GPS ની કમઠાણ: રેતી-કપચીના ધંધા ઠપ
ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે વાંકાનેર: ખનીજના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં ફરજીયાત જીપીએસ ટ્રેકખર લગાડવાનો નિયમ ખાણ-ખનીજ દ્વારા પરિપત્ર કરી કરવામાં આવ્યો છે. આ પરિપત્રના લીધે જીપીએસ સીસ્ટમ નહીં લગાડેલી હોય તેવા…