીની કાર્યવાહી કરવાની પશુપાલન મંત્રીની ખાતરી મોરબી : રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા…

સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી

અત્યાર સુધી નોંધણી માટે કોર્ટની મંજૂરીનો આગ્રહ રખાતો હતો સગીરનો હક હિસ્સો નક્કી હોય તો જ કોર્ટની મંજૂરી લેવાની રહેશે ગુજરાતમાં સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી. સગીર વતી દસ્તાવેજોમાં કોર્ટની મંજૂરીની જરૂર નથી. તેમાં નોંધણી…

કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે

કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ ગાધીનગર: ગઈકાલે રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે. રાજ્યમાં 220 તાલુકાઓમાં ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની હાલત કપરી કરી દીધી છે. શિયાળાની ઋતુમાં ભારે પવન સાથે વરસાદથી સૌથી વધુ નુકશાન…

જિલ્લાની માહિતી મેળવો એક ક્લિક પર

નીચે આપેલ ગુજરાત ડિજિટલ નકશા લખેલ પર ક્લિક કરવાથી આપના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉન-લોડ કરો. પછીથી એ એપ્લિકેશન ખોલતા દેખાતા કોઈ પણ જિલ્લા પર ક્લિક કરવાથી જે તે જિલ્લાની વિકિપીડિયા માહિતી મળશે. (મોબાઈલમાં પીડીએફ રીડર જરૂરી છે) ગુજરાત ડિજિટલ નકશો …

મંજૂરી વિના જાહેરમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

મોટા અવાજે સ્પીકર વગાડવા પર થશે કાર્યવાહીઃ સરકાર સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ માટે લેવું પડશે લાઈસન્સ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારની કામગીરી અંગે વિવિધ મુદ્દે ટિપ્પણી કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક વધારો થઈ રહ્યો છે તેમાં હવે ધ્વનિ પ્રદૂષણને…

શું છે 7/12 ઉતારા નકલ, ખેડૂતો સમજે

આવો જાણીએ સર્વે નંબર, જમીનનો સત્તા પ્રકાર, ખેતરનું નામ, ખેડવા લાયક જમીન, પોત ખરાબ, આકરણી/જુરી, ગણાતીયાના નામ, ખાતા નંબર, મોજ જે તે ગામનું નામ, કબજેદારનું નામ, નોંધ નંબરો, બીજા હકકો અને બોજાની વિગત, બાંધકામ સી.ઓ.પી. અને ખેતી વિષયક માહિતી ૭/૧ર…

30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને ઈજાફો

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત સરકારનો નિર્ણય 1 જાન્યુ. 2006થી 31 ડિસે.2022 સુધી નિવૃત્ત થયેલાને લાભ કર્મચારીઓને 30 જૂનનો ઈજાફો પેન્શનમાં મળવાપાત્ર ગાંધીનગર: રાજ્યના નાણાં વિભાગનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, 30 જૂને વયમર્યાદા…

ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ મેળવવું છે?

જાણો કેવી રીતે કરવી અરજી 10 ધોરણ પાસ મેળવી શકે છે લાઈસન્સ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માત્ર ખેતી કે પશુપાલન જ નહીં, પરંતુ બિઝનેસ પણ કરી શકે છે. ગામડાઓમાં લોકો કૃષિ સંબંધિત બિઝનેસ કરી આવક મેળવી શકે છે. આ માટે…

આંગણવાડી-મ. ભોજનના કર્મચારીઓને BLOની જવાબદારી

સ્ટાફની તંગી નિવારવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓર્ડર રાજકોટ: આગામી લોકસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત મતદાર સુધારણાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. તેની સાથોસાથ હવે જિલ્લા ચૂંટણી…

આંગણવાડીમાં 10,000 થી વધુ ભરતીની જાહેરાત

ઓનલાઇન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગર: રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે.   જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા…

GPS ની કમઠાણ: રેતી-કપચીના ધંધા ઠપ

ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે વાંકાનેર: ખનીજના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે. આ પરિપત્રના લીધે જીપીએસ સીસ્ટમ નહીં લગાડેલી હોય તેવા…

પગાર વિના શિક્ષકોની દિવાળી નહીં બગડે

વેરિફિકેશન બાકી હોય તેવા શિક્ષકોના પગાર બિલની પ્રિશા દ્વારા ચૂકવણીમાંથી મુક્તિ અમદાવાદ: શિક્ષકોના પગાર માટે પ્રિશા (PRISHA) સોફ્ટવેરમાં હજુ પણ મુશ્કેલીઓ આવતી હોવાથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચાલુ માસનો પગાર પણ જૂની પદ્ધતિથી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. રજૂઆતના…

વાંકાનેરના ભૂતપૂર્વ ફોજદારની સજા કાયમ રહી

સુપ્રીમ કોર્ટમાં સોનારા સહિત ત્રણ પોલીસકર્મીની સજા બહાલ યુવાનનું મુંડન કરી સરઘસ કાઢ્યું હતું જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 19 વર્ષ પહેલા અનુસુચિત જાતિના યુવાનને પોલીસ સ્ટેશનમાં બેરહેમીથી માર મારી મુંડન કરી સરઘસ કાઢવાના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા ફોજદાર બી.પી.સોનારા સહિતના ત્રણ પોલીસ…

ધોરણ 3 થી 9 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

9 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર આજથી ધોરણ ત્રણ થી પાંચ ના ટાબરીયાઓની પરીક્ષા ચાલુ થાય છે, જોકે તેમની સાથે ધોરણ 5 થી 9 સુધીના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા…

એકાઉન્ટમાં હજાર રૂપિયા આવે તો ચેતજો!

છોકરીનો ફોન આવશે અને તમારા ખાતાનું બેલેન્સ ખતમ  અમદાવાદ પોલીસે જાહેર કરી એડવાઈઝરી અમદાવાદ શહેર પોલીસ UPI Fraud with emotions થી સાવધાન CYBER CRIME BRANCH AHMEDABAD CITY ગુગલ-પે, પેટીએમ, ફોન-પે તો વાપરતા જ હશો… તમે અચાનક તમામ એકાઉન્ટમાં 1000 રૂપિયા…

ખનીજ-વહન વાહનો પર GPS લગાવવા સૂચના

પરિપત્ર સામે કવોરી સંચાલકોમાં રોષ વાહન ચાલકો રોયલ્ટી બંધ થઈ જવાના ડરથી ફી પણ ભરી દીધી ગાંધીનગર: ગુજરાત ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનો અને ખનીજનુ ખોદકામ કરતા હિટાચી, પોકલેન, પર GPS સાથે રજીસ્ટ્રેશન કરી રૂ.એક હજાર ઓનલાઈન…

જમીનના ઘણા માલિક હોય અને વેચવી હોય તો?

અગાઉની જેમ હવે તમામ માલિકોની સહમતીની જરૂર રહેશે નહીં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગતા જવાબ મળ્યો ભુજ: સંદેશ દૈનિકનો અહેવાલ હણાવે છે કે કચ્છમાં ખેતીની જમીનના ૭/૧૨ અંતર્ગત ગમે તેટલા નામ હોય તો પણ દરેક વ્યક્તિ પોતાના ભાગની જમીન…

કરાર આધારિત કર્મચારી માટે સરકારની જાહેરાત

આવા કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો અપાશે રૂ.14 લાખની સહાય વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને મળશે લાભ ગાંધીનગર: રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક…

જો આવતી કાલે આવો મેસેજ આવે તો…

ગભરાશો નહીં: આ સરકારનો ટેસ્ટિંગ મેસેજ હશે સમગ્ર રાજ્યમાં 16 ઓક્ટોબર, 2023 સોમવારના રોજ સવારે 11 કલાકે Large Scale Testing of Cell Broadcast થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની…

ગ્રાહકહિતનું રક્ષણ કરતો તોલમાપ કાયદો

દરેક વેપારી/દુકાનદાર દ્વારા તોલમાપ સાધનો પ્રમાણીત કરાવવા ફરજીયાત છાપેલી એમ.આર.પી. કરતાં વધારે ભાવ લેવો તે કાયદેસર ગુનો બને છે કોઇ ફરિયાદ હોય તો જીલ્‍લા અને તાલુકા કક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર ગોઠવવામાં આવેલ છે. જ્યાં તે ફરીયાદ કરી શકે છે તેમજ હેલ્‍પલાઇન નંબર…

કાયમી ભરતી કરવા માટે મુ.મંત્રીશ્રીને રજુઆત

યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારાની જ્ઞાન સહાય ભરતી રદ કરવા રજુઆત વાંકાનેર વિસ્તારના યુવાનો હોય કે ખેડુતો હોય માટે હર હંમેશ લડતા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્ભાઈ પટેલ સાહેબને જ્ઞાન સહાય ભરતી રદ…

મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે 27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે. આ મતદાર યાદી ક્લેક્ટર કચેરી, મતદાર…

નગરપાલિકાની ફરજીયાત/મરજીયાત ફરજો

નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યો આવક જાવકની બાબતો અંગેની સત્તાઓ કારોબારી સમિતી પાસે હોય છે 15 હજારથી 5 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરને નગરપાલિકા ગણવામાં આવે છે – નગરપાલિકા એટલે શું? નગરપાલિકાએ શહેરી/ટાઉન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી…

જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરવા માંગ

TET અને TAT ઉમેદવારો વતી આવેદનપત્ર અપાયું કાયમી ધોરણે નિમણુંક મળતી ના હોઈઉમેદવારોનું અને પરિવારનું ભવિષ્ય જોખમાય છે વાંકાનેર: જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET અને TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અંગે અકીલ સિપાઈ, સોહેલ બાદી અને ગુલનાઝ શેરસીયાએ…

અનામત બિલને મંજૂરી-ચૂંટણીઓનો માર્ગ મોકળો

ડિસેમ્બર સુધીમાં 7000થી વધુ ગ્રામ પંચાયતો, 75 પાલિકા, બે જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી આવી શકે 27% ઓબીસી અનામતમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ ઓબીસીની સરેરાશ વસતી રાજ્યમાં 49.20 ટકા જેટલી છે અમદાવાદ: વિધાનસભાના ચોમાસુ સત્રમાં પસાર કરાયેલા સ્થાનિક…

વાંકાનેર રેલવેનું નવું ટાઈમ ટેબલ અમલી

102 ટ્રેનો 5 મિનિટથી લઇ 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે 95 ટ્રેનો વહેલી દોડશે: 5 મિનિટથી 1 કલાક 39 મિનિટ વહેલા પહોંચાડશે બિલાસપુર ટ્રેનનો કાલથી, નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનનો બુધવારથી પ્રારંભ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2023થી (આજથી)…

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મજાકરુપ

ખેડૂતો માટે મહત્વનો મુદ્દો બજારભાવ ઉંચો હોય તો ટેકાના ભાવે સરકારને કયો ખેડૂત મગફળી વેચશે? સરકાર ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છતી હોયતો ટેકાનો ભાવ બજારભાવથી ઊંચો રાખે વાંકાનેર મા. યાર્ડના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના કો-ઓર્ડીનેટર શકીલ એહમદ પીરઝાદાએ…

નવરાત્રિ દરમિયાન અતિભારે વરસાદ: અંબાલાલ

એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં રહેશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાશે. જેમાં એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. અરબી…

બિનઅનામતમાં મુસ્લિમની 22 જ્ઞાતિ

ગુજરાતમાં કુલ બિનઅનામત જ્ઞાતિઓ ૬૯ ગાંધીનગર: ગુજરાત સરકારે બિનઅનામત જ્ઞાતિઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં કુલ ૬૯ બિનઅનામત જ્ઞાતિઓ છે. લીસ્ટમાં સામેલ જ્ઞાતિઓને સર્ટીફીકેટ અપાશે. જેથી આ જ્ઞાતિઓ સરકારની બિનઅનામત વેલ્ફર સ્કીમોના લાભ લઈ શકે. નીચે આપેલા લિસ્ટમાં મુસ્લિમની 22…

પોલીસ વિભાગમાં આ રીતે મળે છે રેન્ક

સૌથી ઉપરનો હોદ્દો કયો કહેવાય? પોલીસ વિભાગના અધિકારીઓને અલગ-અલગ રેન્ક આપવામાં આવે છે. પોલીસ દળમાં ચોક્કસ લેવલથી ઉપરની તમામ જગ્યાઓ IPS અધિકારીઓ દ્વારા મેનેજ કરવામાં આવે છે. દેશમાં પોલીસ દળની બે સિસ્ટમ છે. રાજ્યોનો પોલીસ વિભાગ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય…

આનંદો! વાંકાનેરને મળશે વંદે ભારત એક્સપ્રેસ

સપ્તાહમાં 6 દિવસ ચાલશે આ ટ્રેનના નંબર 22925/22926 રહેશે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે વાંકાનેર: જામનગર, રાજકોટ, મોરબી અને વાંકાનેરના યાત્રિકોની સુવિધા માટે આગામી તા.24ને રવિવારના રોજ (કાલેથી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ રહી છે. રેલ યાત્રાના…

મા. યાર્ડ મતદાર અંગેના નિયમો બદલાયા

કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો ચૂંટણી લક્ષી નોંધાયેલ મંડળીઓ મતદાર યાદીમાં આવી શકશે નહિ ગાંધીનગર: સહકાર રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું છે કે, મતદાર યાદી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરવાના હેતુથી કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષમાં…

સૌરાષ્ટ્રને મળી લાંબા અંતરની 6 ટ્રેનો

અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાવાઈ હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન આવ્યે ટાઈમ અને સ્ટોપેજની ખબર પડશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે, જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ…

સહેબાઝ કડીવાર જીપીએસસી ક્લાસ 2 માં ઉત્તિર્ણ

પીપળીયારાજના હાલ સુરત સ્થાઈ થયેલા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના સુપુત્ર વાંકાનેર: ગઈ કાલે જાહેર થયેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ- 2 આસીસ્ટન્ટ ઈન્જિનીયર સિવિલ નર્મદા કલ્પસર વોટર રીસોસ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં વાકાનેર તાલુકાના પીપળીયારાજના વતની અને…

વકફ નોંધણી/મિલકતો અંગેની હેલ્પલાઈન

વકફ બોર્ડમાં નવી નોંધણી, જૂની નોંધણીમાં મિલકતનો ઉમેરો, વકફ મિલકતોના ટ્રસ્ટીઓમાં સુધાર અથવા ફેરફાર માટે અંજારની સંસ્થા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજની ધાર્મિક તેમજ સામાજિક મિલકતો આવેલી છે, જે મિલકતો…

તારીખ ૧૮ થી ૨૦ તરણેતરનો મેળો ભરાશે

વિદેશીઓ પણ બને છે અહી મહેમાન ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા તરણેતરના મેળાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૮-૦૯-૨૦૨૩ થી તા. ૨૦-૦૯-૨૦૨૩ દરમ્યાન લોકમેળો યોજાનાર છે.આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે…

સૌરાષ્ટ્રમાં સવારે સવાચારે ભુકંપના આંચકા

કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાત જાણે એમ છે કે, આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો…

સહકારી મંડળીઓ આપી શકશે 20 ટકા ડિવિડન્ડ

હાલ, સહકારી મંડળીઓ શેરની રકમ ઉપર 15 ટકા સુધીની મર્યાદામાં જ ડિવિડન્ડની વહેંચણી કરી શકતા હતા 5 લાખથી વધુ ખરીદી માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા…

રેશનિંગ દુકાનદારોને માસિક ~20 હજાર કમિશન

જેમની દુકાનોમાં કમિશનની રકમ ૨૦,૦૦૦થી ઓછી થતી હોય તેવી દુકાનોને ઘટતી રકમ આપવાનો નિર્ણય ગાંધીનગર: રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના દુકાનદારોને લઘુતમ 20 હજાર રૂપિયાનું કમિશન કરવાનો નિર્ણય લેતા દુકાનદારોની હડતાલ સમેટાઇ જવા પામી છે.…

ઉત્તરાંચલ એક્સપ્રેસ વાંકાનેર સ્ટોપેજનો શુભારંભ

સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ લીલી ઝંડી બતાવી કેસરીસિંહદેવસિંહ હાજર રહ્યા, જીતુ સોમાણી ગેરહાજર માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં…

ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ

અજમેર અને હરિદ્વાર જવા-આવવા મળશે સુવિધા સાંસદ મોહનભાઈ કુંડારિયા 4 સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરશે સ્ટોપેજ નું શુભારંભ મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ…

નર્સરી વિકાસ કાર્યક્રમ: રૂ. 3 લાખ સુધીની સબસીડી

નર્સરી સ્થાપવા ખેડુતને ખર્ચના 65% સુધી મળશે નર્સરી ઓછામાં ઓછા 200 ચો.મી તથા વધુમાં વધુ 500 ચો.મી.વિસ્તારમાં બનાવવી પડશે અમદાવાદ: ચાલુ વર્ષે બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.…

ખેડૂતો સાવધાન! જંતુનાશક દવાનાં યુનિટમાં તપાસ

107 ઉત્પાદક યુનિટને નોટીસ, લાખોનો જથ્થો અટકાવાયો ગાંધીનગર: રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના 19 જિલ્લાઓમાં…

આંગણવાડીઓમાં છ મહિનાથી ગ્રાન્ટ બંધ

કેન્દ્રની ગ્રાન્ટ ન આવતા રાજ્ય સરકારે પણ ચુકવણું બંધ કર્યું ગરમ નાસ્તો, ફળ અને ચણાદાળના બિલ આંગણવાડી વર્કરોએ પોતાના પગારમાંથી ચૂકવી દેતા મૂંઝાયા મકાન ભાડાના, પોષણ સુધા પ્રોજેકટના અને ગેસના બાટલાના પૈસા બાકી હોવાની ફરિયાદ વાંકાનેર: રાજ્યભરમાં પથરાયેલી હજારો આંગણવાડીઓનું…

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખર્ચ્યા 210 કરોડ

કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં કુલ 103.26 કરોડ તો AAPએ 33.8 કરોડનો ખર્ચ કર્યો વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો અને કોંગ્રેસને માત્ર 17 બેઠકો પર જ જીત મળી હતી ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર…

એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને ટ્રેન રોકી

રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો રદ વાંકાનેર: વેરાવળથી બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એસી કોચના એસી ચાલુ ન હતા, જેથી કરીને મુસાફરો દ્વારા રેલવે વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ટ્રેન વાંકાનેર સુધી આવી ગઈ ત્યાં સુધી તેના…

હવે મા. યાર્ડની ચૂંટણી પણ ઈવીએમથી થશે

ગુજરાતમાં બદલાઈ ગયા ચૂંટણીના નિયમો! ગાંધીનગરઃ ગુજરાતમાં એપીએમસીની ચૂંટણીને લઈને સરકારે મોટો ફેરફાર કર્યો છે. રાજ્યમાં હવે એપીએમસીની ચૂંટણી પણ ઈવીએમ મશીન દ્વારા કરાશે. રાજ્યમા એપીએમસી ની ચુંટણીઓ ઈવીએમથી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી…

વાંકાનેરને મળશે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનનો લાભ

વાંકાનેર: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2…

સૈયદ અલીનવાઝ બાવાને આલિમની સનદ અપાશે

પીર સૈયદ વિઝારતહુસૈન બાવાના દીકરાને સનદ આપવાનો કાર્યક્રમ કાર્યક્રમ તા.02/09/2023 ના રોજ અમદાવાદ ખાતે યોજાશે વાંકાનેર: અમદાવાદ ખાતે આવેલ અલ્હાજ હઝરત પીર સૈયદ બડામીયાબાવા સાહબ રહેમતુલાઅલયહેની ખાનકાહ શરીફ પર અલ્હાજ હઝરત પીર સૈયદ અલીફૈઝુરહેમાન ઉર્ફે મોમીનશાહ બાવા રહેમતુલાઅલયહેના સજ્જાદાનશીન અને…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત

ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર એસસી, એસટીની બેઠકોમાં કોઈ ફેરફાર નહીં વાંકાનેર: ગુજરાતમાં હવે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. જો કે, એસસી, એસટીની બેઠકમાં કોઈ ફેરફાર કરવામાં…

પાલિકા અને પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો ગાંધીનગર: ઓબીસી અનામત પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં…

સરકારની રખડતા ઢોર મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર

ઢોરનું રજિસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવાયુ રખડતાં પશુઓના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે પશુ પકડવાની કામગીરીમાં અડચણ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે અમદાવાદઃ રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકારે રખડતા…

પંચાયત પ્રમુખના પ્રવાસ ભથ્થા વધ્યા

‘મોંઘવારી’ના કારણે 50 ટકાનો વધારો! તાલુકા પંચાયતના પ્રમુખને 60 હજાર રુપિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખને 1 લાખ 30 હજાર રુપિયાની રકમ મળશે ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખને મળતા વાર્ષિક પ્રવાસ ભથ્થામાં પચાસ ટકાથી સાંઈઠ…

નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા માટે કાર્યવાહી

સૂઓમોટો કરવા તમામ કલેકટરોને સરકારનો પરિપત્ર ગાંધીનગર: રાજયના અધીક મુખ્ય સચિવે રાજયભરના કલેકટરોને નવી શરત-જુની શરત જમીન અંગે ૭ થી ૮ દિવસ પહેલા એક અત્યંત મહત્વનો પરીપત્ર પાઠવતા આ પરિપત્રથી ભારે હલચલ મચી ગઇ છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજયભરમાં…

બાગાયતી ખેતી માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું

સબસીડીનો લાભ લેવા માટે અરજી કરી શકાશે મોરબી : ગુજરાત સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૩-૨૪ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય, અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ…

ખેતર આજુબાજુ તારની વાડ માટે સહાય યોજના

આ યોજનાનો લાભ લેવા આખી માહિતી વાંચો ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ યોજના રજૂ કરી છે. 08/12/2020 થી, આ ઠરાવ અમલમાં મૂકવામાં…

પીરાણા દરગાહનું નામ બદલતા વિરોધ

વાંકાનેરના શકીલ પીરઝાદાએ ફેસબુક પર 18-8-2023 ના વિરોધ નોંધાવ્યો ઈમામ શાહ બાવા દરગાહ પીરાણા : અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું સ્થાન કે જે હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. જોકે હિન્દુ અનુયાયીઓએ પીર ઈમામશાહ બાવાનું સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું…

3077 થશે તલાટીની ભરતી: ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

DYSPની 24 જગ્યાઓ પર ભરતી જાહેર ગાંધીનગર: રાજ્યના તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના તૈયારી કરતા ઉમેદવારો આ જાણીને ખૂબ જ આનંદનો અનુભવ કરશે. રાજ્યમાં 3077 જેટલી તલાટીની નવી ભરતી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ…

રાજ્યના ૧૧૭૯ તલાટી મંત્રીઓની જિલ્લાફેર બદલી

પંચાયત સેવા સંવર્ગ ૩-૪ ના કર્મચારીઓને સ્વ વિનંતીની આંતર જીલ્લા બદલીની ઓનલાઈન અરજીઓ સંદર્ભે ગુજરાત સરકારે પંચાયત seva નિયમોના નિયમ અનુસંધાને જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ અને જુનીયર કારકુન સહિતના કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે રાજ્યમાં ફરજ…

શહેરના માર્ગ સમારકામ માટે MLA ને 2 કરોડ

ગ્રાન્ટ ફાળવણીનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2…

તલાટી-જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર

ગાંધીનગર: 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર થયું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે. આ અંગેની જાહેરાત આઈપીએસ હસમુખ પટેલે સોશ્યલ મીડિયા…

કોરોનામાં માતા-પિતા ગુમાવનારને લગ્નમાં રૂ.2 લાખ

આ સહાય દીકરીને જ આપવા માટે જોગવાઈ અનાથ બનેલને રૂ.4000 અને કોઈ એક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.2000 આપવામાં આવે છે વૈશ્વિક મહામારી કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના…

સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી

ખેડૂતોને નવી આશા આપવા સરકારની નવી યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે “સ્પ્રે પંપ” ખરીદવાનું નક્કી કર્યું છે,…

રખડતા પશુઓના ત્રાસ માટેની નીતિ ઘડાશે

10 સભ્યોની રાજ્ય કક્ષાની સમિતિની રચના રાજ્ય સરકારને ત્રિપાંખીયો વ્યુહ ઘડવા સૂચન અલગથી મહેકમની જોગવાઈ કરવામાં આવે, પોલીસને આ અંગેની સત્તાઓ આપવામાં આવે અને નગરપાલિકાને ઢોર ડબ્બા બનાવવા માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવે ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં રખડતા પશુઓના ત્રાસના વારંવાર…

આરોગ્ય કર્મચારીઓ દ્વારા બહિષ્કારની ચીમકી

પરીક્ષા અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ લખ્યો પત્ર મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેની આજદિન સુધી ખાતાકીય પરીક્ષા લેવામાં આવતી ન હતી ગાંધીનગર: સંલગ્ન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી…

સાવધાન!! બૅન્કના નામે આવા મેસેજ આવે તો ચેતજો!

હેકર્સે તમારા ખિસ્સાં પર હાથ ફેરવવા અપનાવ્યો છે નવો હથકંડો સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે યૂઝર્સનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી કરવામાં આવે છે ભારતના અલગ અલગ હિસ્સાઓમાં સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે અને હેકર્સ…

ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર

કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરી શકે છે આ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના છે, જેના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા આપવામાં આવે છે. આનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડશે, જેના માટે…

કેસરીદેવસિંહ પાસે 32 કરોડ 56 લાખ રૂપિયાની મિલ્કત

17 વાહનો, પરિવાર પાસે 4 હથિયાર 44 લાખ 55 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 5 કરોડનો મુંબઈમાં ફ્લેટ તેમનાં પત્ની યોગિનીકુમારી મુંબઈમાં એક ફ્લેટમાં 50 ટકા હિસ્સો, જેની કિંમત 5 કરોડ 50 લાખ વાંકાનેર પેલેસ વર્ષ 1907 માં બન્યો હતો, કોલેજમાં…

ડો. ઢોલરીયાની કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળમાં નિમણુંક

રાજકોટ તા. ૨૨ : કૃક્ષિ ક્ષેત્રે નાની વયે ડોકટર ઓફ ફીલોસોફી (પીએચ.ડી.)ની પદવી મેળવી રાષ્‍ટ્રીય કક્ષાએ ફેલોશીપ એવોર્ડ મેળવનાર ડો. થોભણ ઢોલરીયાની ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળમાં નિમણુંક થતા ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે…

‘ભાઇ’ અને ‘બહેન’ શબ્દએ પાસપોર્ટમાં સર્જી સમસ્યા

સુધારા માટે ભારે ધસારો: માનવાચક શબ્દોની પરંપરા વિઝા મેળવવામાં બની વિલન બધા આઈડી કાર્ડમાં એક સરખા જ નામ રાખો: સ્પેલીંગ મિસ્ટેક રાખશો નહીં: જો હોય તો સમયસર સુધરાવી લો પુરુષોના નામ સાથે ભાઈ અને સ્ત્રીઓના નામ સાથે બેન. ગુજરાતમાં લોકોને…

કેસરીદેવસિંહની સાંસદ તરીકે ગુરુવારે શપથવિધિ

સત્રની શરૂઆત 20 જુલાઈથી થનાર છે ગાંધીનગર: ગુજરાત રાજ્યસભા ચૂંટણી રાજ્ય સભા માટેના ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ જાહેર થઇ ગયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભાના સાંસદ બન્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં…

પ્લેગ્રાઉન્ડ વગરની સ્કૂલો સામે કાર્યવાહીની શરૂઆત

શિક્ષણ વિભાગે સ્કૂલો પાસેથી મેદાન અંગેની માહિતી મંગાવાઈ રાજ્યમાં અનેક સ્કૂલો મેદાન વગર જ ચાલતી હોવાની અવારનવાર વિગતો સામે આવે છે, ત્યારે તમામ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાઓમાં આવેલી શાળાઓ પાસેથી તાત્કાલીક મેદાન અંગેની વિગતો મંગાવાઇ છે. જેમાં સ્કૂલ પાસે પોતાનું…

સાંસદ મોહનભાઈ કુંડારીયાના નિવેદનથી રાજકીય ગરમાવો

સભામાં ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર રહ્યા સાંસદ કેસરીસિંહનું ભાષણ મોભાદાર હતું શ્વાનને એવું ના સમજાય કે ગાડું અમારા હિસાબે ચાલે છે, એવું નિવેદન કર્યું હતું વાંકાનેર: રાજ્યસભામાં વાંકાનેરના યુવરાજ કેસરીસિંહજીની પસંદગી થયા બાદ ફ્રોમ ભર્યા પછી બિનહરીફ ચૂંટાયા હોય સાંસદ…

તમારી જમીન પર થઈ ગયો છે ગેરકાયદે કબજો?

તો આ કાયદા હેઠળ નોંધાવો ફરિયાદ; તરત જ આવી જશે નિકાલ નવી દિલ્હીઃ પ્રોપર્ટી અને જમીનને સ્થાયી મિલકત માનવામાં આવે છે, એટલે કે તેને કોઈ ચોરી નથી શકતું. પરંતુ તેના પર ગેરકાયદે કબજો કરી શકે છે અથવા તેને હડપી શકે…

જાણો: કોણ છે આ નાગની માસી?

કેમ લોકો આને જોઈને ડરી જાય છે? માદા અન્ય કોઈ પુરુષ સાથે સબંધ બનાવતી નથી તમે ઉપર બતાવેલ ફોટામાં રહેલ જીવને તમારી ઘરની આસપાસ જોયુ જ હશે અને મોટા ભાગના લોકો આને જોઈને ડરી જતા હોય છે. ઘણી વખત આના…

હવે રોડની ગુણવત્તાની જવાબદારી મુખ્ય ઈજનેરના શીરે

રાજય અને પંચાયત હસ્તકના રોડની ગુણવતા સુધારવા સીએમનો મહત્વનો નિર્ણય નેશનલ હાઈવેની કામગીરીને પણ ઉત્તર અને દક્ષિણ બે અનુભાગોમાં વહેંચવાનો નિર્ણય સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ રીજીયનનાં મુખ્ય ઈજનેરોએ તેમનાં રીજીયનની પંચાયત અને રાજ્ય બેય રસ્તાઓની કામગીરી સંભાળવાની…

રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના રામ ભરોસે

29 હજાર મધ્યાહન ભોજન કેન્દ્રોને 2 મહિનાથી અનાજનો જથ્થો જ નથી મળ્યો! ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના રાજ્યનાં અનેક ગરીબ બાળકોને શાળાઓમાં મફત પૌષ્ટિક ભોજન પુરું પાડવા માટે વર્ષ 1984માં શરૂ કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સહભાગીદારીથી ચાલતી આ…

આયુષ્યમાન કાર્ડધારકોને દસ લાખની સહાય

11 જુલાઈથી અમલ: 5 થી વધારીને 10 લાખ કરાયા 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

આ વર્ષે બે દિવસ રક્ષાબંધન ઉજવાશે!

શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે: 4 જુલાઈથી શરૂ થશે હિંદુ ધર્મમાં રક્ષાબંધન સૌથી મોટો પર્વ છે. આખા વર્ષ દરમિયાન લોકો આ તહેવારની રાહ જોતા હોય છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. દર વર્ષે 10થી 15 ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન…

રેશનિંગ અનાજ ઓનલાઈન પદ્ધતિથી મુશ્કેલી

મધ્યાહન ભોજન કર્મચારી સંઘની રજૂઆત રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી પડી રહી છે અમદાવાદઃ રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે.…

જમીનની માપણીની ભૂલો ક્યારે સુધરશે?

ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે સરકાર દ્વારા થયેલ ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે અને જુના માપ પ્રમાણે પણ માપ સાઈઝ નથી. આ બાબતે ઘણા ખેડૂતોએ સ્‍થાનિક લેવલે વાંધા…

ઉપાધિ: વીજ ધાંધિયા માટે તૈયાર રહેજો

40 હજાર કર્મચારીઓનું ગુજરાતમાં આંદોલન વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ, બુધવારથી અચોક્કસ મુદતની હડતાલ મોરબી : વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ નીવડી છે. જેથી હવે જીબીઆ દ્વારા આજ મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ અને બુધવારથી…

પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવા પર પ્રતિબંધ નથી

એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો પણ આપ્યો છે લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો…

રાજ્ય કારોબારીમાં શિક્ષકોના ચોવીસ પ્રશ્નો રજુ

ગાંધીનગરની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો રજુ કરાયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના નીચે મુજબના 24 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. (1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,…

ડીએપી, એનપીકે અને યુરિયાની બેગના નવા ભાવ

આ વર્ષે કિસાનભાઈ માટે ડીએપી યુરિયાના નવા દરો બહાર પાડવામાં આવ્યા ખાતર વિના સારો પાક લેવો શક્ય નથી આજકાલ કોઈપણ પાકનું સારું ઉત્પાદન ખાતર વિના થઈ શકતું નથી. જો ખેડૂત સારો પાક લેવા માંગતો હોય તો તેણે ખાતરનો યોગ્ય ઉપયોગ…

બકરી ઈદમાં પશુઓની હેરફેરને કનડગત ન કરશો

આદેશ જારી: પરમિટવાળા પશુઓની હેરફેર અર્થે કનડગત કરશો નહીં ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા કતલ ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાના વડાએ ખાસ પરિપત્ર જાહેર કર્યો ગુજરાતમાં બકરી ઈદને લઇ પોલીસ વિભાગના કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમારે…

પાવર થ્રેસર સહાય યોજના: 2 લાખ સુધીની સહાય

અરજી કરવાની છેલ્લી તારીખ: 04/07/2023 છે તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્વારા અનેક યોજનો શરૂ કરવામાં આવી છે. જેમાં પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના, તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. સરકાર દ્વારા પાવર થ્રેસર માટે…

રેશનકાર્ડ – આધાર લિંક કરવાની તારીખ લંબાવાઈ

હવે 30 સપ્ટેમ્બર 2023 સુધી લિંક કરી શકાશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 30 જૂન 2023 સુધી હતી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ આદેશ અંગે…

બિપરજોય દરમિયાન ગુજરાતમાં 700 બાળકો જન્મ્યા

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર: 1100થી વધારે હોસ્પિટલમાં ડિલિવરી ગુજરાતમાં 72 કલાકથી વધુ સમયથી ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી હતી. આ દરમિયાન તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 1,152 સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 707 મહિલાએ તોફાન દરમિયાન હોસ્પિટલો…

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદત વઘી

14 સપ્ટેમ્બર સુધીમાં ઓળખ કાર્ડ /સરનામાનો પુરાવો અપલોડ કરી શકાશે વાંકાનેર: કેન્દ્ર સરકારે ફરી એકવાર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા વધારી દીધી છે. UIDAI દ્વારા જારી કરવામાં આવતા આ દસ્તાવેજને અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2023 સુધી હતી, જેને લંબાવવામાં…

અસરગ્રસ્ત પશુપાલકોને મફત ઘાસચારો અપાશે

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની સત્તાવાર જાહેરાત વાંકાનેર: અસરગ્રસ્ત પશુપાલકોને નિ:શુલ્ક ઘાસચારો આપવામાં આવશે. હાલ પુષ્કળ પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉપ્લબ્ધ છે. સરકાર પશુપાલકોની મદદ માટે સતત પ્રયત્નશીલ છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જાહેરાત કરી છે. બીપરજોય…

24 પશુઓના મોત, હાલ સુધી માનવમૃત્યુના સમાચાર નથી

વાંકાનેરમાં આજે સવારે છ વાગ્યા પછીથી વરસાદ શરુ થયો રાજ્યમાં 22 લોકોને ઈજા થઈ છે: કાલથી નુક્સાનીની સર્વે થશે શરૂ : રાહત કમિશનર વાંકાનેર: બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની…

સાવધાન! વાવાઝોડાની બે થપાટો આવશે

વાવાઝોડાના એકથી ત્રણ લેયરમાં પવનની ગતિ ખૂબ જ વધુ હોઇ શકે આ વખતના વાવાઝોડામા સૌથી મહત્વની વાત એવી સામે આવી છે કે, આ વખતે વાવાઝોડું બે થપાટ મારવાનું છે. એટલે પહેલી થપાટ પછી પવનની ગતિ ધીમી પડે કે બહાર શું…

4 વાગ્યે નહીં, હવે રાત્રે 8-30થી 9 વચ્ચે ટકરાશે વાવાઝોડું

જાણો બ્રેકીંગ ન્યુઝ તીવ્રતા થોડી ઘટી, કચ્છ પર ખતરો યથાવત્ અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપરજોયને લઈને મહત્ત્વનાં અપડેટ સામે આવ્યાં છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપરજોય વાવાઝોડું…

વાંકાનેરમાં આજે ૧૨૦નું વાવાઝોડું: હવામાન ખાતું

અત્યારે જખૌથી 180 કિલોમીટર દૂર ભારે વરસાદ પડશે- વાંકાનેરવાસીઓ સાચવજો અન્ય જગાએ ક્યાં કેવું વાવાઝોડુ ફૂંકાશે? સાંજ સુધીમાં કચ્છના જખૌ દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા વાંકાનેર,તા.૧પ: આજે કચ્છ, જામનગર, દ્વારકામાં અતિશય ભારે વરસાદની, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની,…

કચ્છમાં વાવાઝોડાની આફ્ત વચ્ચે આવ્યો ભૂકંપ

બ્રેકીંગ ન્યુઝ મળતી માહિતી મુજબ ગુજરાતના કચ્છમાં એક તરફ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. જેના પગલે સમગ્ર તંત્ર હાલ વાવાઝોડા સામે ઝઝુમવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે, જેના પર હાલ સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર છે, જોકે…

વાવાઝોડામાં અન્ય નેટવર્કનો ઉપયોગ થઇ શકશે

મોરબી : વાવાઝોડા બીપરજોયને કારણે સંચાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોબાઈલ ગ્રાહકો નેટવર્ક ખોરવાઇ જવાની સ્થિતિમાં કોઈપણ ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય…

વાવાઝોડાની આંખનો ફેલાવો ૨ કિલોમીટરનો

વાંકાનેરથી જમીન રસ્તે જખૌનું અંતર 340 કિમિ છે ૬૮૦ કિલોમીટરના ઘેરાવામાં છવાયેલું છે: મનોરમા મોહંતી મહાભયાનક વાવાઝોડું લેન્ડફોલ પછી પણ ૩૬થી ૪૮ કલાક સુધી અસર દેખાડશે: જખૌ-લખપત થઈ રાજસ્થાન જશે સૌરાષ્ટ્ર્ર-કચ્છ ઉપર તોળાઈ રહેલા વાવાઝોડાની ભયાનકતા તેના ઘેરવા ઉપરથી આવી…

વાવાઝોડું નજીક આવતાં દરિયામાં તોફાન

હેડ લાઈન દ્વારકાથી 300 કિમિ દૂર ચક્રવાત ‘બિપરજોય’ બની રહ્યો છે હવે અતિપ્રચંડ ગુજરાત માટે 36 કલાક ભારે, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 8…

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદની ઇનિંગ શરૂ થઇ

સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 9 ઈંચ ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ રાજ્યમાં તીવ્ર બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાને વરસાદે ધમરોળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં…

બિપરજોય’ પોરબંદરથી 290 કિલોમીટર દૂર

હેડ લાઈન 58 વર્ષમાં જૂનમાં અરબી સમુદ્રમાં વિકસિત થનારું બિપરજોય એકમાત્ર ત્રીજું અત્યંત ગંભીર ચક્રવાત સૌરાષ્ટ્રમાં વાવાઝોડાંની અસર શરૂ, વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. તેની…

વાવાઝોડાને કારણે 90 ટ્રેનો રદ, 47ને ટૂંકાવાઈ

સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય વાંકાનેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન સર્જાય એટલે પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સાથે કનેક્ટ એવી 90 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. જ્યારે 47 ટ્રેનોને ટૂંકાવી દેવામાં…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લો હાઈ એલર્ટ ઉપર

“અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડા” માં તીવ્ર બન્યું છે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે સોમવારથી શરૂ થનારી શાળા પ્રવેશ ઝુંબેશને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી અને જામનગર જિલ્લામાં મોકૂફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોરબીજિલ્લામાં 13-15 જૂન દરમિયાન ભારે…

વાવાઝોડાના લેન્ડ ફોલ બાદ અતિભારે વરસાદની શકયતા

વાંકાનેરવાસીઓ  સાચવજો! લેન્ડ ફોલ વખતે 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મોરબી : વાવાઝોડું બીપરજોય આક્રમક બનીને આગળ ધપી રહ્યું છે, ત્યારે વર્તમાન સ્થિતિ જોતા બીપરજોય કચ્છ અને પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ થાય તેમ હોવાથી વાંકાનેર સહીત મોરબી જિલ્લામાં ભારે પવન…

વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું?

નાગરિકો માટે સરકારે દિશાનિર્દશો જારી કર્યા સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અનુરોધ મોરબી : ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી…

વિકાસકામો માટેની ગ્રાન્ટ કેટલી ક્યાંથી મળે?

ગામડામાં અલગ અલગ ૧૯ ગ્રાન્ટની વિગત જાણો ગામડાઓમાં પીવાના પાણી, રસ્તા વગેરે અનેક પ્રશ્નો હલ કરવા માર્ગદર્શન સરકારશ્રી તરફથી અનેક યોજનાઓમાં નાણાની ફાળવણી થતી હોય છે, પરંતુ ગામના સરપંચો કે આગેવાનો પાસે આ અંગેની માહિતી હોતી નથી. કાર્યક્ષમ અને જાણકાર…

રોટવેટરમાં ખેડૂતોને મળશે 50 હજાર રૂપિયાની સબસીડી

અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023 છે રોટવેટર સહાય યોજનામાં હાલ અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી…

વાલીઓનું બજેટ ખોરવશે મોંઘુ બનેલું શિક્ષણ

સ્‍ટેશનરીમાં રપ ટકા અને પાઠયપુસ્‍તકોની કિમતોમાં સરેરાશ ૪૦ ટકાનો વધારો વાંકાનેર: શિક્ષણ પર મોઘવારીના મારના લીધે સંતાનોને ભણાવવું આ વર્ષે વાલીઓ માટે ખુબજ મોઘું સાબિત થશે, કારણ કે સ્‍ટેશનરીની કિમતોમાં રપ ટકાનો સીધો વધારો થતા વાલીઓને માટે માત્ર નોટબુક, પુસ્‍તક,…

ફિલ્મ અજમેર-92 પર પ્રતિબંધની માંગ

ખ્વાજાસાહેબનું હિન્દુ અને મુસ્લિમ બંને ખૂબ જ આદર-સન્માન કરે છે ભચાઉ: ઇનિહાદુલ મુસ્લિમ-એ-હિંદ ટ્રસ્ટે વડાપ્રષાન નરેન્દ્ર મોદી અને માહિતી અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે ‘અજમેર-92’ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે ફિલ્મમાં સમાજમાં તિરાડ…

હક્કપત્રકમાં નોંધ પડવાની સાથે જ 135-ડીની નોટિસ

નોંધોની નામંજૂરીની સંખ્યા વધી રહી હોય, કેસોનું ભારણ ઘટાડવા મહેસુલ તપાસણી કમિશનરનો તમામ જિલ્લા કલેકટરને આદેશ સબ રજીસ્ટ્રાર કચેરીએ વેચાણ દસ્તાવેજ કરાવવા આવે ત્યારે જ અરજદારને હાથોહાથ નોટિસ આપી દેવાની પણ સૂચના હક્કપત્રકમાં નોંધ દાખલ કરાવવાની કામગીરીમાં 135 ડીની નોટિસ…

બોગસ બિયારણ, ખાતર અને દવાનો જથ્થો જપ્ત

ગુજરાતમાં બોગસ બિયારણનો 2.68 લાખ કિ.ગ્રા જથ્થો જપ્ત થયો, 8.36 કરોડનું ખાતર, 10,417 લીટર દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો રાજ્યમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉત્પાદન કરતા એકમો અને વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી પૂરી પાડવામાં આવે…

ઠાકોરનો સ્પેલિંગ બદલવા જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના

સાંસદ ભરતસિંહ ડાભીએ કરી હતી રજૂઆત તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખાયો: 1993ના ગેઝેટના આધારે સુધારા માટે સૂચના કેન્દ્ર સરકારની સામાજીક અને શૈક્ષણિકરીતે પછાત જાતિના કેન્દ્રની યાદીમાં ‘ઠાકોર’નો સ્પેલિંગ ‘Thakore’ લખવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા સૂચનાઓ આપવામાં…

હજયાત્રીઓના ડબલ ભાડા બાબતે હાઈકોર્ટમાં અરજી

આ વર્ષે સાઉદી રીયલ આપવામાં ન આવતા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી અમદાવાદ: દર વર્ષે લાખો મુસ્લિમો હજ યાત્રા કરવા જતા હોય છે. જો કે આ વર્ષે જે હજીઓ હજ યાત્રા પર જવાના છે, તેમના પૈસા ડબલ વસૂલવામાં આવતા ગુજરાતના…

ગુજરાતમાં પ્રવાસી શિક્ષકોની વાસ્તવિકતા: ડરામણી

ધો.૫ ના ૧૪.૮ ટકા વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું,માત્ર ૧૬.૧ ટકા ભાગાકાર કરી શકે છે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ ખરાબ આવવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર)પ્રમાણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધો.૫માં અભ્યાસ…

જમીનો અંગેની સમસ્યાગ્રસ્ત ખેડૂતો માટે

ખેતીની જમીનના જીલ્લાના મુખ્ય નિયંત્રક કલેકટર છે કૌભાંડ અધિકારીઓ કરે છે અને ખેડૂતો પીડાય છે લેન્ડ ગ્રેબીગ કાયદા મુજબ ખેતીની જમીનમાં રેકોર્ડની તમામ પ્રક્રિયા સરકારી મહેસુલ નોકરીયાતોની હોય છે કોઇપણ ઇનામી, દેવસ્થાન કે મંદિરની જમીનો, દિવેલીયા અંગેનું પ્રમોલગેશન થવા સમયે…

MP, MLA ના લેટરનો માત્ર 5 દિવસમાં નિકાલ કરો

સામાન્ય વહીવટ વિભાગનો આદેશ, હવે નહીં ચાલે લાલિયાવાડી અમદાવાદઃ રાજ્યના સાંસદો અને ધારાસભ્યોના પત્રો ય વિવિધ વિભાગોમાં મહિનાઓ સુધી પડ્યા રહે છે. પરિણામે અરજદારો-મતવિસ્તારોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ કારણોસર સાંસદો-ધારાસભ્યો ય નારાજ છે. આ જોતાં સામાન્ય વહીવટ વિભાગે…

હજયાત્રીઓની 4 જૂને પહેલી ફ્લાઈટ

23મી જૂને છેલ્લી ફ્લાઈટ રહેશે. કુલ 24 ફ્લાઈટ મારફત યાત્રીઓ રવાના થશે મુંબઈની સરખામણીએ અમદાવાદથી જનારા યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલાઈ રહી છે ગાધીનગર: ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચોથી જૂને ગુજરાતના હજયાત્રીઓની પહેલી…

આજે જેઠી ઝબૂકે તો બોતેરીયું નિકળે

જો વીજળી થાય તો 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય, જો આકાશમાં વીજ ન ઝબુકે તો સમયસર ચોમાસાનું આગમન થાય; તેવું ખેડૂતોનું અનુમાન જૂનાગઢ : આજે તા. 22ના જેઠ સુદ બીજ છે. બીજના દિવસે રાત્રીના સમયે આભમાં વીજળી થાય…

એક વખત ભાજપ બહુ ગરીબ પક્ષ હતો

લોહી-પરસેવો રેડીને 5 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ: એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટની ભાજપને વિસ્તારવાની મહત્વની ભૂમિકા અમદાવાદ : આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું…

પીજીવીસીએલ ગમે તેટલો લોડ વધારો મફત આપશે

મીટર વગરના ઉધડ કનેક્શનમાં પણ મીટર વગર લોડ વધારો આપવામાં આવશે તા.31 – 5 – 2023 સુધીમાં ખેડૂત ગમે તેટલો લોડ વધારો માંગશે, આપવામાં આવશે. લોડ વધારા અન્વયે ખેડૂતોને માત્ર પ્રતિ હોર્સ પાવર રૂપિયા 200 ડિપોઝીટ ચાર્જ જ ચૂકવવાનો થશે…

જંગમ અને સ્થાવર મિલકત વચ્ચેનો તફાવત

જંગમ મિલકત શું છે? સ્થાવર મિલકતમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય? જાણો પ્રોપર્ટી સંબંધિત ઘણા કાયદા છે જે સામાન્ય લોકોની સમજની બહાર છે. કાનૂની સમજ ધરાવતા લોકો જ તેને સમજી શકે છે. જંગમ અને સ્થાવર મિલકત અંગે લોકોમાં સમાન મૂંઝવણ છે.…

5 યોજનાઓમાં 15 લાખ સુધી સબસીડી મળી શકે

ખેડૂતો મિત્રો ! આ 5 યોજનાઓ જાણો અને લાભ ઉઠાવો ખેડૂતોની સુખાકારી માટે સરકાર અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. કેટલીક યોજનામાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે, તો કેટલીક યોજનાઓમાં ખેતીને લગતા સાધનો માટે સબસીડી મળતી હોય છે. આ ઉપરાંત…

પાણીના ટાંકા અને સ્માર્ટફોન માટે સહાય મળશે

તારીખ ૧૫/૦૫/૨૦૨૩થી આઇ ખેડૂત પોર્ટલ ઉપર માટે અરજી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૧૫ મે, ૨૦૨૩થી કરી શકાશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ…

સાવધાન ! જો જો ફ્રોડમાં આવી જતા નહીં

કોઈ પણ નંબરથી ફોન આવે અને પૂછે કે રસીના બે ડોઝ લીધા છે, ત્યારે ફોનનો કોઈ નંબર દબાવવો નહીં. જે નંબર દબાવવાથી તમારા એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક હોય છે. તેના હિસાબે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જશે. આ બનાવ અગાઉ…

એક sms થી જ આધાર પાન લિન્ક થઇ જશે

હવે ક્યાંય જવાની કે પૈસા ચુકવવાની જરૂર નહીં પડે વેબ સાઈટ પણ ખોલવી નહીં પડે, 30 જૂન 2023 પહેલા લિન્ક કરી લેવા અનુરોધ સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા મામલે તાકીદ કરાઇ હતી. જેને લઇને લોકો ગોટે ચડયા…

ઉછીના નાણાની લેતીદેતી બાબતે દવા પીધી

ઉઘરાણીના મામલે સાત દિવસથી ચેક વટાવવાના મામલે માથાકૂટ થતી હતી વઢવાણના યુવાને રિવરફ્રન્ટ ઉપર બગીચામાં આવી અને ઝેરી દવા ગટગટાવી હાલમાં સારવાર માટે દવાખાને ખસેડ્યો તબિયત અત્યંત ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંકાનેરના યુવાન પાસે 10 લાખ રૂપિયા લીધા…

તલાટી માટે 3437 જગ્યાઓ સામે 8.64 લાખ ઉમેદવારો

સ્પેશિયલ ટ્રેનનો આવતા-જતાનો સ્ટોપ વાંકાનેર સ્ટેશને આપેલ છે વાંકાનેર માટે કંટ્રોલ રૂમ નંબર 0281-2386340 અને કમાન્ડ એન્ડ સેન્ટ્રલ નંબર 72269 90405 છે અમદાવાદ, તા.5 : પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7ને રવિવારે તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ…

રાજયમાં ભૂંડથી મગફળીના પાકને ૩૦૦૦ કરોડની નુકસાની

ખેડૂતોએ મગફળી વાવવાનું બંધ કર્યું: શહેર નજીકના ગામડાઓમાં વધુ ત્રાસ મગફળીમાં સૂયામાં ડોડવા- મગફળીની સીંગ લાગતા ભૂંડ જમીનમાંથી ખોદી નાખે છે ગુજરાત રાજ્યમાં ખેતી પાકને એક બાજુ રોઝડા, રખડતાં ઢોરને તેમાં સૌથી વધુ ભૂંડના કારણે ગંભીર રીતે પાકને નુકસાની થઇ…

ખેડૂતોની બરબાદીનું કારણ નકલી બિયારણ?

નકલી બિયારણથી થતી નુકશાની ભરપાઈ થઇ શકતી નથી ખેડૂતની સજાગતાના અભાવે આખી સીઝન તે હારી જાય છે નકલી બિયારણો વેંચતા વિક્રેતાઓએ પોતાના સ્વાર્થ માટે કે કમાઈ લેવાની લાલચે આવી વૃત્તિ ત્યજવી જોઈએ. ગુજરાતમાં ઘણા સમયથી નકલી બિયારણને કારણે ખેડૂતોના પાકને…

BREAKING:ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ

રાજ્યના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org…

માર્ગ અકસ્‍માત સારવાર યોજનામાં ૫૦ હજારની મફતમાં સારવાર

કોઈ પણ આવક મર્યાદા ધ્‍યાને લીધા સિવાય રાજયની તમામ સરકારી હોસ્‍પિટલો, ટ્રસ્‍ટ સંચાલિત તથા ખાનગી હોસ્‍પિટલો દ્વારા સારવાર મળવાપાત્ર છે જો અકસ્માત થયાના એક કલાકની અંદર ઇજાગ્રસ્તોને સારવાર મળે ઇજાગ્રસ્તને બચવાના ચાન્સ વધી જતા હોય છે આજે દેશ અને દુનિયામાં…

આરટીઇ હેઠળ પ્રવેશમાં આંગણવાડી સર્ટિફિકેટનું નવુ કૌભાંડ

જો જો ! વાંકાનેરની આંગણવાડીમાં પણ પોલીસ તપાસનો રેલો ન આવી જાય ! વ્યાપ એટલો મોટો છે કે સૂરત પછી જો રાજ્ય કક્ષાએ સરકાર તપાસનો નિર્ણય કરે તો નવાઈ નહિ ‘ગુજરાત સમાચાર’નો અહેવાલ જણાવે છે કે રાઇટ ટુ એજયુકેશન એકટ…

ફ્રી સિલાઈ મશીન બ્યુટી પાર્લર કીટ અને અન્ય 27 જેટલા ધંધા માટે સાધન સહાય યોજના

માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ…

બિયારણ, જં. દવા તથા રા. ખાતર ખરીદી વખતે આટલું ધ્યાન રાખો

શંકા પડે તો ખેતીવાડી ખાતાના અધિકારીઓનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે નાયબ ખેતી નિયામક (વિ)શ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડૂતોએ નિચે મુજબની તકેદારી રાખવી જોઈએ. (1) અધિકૃત લાયસન્સ /…

ટ્રેકટર સહાય યોજના: 50 ટકા સુધીની સબસીડી

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ: જાણો અરજી કેમ કરવી ? ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ…

ખેડૂતભાઈઓ ! ગુજરાત સિંચાઈ સંઘમાં જોડાઓ અને મેળવો બારે માસ પાણી

24 કલાક સુધી વીજળી મળે એમાં પણ યુનિટ દીઠ ચાર્જ પણ માત્ર 80 પૈસાનો જ વસૂલ કરવામાં આવે છે ગુજરાતે પાણીનો જે કારમાં દુકાળ સહન કર્યો તે ઇતિહાસમાં ક્યારેય ભૂલી નહીં શકાય. ખેડૂતોને ખેતી માટે પાણી મળવું મુશ્કેલ બનતું હતું.…

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૩ એપ્રિલ સુધી ચાલશે

મુદ્દત રવિવાર સુધી ત્રણ દિવસ લંબાવાઈ છે, સ્થાનિક શાળામાં પણ ફોર્મ ભરી શકશો ગત તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે નવા ચૂંટણીકાર્ડ કાઢવા, હયાત ચૂંટણીકાર્ડમાં નામ સુધારા-વધારા કરવા, સ્થળાંતરના તથા અવસાનના કિસ્સામાં…

અંબાલાલની સૌથી ચોંકાવનારી આગાહી, આવશે ‘કાળી આંધી’, ગુજરાતમાં વિનાશ વેરશે!

અમદાવાદ: આ વર્ષના ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 10મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા છે. 15થી 30મી જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. બીજી બાજુ, અંબાલાલે જણાવ્યું છે કે,…

મતદારયાદીને લગતા કામ માટે ગુરુવાર છેલ્લો દિવસ છે

જાગો છો કે સૂતા છો? મતદારયાદીને લગતા કામ માટે વર્ષમા બે- ત્રણ વખત જ સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે જો તમારે નવું નામ નોંધાવવાનું, નામ કમી કરાવવાનું, નામમાં સુધારો કરાવવાનો અને સ્થળ બદલવાનું હોય તો તક ચૂકશો નહીં આપણી…

જાણો કેટલીક યુક્તિઓ પાછળનું વિજ્ઞાન જેના દ્વારા દંભી લોકો જાળમાં ફસાવી દે છે

પાણીમાં આગ લગાડવી, લીંબુ કાપતા લોહી નિકળવું, હાથ પાણીમાં નાખતા પાણીનું પીળું થઇ જવું, ફોટામાંથી ભભૂત પડવી, દિવાસળી વગર આગ લગાડવી આ કોઈ ચમત્કાર નથી એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. એક તો માનસિક રીતે…

તા. ૨૪ અને ૨૫ એપ્રિલે દસ્તાવેજ નોંધણી થઇ શકશે નહિ

આ દિવસની અગાઉ જેમણે એપોઇનમેન્ટ લીધી હોય તેઓએ તા. ૨૬ થી ૨૯ એપ્રિલ દરમિયાન કોઈપણ દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે ગરવી વેબ એપ્લીકેશનમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી એપ્લીકેશન તા. ૨૪ અને ૨૫ એપ્રિલના રોજ બંધ રહેશે, જેથી બે દિવસ દસ્તાવેજ…

૨૯ આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુંઈટીના ચેક આપવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટે  આંગણવાડીના ગ્રેચ્યુઇટી અંગેનો ચુકાદો કર્મચારીઓ તરફેણમાં સંભળાવ્યો હતો મોરબી જિલ્લાના 29 આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુઇટી અંતર્ગત ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સંગઠનની વર્ષો સુધી કાનુની લડાઈ બાદ તરફેણમાં ચુકાદો આવ્યો, જેનો રાજ્ય અને દેશની હજારો મહિલા કર્મચારીને ફાયદો થયો હતો. …

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખપદે હીરાભાઈ સોલંકીની વરણી

રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્યની વરણીથી કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી જાણવા મળતી વિગત મુજબ આજરોજ ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ભારતના વિવિધ રાજ્યના હોદ્દેદારોને કારોબારીમાં મીટીંગ મળી હતી.   આ મિટિંગમાં  રાજુલા જાફરાબાદ અને…

ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમના આરોપી વાંકાનેરના શખ્સ સામે કોર્ટ સમક્ષ સરન્ડર થવા હુકમ

ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયાનું સુરેન્દ્રનગર કોર્ટનું અવલોકન સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઇ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઇ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ…

એક મિનિટમાં મોબાઈલથી માપો:  વિઘા, ગુંઠા, એકર, હેકટર, કોઈ પણ માપ

7.1 + Android Version માટે ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન: એપ્લિકેશનની સાઈઝ 16.5 એમબી છે ફીલ્ડ્સ એરિયા મેઝર એ નકશા પરના વિસ્તારોને માપવા માટેનું એક સ્માર્ટ સાધન છે. એકવાર તમે તમારા બિંદુઓને નકશા પર મૂકો અને પછી બધા બિંદુઓ વચ્ચેના વિસ્તારની ગણતરી…

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023 જાહેર થયો

તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી 15 દિવસ માટે યોજાશે: નવા નામ પણ ચડાવી શકશો આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદીને લગતા કામ માટે…

રમઝાનની નમાઝ બાદ 25 વર્ષથી ચા પીવડાવવાની સેવા કરે છે હિન્દુ યુવક

વઢવાણમાં આ ખવાસ યુવાનની સારી કામગીરી માટે મુસ્લિમ બિરાદરો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે  વઢવાણ ગામે કોમી એખલાશના વાતાવરણમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અમન-ચેનથી રહે છે. રમઝાનમાં તરાવિહની નમાઝ પઢીને પાછા આવનાર બંદાઓ માટે 25 વર્ષથી ચાની સેવા કરી ખવાશ યુવાન કોમી…

પરીણિત ગર્ભવતી મહિલાઓને  મળશે પૂરા 6000 રૂપિયા

આ યોજનામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, તો સત્તાવાર હેલ્પલાઈન નંબર 7998799804 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ મહિલા છો અને ગર્ભવતી છો, તો તમને સરકાર તરફથી આર્થિક મદદ…

આજથી બદલાઈ જશે બેન્ક એકાઉન્ટને લગતા 7 નવા રૂલ્સ

ફાયનાન્સિયલ વર્ષની શરૂઆત સાથે, તમારે તમારા કેટલાક ઇન્વેસ્ટ અને ફાયનાન્સિયલ ટાર્ગેટ્સને પણ પૂરા કરવા પડશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આવતા મહિને ફાયનાન્સિયલ પોલીસી રિવ્યુ બેઠક યોજવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે ફરી એકવાર રેપો રેટ વધી શકે છે.…

1.28 કરોડની છેતરપીંડી અંગે પકડાયેલ ભોજપરાની મદારી ગેંગના સાગ્રીતો ચાર દિવસના રિમાન્ડ પર

જામનગર: જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચના પત્ની અને પુત્રની બીમારી દુર કરવાના બહાને સાધુના વેશમાં આવેલી મદારી ગેંગે રૂા.1.28 કરોડ ઉપરાંતની છેતરપીંડી અને લૂંટ કર્યાના ગુનામાં પકડાયેલા 4 શખસોને કોર્ટમાં રજુ કરીને 4 દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ…

હાઈટેક સુવિધાઓથી સજ્જ થશે વાંકાનેરનું રેલવે સ્ટેશન

‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ઉત્તમ કનેક્ટિવિટીની સાથે હશે અનેક સુવિધાઓ સ્ટેશનોના ઓપરેશનલ વિસ્તારો, વેઇટિંગ રૂમ, શૌચાલય, લિફ્ટ/એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇ-ફાઇ, વન સ્ટેશન-વન પ્રોડક્ટ માટે કિઓસ્ક, વધુ સારી પેસેન્જર માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ અને સમગ્ર શહેરમાંથી મધ્યમાં લાવવા માટે બંને…

ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધીની સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

સુરેન્દ્રનગર તરફથી વાંકાનેર 9:15 આવશે 2 મિનિટ રોકાઈને રાજકોટ તરફ રવાના થશે – રાજકોટ તરફથી રાત્રે 2:59 મિનિટે આવી 2 મિનિટ રોકાઈને 3:01 વાગે સુરેન્દ્રનગર તરફ રવાના થશે મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા અને નાહરલાગુન (અરુણાચલ પ્રદેશ)…

સરકારી યોજનાનો લાભ લેવા 1 એપ્રિલથી ફોર્મ ભરવાનું ચાલુ થશે

અલગ અલગ નાના નાના 28 ધંધા માટે લોન – સબસીડી મળે છે વાંકાનેરવાસીઓને વધુ લાભ મળે તે માટે આ યોજનાઓનો પ્રચાર કરો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને…

1 લી જુલાઈ ૨૦૨૧થી ખરીદાયેલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી અપાશે

૧ kwh પર રૂા. ૧૦,૦૦૦/- ને ધોરણે ટુ-વ્હીલર માટે મહત્તમ રૂા. ૨૦,૦૦૦/-, થ્રી વ્હીલર માટે મહત્તમ રૂા. ૫૦,૦૦૦/-અને ફોર વ્હીલર માટે મહત્તમ રૂા. ૧,૫૦,૦૦૦/-ની સબસીડીની રકમ અપાશે વાંકાનેર સહિત કુલ-૭ નવિન બસ સ્ટેશનનું મુસાફર જનતાની સુવિધા માટે લોકાર્પણ કરવાનુ આયોજન…

એસ ટી દ્વારા વાંકાનેર – નલિયા લકઝરી બસનો પ્રારંભ

કર્મચારી મહામંડળના પ્રમુખ તથા શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી અપાઈ અગાઉ રૂટ શરૂ હતા અને હાલમાં બંધ છે, તે વાંકાનેર – પોરબંદર, વાંકાનેર – ઓખા, વાંકાનેર – ભાવનગર, દીવ, બગદાણા સહિતના બંધ પડેલા રૂટ પુનઃ શરૂ કરવા પ્રજાની…

સૌરાષ્ટ્માં  બપોરે બે વાગે અનુભવાયા ભૂકંપના આંચકા

ગુજરાતમાં એક પછી એક થોડા જ કલાકોમાં ધરા ફરીથી ધ્રૂજી ઉઠી છે કચ્છમાં આજ સવારે ભૂકંપ આવ્યો હતો: ફેબ્રુઆરી-માર્ચમાં કુલ છવીસ વાર ધ્રુજી ગુજરાતની ધરા ગુજરાતમાં આજના દિવસમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે…

આ વર્ષે મરચાનો ભાવ તો ડબલ કરતા પણ વધારે, જીરું-હળદરના ભાવ પણ આસમાને

મસાલાના ભાવમાં અસહ્ય વધારાથી કંટાળેલી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી રહી છે એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. અત્યારે બારમાસી મસાલો…

ખેડૂતો માટે માઠા સમાચાર: આ વર્ષ વિષમ હવામાનવાળું

કાલ, પરમ દિવસે અને એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાની તથા મે  માસમાં તો આંધીની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવે જે આગાહી કરવામાં આવે તેને ખેડૂતો સહિત સામાન્ય પ્રજા ગંભીરતાથી ધ્યાનમાં રાખી રહી છે.   તેમના દ્વારા લાંબા સમય માટે…

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અજમેર જનારાઓ માટે ખુશખબર: ટિકિટનું બુકિંગ 18 માર્ચથી મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો…

લાંચ લેતા ઝડપાયેલ સણોસરા ગામના સરપંચ પુત્રના જામીન નામંજૂર કરતી મોરબી કોર્ટ

રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો રાજકોટના સણોસરા ગ્રામ પંચાયતનાં સરપંચનો પુત્ર રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો જેમાં આરોપીએ શ્રીનાથજી પોલીટેકના સેડનો કામ કરવા મજૂરી અપાવવા ફરીયાદી પાસેથી લાંચ માંગી હતી અને તે…

બિનખેતી પરવાનગીમાં હવે બાંધકામની સમય મર્યાદા દૂર

ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ ન થાય તો શરતભંગ નહીં ગણાય: સરકારનો મહત્વનો નિર્ણય હવેથી ખેતીની જમીન અને બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ કરાઈ ગાંધીનગર તા.16…

23 કે 24 માર્ચે ચાંદ દેખાશે: માર્ચ મહિનામાં 31 વર્ષ પછી રમઝાન આવી રહ્યો છે

છેલ્લો રોઝા આ વર્ષે સૌથી લાંબો 14 કલાક 39 મિનિટનો રહેશે: ઈદ એપ્રિલના ચોથા સપ્તાહમાં 23 કે 24 માર્ચે ચાંદના દેખાવા સાથે રમઝાન માસની શરૂઆત થશે. રમઝાન માટેના કેલેન્ડર જારી કરવામાં આવ્યા છે અને મસ્જિદોમાં નમાજ પછી કેલેન્ડર આપવામાં આવી રહ્યા છે. આ…

અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે…

રાજ્યમાં નવા H3N2 વાયરસની એન્ટ્રી, 3 કેસો આવ્યાં હોવાનું સ્વીકારતી સરકાર

રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી: જિલ્લા કક્ષાએ તમામ જથ્થો ઉપલબ્ધ ગુજરાત સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે રાજ્યમાં 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. આરોગ્યપ્રધાન ઋશિકેશ…

હજના ઓન લાઈન ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ

હજ પઢવાની ચાહત રાખનારાઓ માટે ખુશખબરી છે કે અગાઉ ઓન લાઈન ફોર્મ પહોંચાડવાની મુદત 10 માર્ચ હતી તે 10 દિવસ લંબાવાઇને 20 માર્ચ કરવામાં આવી છે.

લાગે છે કે વાંકાનેરવાસીઓએ ફરી માસ્ક પહેરવા પડશે

H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે…

વોટ્સએપ પર જીવનસાથી કોની સાથે વધારે વાત કરે છે, એ જાણો

ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને…

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: વાંકાનેરના ધારાસભ્યએ વાનરનો જીવ બચાવ્યો

મોરબી જીલ્લામાં આવતી વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ગાંધીનગર સત્રમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સરખેજ ગાંધીનગર હાઇવે પર રિક્ષાની હડફેટે એક વાનર ચડી જતાં તેને ઇજા થયેલ હતી જેથી કરીને તેને બચાવવા માટે ધારાસભ્યએ તત્કાલિક એનિમલ હેલ્પ લાઈનને જાણ…

ઇફ્કોના નેનો લિકવીડ ડીએવીપી ને કેન્દ્ર સરકારની મંજૂરી: ખેડૂતોને મોટો ફાયદો

નેનો યુરીયા બાદ નેનો લિકિવડ DAPના પ્લાન્ટ સ્થપાશે ગાંધીનગર : IFFCO નેનો લિક્વિડ DAPને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેના ઉત્કૃષ્ટ પરિણામોને કારણે તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO) હેઠળ સૂચિત કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેના…

31 મી મે સુધી જળ અભિયાન અંતર્ગત રાજ્યમાં જળાશયોમાંથી કાંપ કઢાશે 

રાજ્ય સરકાર જળાશયોના તળિયે પડેલો કાંપ પોતાના ખર્ચે ખોદાવીને રાજયભરના ખેડૂતોને વિનામૂલ્યે આપે છે જળસંરક્ષણ તથા જળસંચય અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજય સરકારે વર્ષ ૨૦૧૮માં એક અનોખું અભિયાન ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’.શરૂ કર્યું છે જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી…

એપ્રિલથી ગુજરાતમાં ઘઉંની સરકારી ખરીદી શરૂ થશે 

આગામી પહેલી એપ્રિલથી ૧૫ જૂન સુધી રાજ્યભરનાં ૨૩૭ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે  ગુજરાત સરકારે ઘઉંના સતત ઘટી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી આગામી એપ્રિલ મહિનાથી ઘઉંની ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય મિલેટ…

હજ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દશમી માર્ચ

ગુજરાત રાજ્ય હજ સમિતિ, ગાંધીનગર દ્વારા એક પ્રેસનોટ મોકલાઈ છે જે મુજબ હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઇ દ્વારા સૂચના મળેલ છે કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર ફોર્મ ઓનલાઇન સબમિટ કરી દેવું. આ વખતે સમય ઓછો હોવાને કારણે ફોર્મ…

4 માર્ચ પછી આંધી-પવન સાથે વરસાદ અને કરા પડશે

ગુજરાતના આવી શકે છે વાતાવરણમાં પલટો: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા ૪ થી માર્ચ બાદ રાજ્યમાં હવામાન પલટો શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ૪થી ૮માર્ચ દરમિયાન માવઠાની શક્યતા પણ હવામાન વિભાગ…

હવે હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી કરી શકાશે ઓનલાઇન

ગુજરાતીઓની મોટી તકલીફ દૂર: મહેસૂલ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય, આ સેવા કરી નાખી ઓનલાઈન ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ ખાતામાં વધુ એક સેવા ઓનલાઈન કરવામાં આવી છે. હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી…

નવા ભોજપરાના ત્રણ ઠગ અમરેલીથી ઝડપાયા

ચમત્કારથી દશ કરોડ મળશે તેમ કહી ખેડૂત પાસેથી પડાવેલા 22.78 લાખ પોલીસે કબ્જે કર્યા મળતી માહિતી પ્રમાણે અમરેલી એલસીબીની ટીમે ચમત્કાર કરી 10 કરોડ આપવાની લાલચ આપી છેતરપીંડી કરવા અંગે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના સલમાનનાથ ઉર્ફે ટપાનાથ બબાનાથ બામણીયા (ઉ.વ.29) જાનનાથ…

ઘરનું ઘર ગુજરાત સરકારે ગ્રામીણ ભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને આપી મંજુરી

મે મહિના સુધીમાં આ તમામ આવાસોનું ખાતમુહુર્ત કરી પ્લીન્થ લેવલ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે 

સખ્ત ગરમીથી ઘઉં સહિતના પાકને મોટુ નુકશાન

લા-નીનો અને અલ-નીનોની અસર આગામી ખરીફ પાકમાં કવોલીટી અને ઉત્પાદન પર થઈ શકે છે આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં જ સખ્ત ગરમી પડવા લાગી છે. અત્યારથી જ ગરમી પોતાનો રેકોર્ડ તોડવા લાગી છે. પરંતુ સખ્ત…

પેટ્રોલ પંપ ઉપર આ રીતે થાય છે છેતરપિંડી 

ભેળસેળની શંકા હોય તો ફિલ્ટર પેપર ટેસ્ટ કરાવી શકો છો   કાર હોય કે બાઇક, તેને ચલાવવા માટે ઇંધણ ભરવું પડે છે. જેના માટે પેટ્રોલ પંપ પર જવું પડે છે. ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે મગજમાં આ પ્રશ્ન આવતો જ…

સરકાર સરકાર ગાય – ભેંસ ખરીદવા 50 ટકા સબસીડી આપશે

આ યોજના માટે અરજી ઓનલાઈન અથવા ઓફલાઇન કરી શકાય છે  સરકાર ગાય ભેંસ ખરીદવા માટે 50% સુધીની સબસિડી આપશે. હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. હરિયાળી ક્રાંતિની સફળતા જોઇને કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની ક્રાંતિઓ જેવી કે શ્વેત…

વિદ્યાર્થી – શિક્ષક રેસિયોમા ગુજરાત છેક પંદરમા ક્રમે 

પ્રાથમિક શાળામાં દર 30 વિદ્યાર્થી પર એક અને માધ્યમિકમાં દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે ‘શિક્ષણ’ એ મુદ્દો બની ગયો હતો અને આમઆદમી પાર્ટી ‘ભીસ’ પાડી દેશે તેવા સંકેત હતા પણ પોલીટીકસ આગળ એજયુકેશન…

રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન

જૂનથી પ્રારંભ: સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતને સફળતા રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા જ હવે સૌરાષ્ટ્રને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે અને તમો હાલ દેશમાંજ લોકપ્રિય થયેલી વંદેભારત ટ્રેન જૂન માંજ રાજકોટ-મુંબઈ વચ્ચે દોડે તેવી શકયતા છે. સાંસદ શ્રી…

હજ સમિતિના નવા સભ્યો જાહેર કરાયા

અધ્યક્ષ તરીકે અમદાવાદના ઈકબાલ સૈયદ સભ્ય સચિવ સહિત કુલ અગિયાર સભ્યોમાં મહિલા સભ્ય તરીકે પંચમહાલના રુકેયાબેન અને મહેસાણાના  નજહતબેનનો સમાવેશ આ અંગેની અખબારી યાદી નીચે મુજબ છે.  હજ કમિટી એકટ-૨૦૦૨ અન્વયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની તા.૧૩/૦૯/૨૦૨૨ની અધિસૂચનાની ગુજરાત રાજય હજ સમિતિની…

ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નથી થતું ?તો કન્ઝ્યુમર ફોરમનો આ આદેશ વાંચો 

ટોલનાકા પર વાહનચાલકોની સુવિધાઓ માટે વાહનો પર ફાસ્ટટેગ ચોંટાડવાની સવલત સરકારે આપી છે. ઘણીવાર એમ બને કે તમારા વાહન પરનો ફાસ્ટટેગ ટોલપ્લાઝા પર ટેકનિકલ કારણોસર કામ ન કરે એટલે કે સ્કેન ન થાય. આવા જ એક કિસ્સામાં ટોલપ્લાઝા પર ફાસ્ટેટેગ…

LPG ગેસ કનેક્શન સાથે 50 લાખ રૂપિયા સુધીનો વીમાનો અધિકાર મળે છે

અમુક ડિલરો ગ્રાહકોને કનેક્શન સંબંધિત માહિતી આપતા નથી જો તમે હજુ સુધી ગેસ કનેક્શન લીધુ નથી તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારતમાં લગભગ દરેક ઘરમાં ગેસ સિલિન્ડર કનેક્શન છે. પરંતું આપણામાંથી ઘણા  ગ્રાહકોને તેમના અધિકારની ખબર હોતી…

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી

હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો હવે નવી ટ્રેનો મળવાની શકયતા : અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ શકશે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ- સુરેન્દ્રનગર રેલ્વે લાઈનમાં છેલ્લા છ વર્ષથી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આ ડબલ ટ્રેકમાં ટ્રેનો…

ગુજરાતમાં આવતા અઠવાડિયે માવઠું થવાની શક્યતા

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆારીના અંતિમ સપ્તાહમાં ચાર દિવસ માવઠું પડે એવી આગાહી કરતાં ખેડૂતોની ચિંતાનો પાર નથી રહ્યો. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે એવી વાત અંબાલાલ પટેલે કરી છે.  અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી…

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ

આ યોજનામાં 25હજારથી અઢી લાખ સુધીની સ્કોલરશીપ મળે છે: અરજી કરવાની છેલ્લી તારીખ 31 January 2023 છે  MYSY Scholarship 2022-23 શું છે?  આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.…

ગુજરાતમાં 9 મહિનામાં 873 MSME ઉદ્યોગોને તાળા લાગ્યા

MSME મંત્રાલયના ડેટા અનુસાર, ઉદ્યોગપ્રધાન ગણાતા રાજ્ય ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023માં 1 જુલાઈ 2022થી 3 ફેબ્રુઆરી 2023ની વચ્ચે લગભગ 873 MSME ઉદ્યોગો બંધ થઇ ગયા હતા. આ સંખ્યા વર્ષ 2020-21ના કોવિડ કાળ દરમિયાન નાના ઉદ્યોગ બંધ થવાની સંખ્યા કરતા 12…

અમદાવાદમાં 2022માં શ્વાન કરડવાના 58,668 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં નાગરિકોને શ્વાન કરડવાના કુલ 58668 કેસ નોંધાયા હતા જે વર્ષ 2021ની સરખામણીમાં 7457 વધારે હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2022માં સૌથી વધારે કેસ ડિસેમ્બરમાં 5880 નોંધાયાહતા. જ્યારે વર્ષ 2020-21માં લોકડાઉનને કારણે…

તુર્કી જવા વિનાશક ભૂકંપની ભારતમાં શક્યતા: તુર્કીના રીસર્ચરની આગાહી

કચ્છ ઝોન ચારમાં અને ગુજરાતનો કેટલોક ભાગ ઝોન પાંચમાં આવે છે: પેટાળની હલચલ ચિંતાનો વિષય ફેબ્રુઆરીમાં 11 દિવસમાં ગુજરાતમાં જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. સુરતમાં કાલે મોડી રાત્રે…

ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે 

રેલવેમાં તમામ અધિકૃત મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ ધારક મુસાફરોને અટકાવવા રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ, લોકલ અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં વારંવાર સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે. આ…

જંત્રી એટલે શું? મહત્વ? દર કોણ કેવી રીતે નક્કી કરે છે? કેવી રીતે જાણવા ?

ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ: ભૂપેન્દ્ર પટેલ સરકારનો જંત્રી ડબલ કરવાનો નિર્ણય કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર…

જંત્રીનો દર બમણો કરી નખાયો, કાલથી લાગુ 

11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે  વાંકાનેર : કમલ સુવાસમાં અગાઉ શક્યતા વ્યક્ત કર્યા મુજબ સરકાર દ્વારા જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈ મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ…

ડલબ ટ્રેકના કામના કારણે 12 ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેનો રદ

વાંકાનેરવાસીઓ જાણો કઈ ટ્રેનો રદ તો કઈ આંશિક રીતે રદ થઇ  રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ…

મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો શું કરશો?  

આ સંજોગોમાં તમારે મહત્વના આ પાંચ સ્ટેપ જાણવા જરૂરી છે મોબાઈલ એ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ યુગમાં મોબાઈલથી જ બધા કામ કરી શકાય છે. જેમ કે લાઇટ બિલ ભરવું, કોઈને પેમેન્ટ કરવું બેલેન્સ કરવું.. આ બધા કામ ઘરે બેઠા…

અમદાવાદ-ઓખા (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા

મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા ઉપર સમાન સંરચના, સમય અને પથ ઉપર વધારવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છેઃ  ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (16…

બે વખત ફિંગર પ્રિન્ટ: રેશનિંગ ડેપોવાળાને નવી સમસ્યા

સર્વરના ધાંધિયાના કારણે લાભાર્થીને વિતરણમાં વિલંબથી થતી માથાકૂટ વાંકાનેર સહિત ૨ાજયભ૨માં છેલ્લા કેટલાંક વર્ષોથી ૨ેશનીંગ કાર્ડ ધા૨કોને ફીંગ૨ પ્રિન્ટનાં આધા૨ે અનાજ-ખાંડ-તેલ-દાળ વિગે૨ેનો જથ્થો અપાય છે. લાભાર્થી એક્વા૨ તેનો ફીંગ૨ પ્રિન્ટ આપે એટલે વેપા૨ી દ્વા૨ા લાભાર્થીને તેના જથ્થાનું વિત૨ણ ક૨ાય છે.…

પ્રોપર્ટીના દસ્તાવેજો ગુમ થઇ જાય તો શું કરવું? 

કોઇ દસ્તાવેજ ગુમ થઈ જાય તે પછી શક્ય તેટલી વહેલી તકે પોલીસમાં રિપોર્ટ નોંધાવવો જોઈએ નવી દિલ્હીઃ પ્રોપર્ટીના દસ્તાવેજો જેમ કે રજિસ્ટ્રી પેપર્સ, ટાઇટલ ડીડ્સ, પાવર ઓફ એટર્ની વગેરે, કાનૂની દસ્તાવેજો છે. જે મિલકતના ચોક્કસ ભાગ પર વ્યક્તિના માલિકી હકોને…

ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 3001 દંપતિના લગ્ન થશે: વર્લ્ડ રેકોર્ડ બનશે 

ગુરુગાદી થરા ખાતે 30/31 જાન્યુ.એ મોરબી જિલ્લાના 145 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે ભગવાનશ્રી કૃષ્ણ ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો ભરવાડ સમાજનું સંગઠન બહુ મજબૂત મનાય છે .ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં…

કલેકટરનો માસિક પગાર કેટલો હોય છે? કઇ સુવિધાઓ મળે છે? 

કલેકટરને ઘણી જવાબદારી સોંપવામાં આવે છે: યુપીએસસી પાસ થવું પડે છે. જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ ક્લેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે.…

આવતીકાલથી ત્રણ દિવસ  ટાઢ બોકાન્હો બોલાવશે

બુધ, ગુરુ , શુક્ર પવન સુસવાટા નાખશે: હવામાન વિભાગની આગાહી  ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે…

ઘરમાં વધુમાં વધુ કેટલી રોકડ રાખી શકાય?

આવક્વેરા વિભાગ રોકડનો સ્રોત પૂછે- સાચા દસ્તાવેજો બનાવી શક્યા નથી તો દંડ થઈ શકે છે વર્ષોથી ભારતમાં કોઈપણ ઈમરજન્સી માટે ઘરે રોકડ રાખવાની પ્રથા લોકોમાં ઘણી જૂની છે. ભલે બેંકો તેમના ગ્રાહકોને અનેક પ્રકારની ઑફર્સ અને સુવિધાઓ આપે છે, પરંતુ…

ગુજરાતમાં જંત્રીના ભાવ વધારવાની કવાયત શરૂ

નવા નાણાકીય વર્ષ દરમિયાન નવી જંત્રી અમલમાં મુકાય તેવી શક્યતા  ગુજરાત સરકાર 31 માર્ચ 2011થી અમલમાં રહેલી જંત્રીના દરોમાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહી છે. સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનું દેવને શુક્રવારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ…

મુખ્યમંત્રી કાર્યાલયનો whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગર: દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે whatsapp નંબર 7030930344 જાહેર કરવામાં આવ્યો છે કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ whatsapp નંબર પર અરજી કરીને ફરિયાદ કરી શકાશે. આ નિર્ણય પછી વિવિધ રજૂઆતો,અરજી, ફરિયાદ સહિતની બાબતી મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકારી મુખ્યમંત્રી કાર્યાલયના whatsappનંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓની સમજવાની અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો જણાવવામાં આવી રહ્યો છે. હવે નાગરિકો સાથે સીધી જ સંપર્ક સાધવા માટે કાર્યાલય દ્વારા આ whatsapp નંબર જાહેર કરાયો છે.

23થી 29 જાન્યુ. દરમિયાન માવઠાની શક્યતા

ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ : ગુજરાત સહિત હાલ ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી, ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે, તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઇ શકે છે. ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ શકે છે.

જો અચાનક દીપડો સામે આવી જાય તો શું કરવું?

આંખમાં આંખ નાખી જોશો નહીં અને પીઠ દેખાડી ભાગશો નહી  દીપડો મજબૂત શિકારી છે. ઝડપી છે. તેને ગુપ્ત અને એકાંત ગમે છે. છદ્માવરણમાં (છેતરવામાં) હોંશિયાર છે. પૂંછડીનો ઉપયોગ સંતુલન માટે કરે છે. મુખ્ય માંસાહારી છે. નિશાચર પ્રાણી છે. રાત્રિનો ખેલાડી છે. તેમની મોટી આંખો તેમને…

આયુષ્યમાન ભારત યોજનામાં અપાય છે મફત સારવાર

પાંચ લાખ સુધીની અપાતી મફત સારવાર અને બીજી વિગતો વિશે જાણો  ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે…

કુંવરબાઈનું મામેરું યોજના 2023 નવી વિગતો સાથે… 

કુંવરબાઈનું મામેરું યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે, જયારેે આ તારીખ પહેલા લગ્ન કરનાર…

કોલ્ડ વેવની આગાહી: આજે ઉત્તરાયણના દિવસે પવન તેજ રહેશે

કોલ્ડ વેવમાં ધ્યાનમાં લેવા જેવી બાબતોઃ હવામાન વિભાગે આપેલી ગાઈડલાઈન્સને ફોલો કરજો                 ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડી કરતા વધારે અહેસાસ લોકોને સુસવાટા મારતા પવનને કારણે થાય છે. ઠંડા પવનોને કારણે ઠંડીની તિવ્રતા વધારે હોય એવું પણ…

રાજ્યમાં ઠંડીમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેર નહીં પડે

માઉન્ટ આબુના ઘાસના મેદાનોમાં, નકી તળાવના બોટ પર બરફની ચાદર જામી ગઈ 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા: ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે         રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે…

ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ: નિષ્ણાંતોએ આપ્યાં રાહતના સમાચાર

ચીનનો વેરિયન્ટ ભારતમાં ગઁભીર નહીં બને: ભારતના લોકોએ હર્ડ ઈમ્યુનિટી વિકસાવી દીધી છે         કોરોના વાયરસના નવા વેરિયન્ટના ઉદભવને કારણે ભારતમાં ભય ફેલાયો છે, ત્યારે ચિંતા દૂર કરતા એક નિષ્ણાતે કહ્યું હતું કે, બીએફ 7 વેરિઅન્ટ ચીનમાં છે તેટલો ભારતમાં…

પતંગ ચગાવવામાં ફીરકી લપેટવાનો કંટાળો દૂર કરવા આવી ઓટોમેટિક ફીરકી

નવ વોલ્ટની ત્રણ બેટરીથી ચાલતી ઓટોમેટિક ફિરકી મેડ ઇન ઇન્ડિયા છે: કિંમત બે હજાર આસપાસ         તમને પતંગ ચગાવવાનો શોખ છે,  પણ જો તમને પતંગ ચગાવ્યા બાદ અને પેચ લડાવ્યા બાદ ફીરકી લપેટવાનો કંટાળો આવતો હોય તો તમારો આ કંટાળો…

સૌરાષ્ટ્રના 115 જળાશયો સૌની યોજનાથી ભરવા નિર્ણય

970થી વધુ ગામોના ખેડૂતોને  લાભ : ખેડૂતોને પુરતું પાણી મળશે : 1.52 લાખ ઘનકુટ પાણી ઠલવાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ         અમદાવાદ : સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરવા નિર્ણય લેવાતા ખેડૂતોને રવી પાક માટે…

ગાય, ભેંસ, મરઘી અને બકરીના બ્રીડિંગ માટે સરકાર 50% સબસિડી આપશે

કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. સંજીવ બાલિયાનએ આપી જાણકારી         ખેતી પછી પશુપાલન અને ડેરી બિઝનેસએ ખેડૂતોની આવકને વધારવાનું કામ કર્યું છે. ડેરી સેક્ટરમાં સતત વધતા માર્જિન જોઈને હવે શહેરોથી યુવા અને પ્રોફેશનલ આ બિઝનેસથી જોડાઈ…

દીકરીને મળશે એક લાખ તેતાલીસ હજાર રૂપિયા

દીકરીના તમામ દસ્તાવેજો આંગણવાડી કાર્યકરને જમા કરાવવાના રહેશે         નવા ભારતના નિર્માણમાં મહિલાઓનો સહયોગ પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, સરકાર તમારી પુત્રીના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેવી જ રીતે, આ યોજના હેઠળ, સરકાર દ્વારા તમારી પુત્રીને 1 લાખ…

ગુજરાતમાં ડિસેમ્બર માસમાં ભૂકંપ આંચકા વધ્યા

અમરેલી, કચ્છ, બનાસકાંઠા વિસ્તારમાં ધરતી ધ્રુજવાથી લોકોમાં ગભરાટ         આજે 21 ડિસેમ્બરે અમરેલીના સાવરકુંડલા શહેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  સાવરકુંડલાના મિતિયાળા ગામે ધરતી કંપના સતત આંચકા અનુભાઈ રહ્યા છે, જેને ધ્યાને લઈ ગાંધીનગરથી એક ટીમ મિતિયાળા ગામે જવા રવાના થઈ…

ગુજરાતમાં 20 કેસ એક્ટિવ: વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11,043 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલા છે         વડોદરા શહેરમાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા મહિલા દર્દી  અમેરિકાથી આવ્યા છે. અમેરિકામાં તેમણે ફાઈઝર નામની વેક્સિનનો ડોઝ લીધો છે.…

રાજકોટ-ઓખા અને રાજકોટ-પોરબંદર ટ્રેનમાં બે વધારાના જનરલ કોચ લગાવાશે

કાયમી ધોરણે વધારાના કોચ જાન્યુ. 3 અને 4 થી લગાવાશે: વેઇટિંગ લિસ્ટ ઘટશે         મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચની સુવિધા આપવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી…

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર

ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો: વીકે પૉલ         વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ…

ગેરકાયદે મિલકતોના બાંધકામોને નિયમિત કરવા  ફી ચૂકવવી પડશે

સમય મર્યાદા 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસ રાખવામાં આવી         ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી વિલ (Impact fne Bill)…

યુ પી માં જંતુનાશકોના વેચાણના કાયદા બદલાયા

યુ પી માં જંતુનાશકો વેચવા માટે ડિગ્રી, ડિપ્લોમા જરૂરી અન્યથા કૃષિ વિભાગ કાર્યવાહી કરશે         મેડિકલ સ્ટોર્સ પર દવા વેચવા માટે ફાર્મસી ડિગ્રી અથવા ડિપ્લોમા પહેલાથી જ ફરજિયાત કરવામાં આવી છે. ફાર્મસીમાં ડિગ્રી કે ડિપ્લોમા વિના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ બની…

ચીનમાં આવશે કોરોનાની ત્રીજી લહેર: શું ભારતમાં પણ આવશે?

અમેરિકી રિપોર્ટમાં દાવો: વર્ષ 2023માં કોવિડ સંક્રમણ દુનિયામાં દશ લાખથી વધુ લોકોના જીવ લેશે, ચીનની સરકારે મોતના આંકડા બહાર પાડવાનું બંધ કર્યું એક્સપર્ટ્સે ઠંડીની સીઝન દરમિયાન આગામી ત્રણ મહિનામાં ચીનની અંદર કોવિડની ત્રીજી મોટી લહેર આવવાની ચેતવણી આપી છે. જેમાંથી…

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો 4.5 કરોડ લોકોને લાભ મળ્યો

આ યોજના દ્વારા સરકાર લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે ભારત સરકારની આરોગ્ય યોજના હેઠળ સરકાર લોકોને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પ્રદાન કરે છે         દેશના ગરીબ વર્ગોને મફત સારવાર આપવા માટે સરકાર આયુષ્માન ભારત પ્રધાન…

22 થી 25 ડિસે. દરમિયાન રાજ્યમાં ભારે ઠંડીની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી

29 ડિસે થી 20 જાન્યુ. વચ્ચે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શક્યતા         ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે અરબ સાગરથી આવતા ભેજના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની અસર વર્તાતી હતી.…

ગુજરાતના ધારાસભ્યોનો મહિને 1.16 લાખ રૂપિયાનો પગાર છે

ઉપરાંત ધારાસભ્યોને મોંઘવારી , અન્ય ભથ્થું, ટેલિફોન, પોસ્ટલ અને સ્ટેશનરી, અંગત સહાયક ભથ્થું, દૈનિક ભથ્થું, મુસાફરી ભથ્થું, આવાસ સુવિધાઓ, તબીબી સુવિધાઓ, રેલવે રિઝર્વેશન કાઉન્ટર સુવિધાઓ અને મુદ્દત બાદ પેન્સન મેળવવા હક્કદાર છે         પગાર: ગુજરાત રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી એક બિલ…

તિખારો- પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ: યુવાનને પોલીસે છોડાવ્યો

        ક્યારે કોની સાથે કોને પ્રેમ થઇ જાય કંઈ નક્કી નહીં, છે ને કુદરત ! બિહારનો યુવાન અને એમપીની યુવતી વાંકાનેરમાં રહે. અબ્દુલ શકુર નામનો આ શખ્સ વાંકાનેર એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ત્યાં તેની સાથે કામ કરતી મધ્યપ્રદેશની…

રવી સીઝનમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે છે: ખેતી નિયામક

ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ: ખેડૂતોને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અપીલ         ગાંધીનગર: રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા…

૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે

દરેક જમીનધારકોએ ખાસ જાણી લેવા જેવી વિગતો ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં.…

ગુજરાતનું નવું પ્રધાનમંડળ

નવી સરકાર રચાયા બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ…

ટ્રેન મારફત અજમેર જનારા કૃપયા ધ્યાન આપે

કેટલીક ટ્રેનો રદ તો કેટલીક  ડાયવર્ટ: બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને અસર થશે ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને…

સરકારી યોજના  ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ મેળવવાની છેલ્લી તારીખ 10/12/2022 છે

લઘુમતીઓ માટે ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.         ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર…

ભારતીય બંધારણ અને મિલ્કતનો કાયદો

સને 1978ના બંધારણના 44મા સુધારાથી મિલકત ધરાવવાના હકને મૂળભૂત હકોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે       ભારતીય બંધારણ અને મિલકત : સ્વાધીનતા પછી સને 1949માં માન્ય કરાયેલ ભારતીય બંધારણમાં ભારતની પ્રજાને જે મૂળભૂત હકો બક્ષવામાં આવ્યા તેમાં મિલકત ધરાવવાનો હક પણ…

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 08/01/2023 જાહેર કરી છે, જયારે તલાટી પરીક્ષાની તારીખ 29/01/2023 જાહેર કરી  છે. આ માટે કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ…

ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં કોણ ફાવશે?

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ માટે પણ રસાકસી છે ગુજરાત ની 2017 ની ધારાસભાની ચૂંટણીમાં કુલ 182 સીટ ઉપર ભાજપને 49.1 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 41.4 ટકા મત મળ્યા હતા. આ બંને મુખ્ય પક્ષો વચ્ચેનો મતનો…

ગુજરાત ધારાસભા ચૂંટણી નો કાર્યક્રમ

                                                 પ્રથમ તબક્કો (89 સીટ)             બીજો તબક્કો (93 સીટ) નામાંકન કરવાની છેલ્લી તારીખ          નવેમ્બર 14, 2022 (સોમવાર)     નવેમ્બર 17, 2022 (ગુરુવાર) નામાંકનોની ચકાસણી માટેની તારીખ       નવેમ્બર 15, 2022 (મંગળવાર)        નવેમ્બર 18, 2022 (શુક્રવાર) ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ નવેમ્બર…

ગુજરાતમાં બે મોટા ઉદ્યોગો નું આગમન

મહારાષ્ટ્રને બદલે ગુજરાતના વડોદરામાં અને ધોલેરા ખાતે સ્થાપાશે બે મોટા ઉદ્યોગો તાજેતરમાં ગુરુવારે થયેલી જાહેરાતથી મહારાષ્ટ્રને મોટો ફટકો લાગ્યો છે. જેમાં ટાટા-એરબસ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જેની પાછળ 22,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું તે મહારાષ્ટ્રના બદલે હવે ગુજરાતના…

ઓક્ટોબરમાં ચાર વખત વંદે માતરમ ટ્રેનનો અકસ્માત

પશુઓ ભટકાવવા થી કુલ ચાર વખત થયેલા બધા જ અકસ્માતો ગુજરાતમાં થયેલા છે ગુજરાતના વલસાડમાં વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. ટ્રેન સાથે ગાયની ટક્કર થઈ હતી. આ ટક્કરમાં ટ્રેનનો આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય…

ગુજરાત માટે ઓબીસીનું સેન્ટ્રલ લિસ્ટ

ગુજરાતમાં કુલ ૧૦૯ જાતિઓનો ઓ બી સી માં સમાવેશ કરવામાં આવ્યો છે ક્રમ કાસ્ટ-કોમ્યુનિટી (૧) અગરી (ર) આહિર, આયર બેરીચા (૩) બફાણ (મુસ્લિમ) (૪) બારોટ,વહીવાંચા,ચારણ,ગઢવી (પ) બાવરી અથવા બાઓરી (૬) બાવા, અતીત બાવા, વૈરાગી બાવા, ગોસાઇ, રામાનંદી, પુરી (૭) ભારતી,…

Content Copying Forbidden !!

error: Content is protected !!