ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની સૌરાષ્ટ્રમાં પધરામણી
વ્હોરા સમાજમાં રૂહાની આનંદ વિવિધ ગામોમાં દિદાર આપશે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ છે તા.19ના બુધવારે જામનગરથી ધર્મયાત્રાનો પ્રારંભ રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ, સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોવાના…







