કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની સૌરાષ્ટ્રમાં પધરામણી

વ્હોરા સમાજમાં રૂહાની આનંદ વિવિધ ગામોમાં દિદાર આપશે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ છે તા.19ના બુધવારે જામનગરથી ધર્મયાત્રાનો પ્રારંભ રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ, સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોવાના…

પાક નુકસાનીના રાહત પેકેજનો લાભ આજે બારના ટકોરે

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

સર્વર જામ થાય તે પહેલા અરજી કરી નાખશો આજથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત…

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો 35 દિવસ પ્રભાવિત

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

અજમેર જવા ઇચ્છતા ખાસ વાંચે વાંકાનેર: ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત…

ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર

ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર

ગુજરાતના 19 ઓક્ટોબર 2025 ના નવનિયુક્ત મંત્રીશ્રીઓ નામ, મત વિસ્તાર, વિભાગ અને મોબાઈલ નંબર નીચે મુજબ છે… (1) શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ૪૧-ઘાટલોડીયા 99090 05881 General Administration, Administrative Reforms and Training,Planning, Non-Resident Gujaratis’ Division, Revenue andDisaster Management, Roads and Buildings…

પંચાયતી હોદેદારો સામે ફરિયાદની તપાસ ત્રણ માસમાં પુર્ણ કરવી પડશે

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

ડીડીઓ-વિકાસ કમિશનરને વધુ સત્તા તપાસનીશ અધિકારીઓ સુઓમોટો પણ કરી શકશે સરપંચ-જીલ્લા-તાલુકા પંચાયતોના પ્રમુખ-સભ્યોના ભ્રષ્ટાચાર-ગેરરીતિ-બેદરકારીને લગતા કાયદામાં નવી જોગવાઈઓનો ઉમેરો ગ્રામ પંચાયતથી માંડીને જીલ્લા પંચાયત સુધીની સંસ્થાઓમાં ગેરરીતિ-બેદરકારી સંબંધી ફરિયાદો વખતોવખત ઉઠતી હોય છે અને પદાધિકારીઓ સામે પણ આંગળી ચિંધાતી હોય…

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

અમદાવાદ બોલાવી અનવરબાપુએ નકલી નોટો પધરાવી હતી તાંત્રિક વિધીથી ૧૧ લાખના રૂ.૫ કરોડ કરી આપવાની લાલચ આપી હતી વાપી: પારડીના રોહિણા ગામે રહેતો પ્રિતેશકુમાર ક્રિષ્નુભાઈ પટેલ તા.૨૮-૭-૨૫ના રોજ પોતાની ગેરેજ પર હાજર હતો. તે વખતે મામાના જમાઈ દિવ્યેશ રતનલાલ ગેરેજ…

રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં વધારાશે જનરલ કોચ

રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં વધારાશે જનરલ કોચ

વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ અને પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેનનો સમાવેશ રાજકોટ: આવનારા તહેવારના સીઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે-બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.…

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

CCI દ્વારા ટૂંક સમયમાં જ કપાસની ખરીદી શરૂ થશે કેન્દ્ર સરકારે ગુજરાતના લાખો કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી, કપાસના ટેકાના ભાવ (MSP) જાહેર કરી દેવામાં આવ્યા છે.…

મોટાભાગની ટ્રેનોના ચાંદલોડિયા બી સ્ટેશન ઉપર સ્ટોપ

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

અમદાવાદના ચાંદલોડિયાએ અને બી સ્ટેશનના કારણે ટ્રેન ચુકી જવાના બનાવો રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે – ચાંદલોડિયા ‘A’ અને ચાંદલોડિયા ‘B’. યાત્રીઓને અપીલ છે કે તેઓ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂ કરતા પહેલાં…

ચાલુ વાહને મોબાઇલ જોવામાં જીવનો જોખમ

કારખાનામાં રાખેલ બાર લાખનું લોડર ચોરાયું !!

₹ 5000 દંડ છતાં ચાલુ વાહને મોબાઇલ કેમ! ગુજરાતમાં એક વર્ષમાં 150 અકસ્માત, 33 લોકોના મોત વાહન ચાલું હોય ત્યારે જરા! એક સેકન્ડ મોબાઈલ જોઈ લઉં! આવા વિચાર માત્રથી મોબાઈલમાં એક સેકન્ડ જોવામાં એક વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે,…

Content Copying Forbidden !!

error: Content is protected !!