ત.ક.મંત્રી ગ્રેજ્યુએટ તો રાજકારણીઓ કેમ નહીં?
3437 તલાટી-કમ-મંત્રીની જગ્યા માટે 23.40 લાખ ઉમેદવારો ઉમટી પડ્યા હતા વાંકાનેર: તાજેતરમાં સરકારે તલાટી-કમ-મંત્રી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવાની લાયકાત નક્કી કરી છે. જે અગાઉ 12 પાસની લાયકાત હતી. આથી લોકોમાં એવો વ્યંગ થઇ રહ્યો છે કે ત.કે.મંત્રી ગ્રેજ્યુએટ તો…